________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮ ) જ આ એટલે લીલે ગેળો હોય તેજ ભીંતની સાથે ચોંટી જાય છે. ( અને બીજો ભીંત સાથે અફળાઈ નીચે ખરી પડે છે.) આ દ્રષ્ટાંતને તાત્પર્ય આગળની ગાથામાં કહેવામાં આવે છે. एवं लग्गति दुम्मेहा, जे नरा कामलालसा। विरत्ताओ न लग्गति, जहा सुक्केअ गोलए ॥२०॥ एवं लगन्ति दुर्मेधाविनो, ये नराः कामलालसाः । विरक्ता न लगन्ति, यथा शुष्कश्च गोलकः ॥२०॥
અર્થ --એ પ્રમાણે જે મનુષ્ય દબુદ્ધિવાળા અને વિષયેની લાલસાવાળા હોય છે, તે જીવ લીલા ગેળાની પિઠે રાગનાં અને સ્નેહનાં સાધનરૂપ સ્ત્રી પુત્ર પરિવારાદિમાં લપેટાઈ જાય છે, પરંતુ જેમ સૂકે ગળે ભીંતમાં લાગતે નથી તેમ વિરક્ત મનુષ્ય સ્ત્રી પરિવારાદિમાં લિપ્ત થતા નથી,
(આવૃત્ત) तणकट्टेहिव अग्गी, लवणसमुद्दो नईसहस्सेहिं । न इमो जीवो सक्को, तिप्पेउं कामभोगेहिं ॥२१॥
For Private And Personal Use Only