________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) વાગેલા તેની ઉપર રહેલા મનુષ્યને પણ મુડાડે છે, તેમ સારભી (આરંભે સહિત) ગુરૂ, ખીજા જેએ તેના ઉપાસક હાય છે તેને અને પેાતાને પેાતાના આત્માને બન્નેને અડાડે છે.
૨ ૩
૪
૧.
પ્
किइकम्मं च पसंसा, सुहसील जणंमि कम्मबंधाय । जे जे पमायठाणा, ते ते उबवूहिया हुंति ॥ १५ ॥
૧ ૧ ૧૨
।
ܪ
कृतिकर्म च प्रशंसा, सुखशीलजने कर्मबन्धाय ।
यानि यानि प्रमादस्थानानि तानि तान्युपबृंहितानि भवन्ति ॥ १५ ॥ ( અનુત્તુવૃત્તમ્ )
૨
एवं णाऊण संसग्गि, दंसणालावसंथवं ।
ૐ 'પ્
૩
.
संवासं चहियाकंखी, सव्वो वा हिं वज्जए ॥१६॥
एवं ज्ञात्वा संसर्ग-दर्शनाऽऽलापसंस्तवम् । संवासं च हिताकाङक्षी, सर्वोपायैर्वर्जयेत् ॥ १६ ॥
અર્થ :-સુખશીલિયા–ભ્રષ્ટાચારી ગુરૂનું શ્રૃતિકર્મ-દ્વાદશાવત્ત વંદન અને પ્રશ ંસા કર્મષ્ઠ ધનને અર્થે થાય છે, અને એ પ્રમાણે કરવાથી પ્રમાદનાં જે જે સ્થાનકાનું વધારે સેવન થાય છે, તેના વૃદ્ધિ કરનાર તે વંદનાને પ્રશંસા કરવાવાળા થાય છે. એ પ્રમાણે જાણીને પાસસ્થાદિક ક્રુગુરૂના તથા સાર...ભી અને સુખશીલ ગુરૂના સસર્ગ, તેમનું દર્શન, તેમની
For Private And Personal Use Only