________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૮ )
પણ ખાધને અર્થ થાય છે. અર્થાત્ બેધનું કારણ અને છે. દાખલા તિરકે, સમુદ્રનું ઉત્તમ તીર્થપણું બગાવડે શું નથી થતું? અથવા ચંદ્રનું સંપૂર્ણ ગોળાકારપણું પૂર્ણિમાવડે શું નથી થતું ? અર્થાત્ ગંગાથી સમુદ્રમાં તીર્થપણું અને પૂર્ણિમાથી ચંદ્રને વિષે સંપૂર્ણ ગાળાકારપણું થાય છેજ. ( સધુમંગ દ્વાર--ધમંતતિાવૃત્તમ)
जीवादितत्त्वविकलैर्विपुलैस्तपोभि,
मुक्तो न तामलिरजातमुसाधुसंग: ।
*;
कः स्वर्ण सिद्धिमधिगच्छति कूटकल्पैः,
૨
૧૨ ૧૦ ૧૩ ૧૪
૧ ૧
hair तरति जर्जरयानपात्रः ॥ ११ ॥ અર્થ:-ઉત્તમ સદ્ગુરૂના સમાગમ સિવાય તામલિ તાપસ જીવાદિ તત્વ કરી રહિત એવા મહા તપથી પણ મુક્તિ પામ્યા નહિ. ઉદાહરણ તરીકે જેમ, અયાગ્ય આષધી પ્રયાગથી કેને સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત થાય ? અને અતિ જીણું વહાણુથી કાણુ સમુદ્ર તરી શકે? અર્થાત અયાગ્ય આષધી પ્રયાગથી કાઈને સુવર્ણસિદ્ધિ થતી નથી. તેમજ ભાગલા વહાણુથી કાઈ સમુદ્રને પાર પામી શકતું નથી, તેમ સદ્ગુરૂ સિવાય સજ્ઞાન થતું નથી અને સદ્નાન સિવાય-પ્રચ’ડ તપ કરવા છતાં પણ મુક્તિ થતી નથી.
For Private And Personal Use Only