________________
ઃ ૪૬ ઃ
જીવનકથા
રાખ્યા હોય.
જણાવે છે
હસ્તીએ કહેલા ઉપરના શબ્દ સાચા હાય તે! પાદલિપ્ત અયેાધ્યાયી શ યાન દૂર રહેલા કા પણ સ્થળે ઉછર્યા હતા તેમ માનવુ જોઇએ અને તેમ ત્યારે જ બને કે જ્યારે પ્રતિમાએ પાદલિપ્તને ગુરુચરણે ધર્યા, ત્યારે ગુરુએ તેને સ્વીકાર કર્યા હાય અને તેમને શૂ યાજન દૂરના કાઈક સ્થળે ઉછેવા માટે પરંતુ ત્યાં તા પ્રાન્ધકાર તેમને પાછા આપ્યાનું અને તે શ યેાજનના અંતરે વૃદ્ધિ પામ્યા તેનેા કાઇ ખુલાસા કરતા નથી. વળી પાદલિપ્ત યમુના તીરે આવેલા મથુરામાં જ રહેતાં નથી. તેએ પાટલિપુત્ર જાય છે, લાટ અને ષ્ટ્રમાં વિચરે છે તથા માનખેપુર અને પ્રતિષ્ઠાનપુરને પણ પાવન કરે છે, અને પ્રતિમાને બીજા નવ પુત્ર થયા કે નહિ? અથવા થયા તે તેમનાં નામ શું હતા અને તેમને શ્રીપાદલિપ્ત સાથે કાઇ પણ પ્રકારને સંબંધ રહ્યો હતા કે નહિ? તે સબંધી પણ કંઇ જણાવેલુ નથી. એટલે શ્રી આય નાગહસ્તીએ જો કંઈ પણ કહ્યું હોય તે એટલું જ કહ્યું હોય કે તારે શ પુત્ર થશે પણ તેમાં પણ તેમાંને પહેલા પુત્ર તારાથી દૂર રહેશે, કારણ કે તે દૂર રહીને
સૌરા
C
જળપાન
કર્યું છે.'
૮. પ્રભાવકચરિત્રકારે એમ જણાવ્યું છે કે ‘એકદા ગુરુમહારાજે અસાધારણ અતિશયના નિધાનરૂપ એવા પાલિતને પ્રભાવના વિસ્તાર માટે અને શ્રી સંધના ઉપકાર નિમિત્તે મથુરાનગરીમાં મેાલ્યા. એટલે ત્યાં કેટલાક વિસ રહીને તે પાટષીપુરમાં ગયા, કે જ્યાં મુડ નામે રાજા રાજ્ય કરતા હવે.' પરંતુ મથુરામાં શ્રી પાલિષ્ઠ ગુરુએ શું પ્રભાવના કરી કે શ્રી સંધ ઉપર કઇ જાતના ઉપકાર કર્યા, તે સંબંધમાં કઇ પણ જણુમુત્યું નથી. એટલે લાગે છે કે તે બધી પ્રાચીન કથાઓમાં કઈ પણ ઉખ આવતે નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com