________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८०)
चतुः शरणगमनं दुःकृत-गर्दा सुकृताऽनुमोदना चैव । एष गणोऽनवरतं, कर्तव्यः कुशलहेतुरिति ॥ १० ॥
અર્થ-ચાર શરણું કરવા, પાપકાની નિંદા કરવી, અને નિશે સુકૃતની અનુમોદના કરવી. આ ત્રણ વસ્તુઓ ખાસ મેક્ષના કારણભૂત છે માટે તેની નિરંતર ઉપાસના કરવી. अरिहंत सिद्ध साहू, केवलिकहिओ सुहावहो धम्मो। एए चउरो चउगइ-हरणा सरणं लहइ धन्नो ॥११॥ अर्हन्तः सिद्धाः साधवः, केवलिकथितः सुखावहो धर्मः । एते चत्वारश्वतुर्गति-हरणाः शरणं लभते धन्यः ॥ ११ ॥
અર્થ:–અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીએ કહેલ સુખ આપનાર ધર્મ, આ ચાર શરણ છે, તે ચાર ગતિને નાશ કરનાર છે અને તે ભાગ્યશાળી પુરૂષને જ પ્રાપ્ત થાય છે. अह सो जिणभत्तिभरु-च्छरंतरोमंचकंचुअकरालो। पहरिसपणउम्मीस, सीसंमि कयंजलीभणइ ॥ १२ ॥
अथ स जिनभक्तिभरो-च्छरद्रोमाञ्चकचककरालः । प्रहर्षप्रणयोन्मिश्र, शीर्षे कृताञ्जलिर्भणति ।। १२ ॥
અર્થ:-હવે તીર્થકરની ભક્તિના સમૂહે કરી ઉછળતાં
For Private And Personal Use Only