________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( १७५ )
४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
3
૯ ૬
धारिज्जइ इत्तो जलनिही, विकल्लोलभिन्नकुलसेलो । नहु अन्नजम्मनिम्मिय, सुहासुहो कम्मपरिणामो ॥ धार्यत इतो जलनिधि, रपि कल्लोलभित्र कुलशैलः । न वन्यजन्मनिर्मित - शुभाशुभः कर्मपरिणामः ॥ ११९ ॥
અર્થ:–પાતાના કર્યોાલે કરીને મ્હાડા પર્વતાને જેણે ભેદી નાંખ્યા છે એવા સમુદ્રને ધારણ કરી શકાય, પણ અન્ય જન્મ નિર્મિત શુભાશુભ કર્મના પરિણામને ધારણ કરી શકાય નહી. અર્થાત્ રોકી શકાય નહી.
१
3
*
ご
પ્
अकयं को परिभुंजइ, सकयं नासिज्ज कस्स किरकम्मं ।
૧૨
૧૧
૧૩
१४
सकयमणुर्भुजमाणो, कीस जणो दुम्मणो होई ॥१२०॥
अकृतं कः परिभुङ्क्ते, स्वकृतं नश्यति कस्य किल कर्म ? | स्वकृतमनुर्भुजानः, कथं जनो दुर्मना भवति ? ।। १२० ॥
અ:-ન કરેલાં કર્મ કાણુ ભોગવે? અને પોતાનાં કરેલાં કર્મ કાનાં નાશ પામે છે? અર્થાત્ ન કરેલાં કઈ ભાગવતું નથી અને કરેલાં કર્મ કેાઈનાં નાશ પામતાં નથી. ત્યારે પાતાનાં કરેલાં કમને ભાગવતા થકા શા માટે પ્રાણી દુ:ખી મનવાળું થાય છે?
For Private And Personal Use Only