________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
)
( २३५ )
न हि तस्मिन्देशकाले शक्यो द्वादशविधः श्रुतस्कन्धः । सर्वोऽनुचिन्तयितुं, बाहुल्येनाऽपिसमर्थचित्तेन ॥ ५८ ॥ અર્થ:“તે અવસરને વિષે અતિશય સમર્થ ચિત્તવાળાએ પણ, ખાર અંગરૂપ સર્વશ્રુતસ્ક ંધ, ચિતવવા શક્ય નથી. एगंमिवि जंमि पए, संवेगं वीअरायमग्गमि ।
ર 3
૫
।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७ १०
૧૧ ૧૨
૧૩
गच्छइ नरो अभिक्खं, तं मरणं तेण मरिअव्वं ॥ ५९ ॥ एकस्मिन्नपि यस्मिन् पदेसंवेगं वीतरागमार्गे । गच्छति नरोऽभीक्ष्णं, तन्मरणं तेन मर्त्तव्यम् ॥५९॥
અર્થ :-વીતરાગના માર્ગમાં જે એક પણ પદ્યને વિષે મનુષ્ય વાર વાર વૈરાગ્ય પામે તેણે કરી સહિત જે મરવું તે મરણે મરવા યોગ્ય છે.
१
६७
ર
3
१० ૧ ૧
ता एगंपि सिलोगं, जो पुरिसो मरण देसकालंमि | आराहणोवउत्तो, चिंततो आराहगो होइ ॥ ६० ॥ तस्मादेकमपिश्लोकं यः पुरुषो मरणदेशकाले । आराधनोपयुक्त श्चिन्तयन्नाराधकोभवति ।। ६० ।।
અર્થ:-તે માટે જે પુરૂષ મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળા એક પણ ક્ષેાક ચિતવતા રહે તે તે આરાધક થાય છે.
う
For Private And Personal Use Only