________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ९६ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
५ ४
विसमा विसयपिवासा, अणाइभव भावणाड़ जीवाणं ।
૨
૧૦
अइदुज्जेयाणि इं- दिआणि तह चंचलं चित्तं ॥ ७१ ॥
विषमा विषयपिपासा, अनादिभवभावना जीवानाम् । अति दुर्जेयानीन्द्रियाणि, तथा चंचलं चित्तम् ॥ ७१ ॥
અર્થ: જીવાને વિષય વાસના રૂપ તરસ અતિ તીવ્ર છે, સંસાર ભાવના અનાદિ કાળની છે, ઇન્દ્રિયા પણ દુ:ખે કરીને જીતવા યોગ્ય છે, અને ચિત્ત પણ ચંચળ છે. માટે ધર્મ વિના આ જીવના મેાક્ષ નથી.
3
कलमलअरइ असुक्खं, वाहीदाहाइ विविदुक्खाई ।
८
द
मरणंप हु विरहाइसु, संपजइ कामतविआणं ॥ ७२॥
१
7
कलमलारती चासौख्यं व्याधिदाहादि विविधदुःखानि । मरणमपि विरहादिषु संपयते कामतप्तानाम् ॥ ७२ ॥
અર્થ-કામદેવરૂપી તાપ વડે અતિ તમ થયેલાં
(तथी गयेझा ) थुषोने सभ ( विशेष जलराट ) अરિત વગેરે દુ:ખ, વળી વ્યાધિ, અને દાહ (કામ વડે થતી અળતરા ) વગેરે વિવિધ પ્રકારનાં દુ:ખા, તેમજ સ્ત્રીના વિરહાદ્વિ થયે છતે મરણુ પણ પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only