________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
.
( १६० ) आमलकप्रमाणे, पृथ्वीकाये भवन्ति ये जीवाः । ते पारापतमात्रा, जंबूद्वीपे न मान्ति ॥ ९४ ॥
અર્થ:-લીલા આમલા પ્રમાણે પૃથ્વિકાયને વિષે જે છેવો રહેલા છે, તે દરેકનું શરીર પારેવા પ્રમાણે કરીએ તે જંબદ્વીપને વિષે સમાય નહી. एगमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नता । ते जइ सरिसवमित्ता, जंबूदीवे न मायंति ॥ ९५ ॥
एकस्मिन्नुदकविंदौ, ये जीवा जिनवरैः प्रज्ञप्ताः । ते यदि सर्षपमात्रा, जंबूद्वीपे न मान्ति ॥ ९५ ॥
અર્થ: એક પાણીના બિંદુમાં જે જે જીનેશ્વરે કહ્યા છે, તેને સરસવ જેવડા શરીરવાળા કરીએ તે જંબદ્વીપમાં સમાય નહી. बरंटतंदुलमित्ता, तेउकाए हवंति जे जीवा । ते जइ खसखसमित्ता, जंबूदीवे न मायंति ॥९६॥ बरंटतन्दुलमात्रे, तेजस्काये भवन्ति ये जीवाः। ते यदि खसखसमात्रा, जंबूद्वीपे न मान्ति ॥ ९६ ॥
અર્થ–બંટી તંદૂલ માત્ર તેઉકાયને વિષે જેટલા જીવે છે, તે જે ખસખસ જેવડા શરીરવાળા કરીએ તે જંબદ્વીપમાં સમાય નહી
For Private And Personal Use Only