________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
कचक्रवर्त्तिऋद्धिं त्यक्त्वा दासत्वं समभिलषति | જો વા રત્નાનિ ધ્રુવા, પવૃિદ્ઘાત્યુપસંડાનિ || ૮ ||
અર્થ :-ચક્રવર્તિપણાની ઋદ્ધિને ત્યજી દઇને દાસપણાના અભિલાષ કાણુ કરે ? વળી રત્નને મૂકી દઇને પ્રત્થરના કકડા કાણુ ગ્રહણ કરે ? ( જે મૂર્ખ હોય અને લાભાલાભના વિચારથી અજાણ હાય તે તેમ કરે.)
હવે પ્રાપ્ત થયેલું દુ:ખ નાશ થશે એમ દૃષ્ટાંતવડે સિદ્ધ કરવા માટે કહે છે.
પ્
૪
नेरइयाणवि दुक्खं, जिज्झइ कालेण किं पुर्ण नराणं ।
૯ ૧૪ ૧૩ ૧૦ ૧૫
૧ ૨ ૧૩ ૧૬
19
ता न चिरं तुह होई, दुक्खमिणं मा समुच्चियसु ॥ १९ ॥ नैरयिकानामपि दुःखं, जीर्यतिकालेन किं पुनर्नराणाम् । तस्मान्न चिरं तव भवति दुखमिदं मा विद्यस्व ।। १९ ।।
અર્થ:-નારકીનાં દુ:ખ પણ કાળે કરીને નાશ પામે છે. તા મનુષ્યના દુ:ખેા માટે શું કહેવું ? તે માટે તને આ દુ:ખ ઘણા કાળ સુધી નહિ રહે, એમ સમજી તું ખેદ ન કર. ચારિત્ર ગ્રહણુ કરીને છેડી દેવું, તે બહુજ અનિષ્ટ છે. એમ મતાવવા માટે કહે છે.
૧
૩
वरं अग्गमि पवेसो, वरं विसुद्वेणकम्मणा मरणं ।
↑ ૦
પુ
× ૧ ૧
मा गहियव्ययभंगो, मा जीअं खलिअसीलस्स ॥२०॥
'
For Private And Personal Use Only