________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨ ) અર્થ:-નિશ્ચે સમ્યક્તવત પ્રાણીના કાઈ વિચિત્ર પ્રભાવ હાય છે. કારણકે, અવિરતિ (ઇપણ પ્રકારના સુત્રત વિનાના) એવા પણ શ્રેણિક રાજા આ ભરતક્ષેત્રને વિષે તીર્થંકર થશે. દૃષ્ટાંત જેમકે, સામાન્ય એવા પણુ કાઇ મહા પુણ્યવત પુરૂષ શું સર્વ પૃથ્વીના રાજ્યને ભાગવનારા ન થાય ? અથવા તા રૂપરહિત એવા પણ ગુણવાન પુરૂષ શું ત્રણ લેાકને નમસ્કાર કરવા ચેાગ્ય નથી થતા ? અર્થાત થાય છે.
૩
૪ પ્ ૧
तद्दर्शनं किमपि सा
૧૪
ゆ
i a
प्रादाज्जिनो ऽपि
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२ ७ ૮
साप येन,
૧૩ ૧ ૨ ૧ ૧
महिमानममानमस्यै ।
૨૭
૧૬ ૨૩ ૧૧ ૧૮
नैर्मल्यतः शशिकला न च केतकीत्वं,
૨૨
૧૯ ૨૧
૨૪ ૨૦
मालातुलां च हरमूर्ध्नि बभार गंगा ॥ १६ ॥ અર્થઃ-તે સુલસા શ્રાવિકા કાઇપણુ અપૂર્વ એવા સમ્યકત્વદર્શનને પામી હતી કે, જે સમ્યકત્વને લીધે શ્રીજિનરાજ એવા શ્રીવીરપ્રભુએ એની (સુલસાની) બહુજ પ્રશંસા કરી. દાખલા તરીકે જેમકે, નિર્મળપણાને લીધે શશિકળાયે શંકરના મસ્તક ઉપર તિલકપણાથી કેતકીપણું અને ગાંગાએ પુષ્પમાળાના સમાનપણું શું ધારણ કર્યું નથી? અર્થાત્ ધા રણ કર્યું છે.
For Private And Personal Use Only