________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
... १०७
११.
१२
(१३८) यत्र हिरण्यसुवर्ण, हस्तेन परकीयमपि नो स्पृशेत् । कारणसमर्पितमपि हि, गौतम ! गच्छः स भणितः ॥५०॥
અર્થ-જે ગ૭માં મુનિએ કારણથી આપ્યા છતાં પણ પારકા એવા હિરણ્ય અને સુવર્ણને હસ્તસ્પર્શ પણ કરતા નથી, તેવા ગચ્છને ગચ્છ કહે છે. पुढविदगअगणिमारुअ-वणस्सइ तहतसाणविविहाणं मरणंतेवि न पीडा, कीरइ मणसा तयं गच्छं ॥५१॥
पृथ्व्युदकाऽग्निमारुत, वनस्पतीनां तथा त्रसाणां विविधानाम् मरणान्तेऽपि न पीडा, क्रियते मनसा स गच्छः ॥५१॥
मर्थ:-पृथ्वी, पी, मशि, वायु, वनपति मने વિવિધ પ્રકારના ત્રસ જીવોને જેઓ મરણોતે પણ મનવડે કરીને પણ પીડા કરતા નથી, એવા ગ૭ને ગ૭ કહેવો. मूलगुणेहिं विमुक्त, बहुगुणकलियंपि लद्धिसंपन्नं । उत्तमकुलेवि जाय, निद्धाडिज्जइ तयं गच्छं ॥५२॥ मूलगुणैर्विमुक्तं, बहुगुणकलितमपि लब्धिसंप्राप्तम् । उत्तमकुलेऽपि जातं, निर्याटयति स गच्छः ॥ ५२ ।।
અર્થ -કઈ પણ મુનિ બીજા બહુગુણે અલંકૃત હાય,
१० ११
For Private And Personal Use Only