________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨ )
}
यावन्नेन्द्रियहानि, र्यावन्न जराराक्षसी परिस्फुरति । यावन्नरोगविकारा, यावन्न मृत्युः समुच्तियति ॥ ३४॥ અર્થ:—હે જીવ! જ્યાં સુધી ઇન્દ્રિયાનું ક્ષીણપણું નથી થયું, જ્યાં સુધી વૃદ્ધાવસ્થારૂપ રાક્ષસી વ્યાપી નથી, જ્યાં સુધી રાગ વિકારો પ્રગટ નથી થયા, અને જ્યાં સુધી મૃત્યુ ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધીમાં બને તેટલું ધર્મ સાધન કરી લે.
સ્
*
७
ક
૫
जह गेहमि पलित्ते, कूवं खणिउं न सक्कए कोई |
''
૧
૧૦
૧૨
૧૧
૧૩
૧૪
૧૫
તહ સંપન્ને મરો, પ્રશ્નો જ્જ જીદ્? લીવ!રૂપા
यथा गेहे प्रदीप्से, कूप खनितुं न शक्नोति कोऽपि । તથા સંમાણે મળે, ધર્મ: યં ને ? નીવ ! ।।
અ:—હે જીવ! જેમ ઘર બળવા માંડયું હોય તે વખતે કાઈ કુવા ખાદાવવાને સમર્થ ન થાય તેમ મરણુ પ્રાપ્ત થાય તે વખતે ધર્મ કચે પ્રકારે કરી શકાય ? અર્થાત્ મરણ સમયે ધર્મ નહિ થઈ શકે માટે પ્રથમથીજ ધર્મ સાધી લેવા.
૨
૩
रूव मसासय मेयं, विज्जुल्लयाचंचलं जए जीअं । સંજ્ઞાળુરાવતસિં, વળરમળીએ જે તાળા
For Private And Personal Use Only
રે