Page #1
--------------------------------------------------------------------------
________________
@kmbili lbllekic les
Zlclobllo '1991|181313
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
3008789
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
It 6૬૬ પાદલિપ્તસૂરિ
ભાજપના એતિહાસિક નોંધ અને ટિપ્પણ સાથે ]
અને
ખ391
તરંગવતી [ચતુર્થ સંસ્કરણ ]
L: પ્રકાશક :
“જિન” પત્રની ઓફિસ
ભાવનગર (સૌરાષ્ટ્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
100
શ્રી પાદલિપ્તસૂરિ
[ પ્રબન્ધ-સંકલન, એતિહાસિકે નેંધ અને ટિપ્પણ સાથે ]
IIIIIII
અને
SGR
તરંગવતી (ચતુર્થ કરણ
000
IS
iiii
in
:
- :
:
ભાવન.
: સંપાદક : ધીરજલાલ ટોકરશી શાહ,
-૧ -[ ૦
પ્રકાશક : “જિન” પત્રની ઓફીસ : ભાવનગર : સૌરાષ્ટ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક : આનંદ પ્રકાશન મંદિર
ભાવનગર.
મૂલ્ય. ૨-૮-૦
સં. ૨૦૦૭
: મુદ્રક : આનંદ પ્રી. પ્રેસ.
ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
ઉપધાત જીવનકથા (૧) ગૃહસ્થજીવન, (૨) દીક્ષા અને આચાર્યપદ . (૩) મથુરા અને પાટલિપુત્રમાં (૪) શત્રુંજયની યાત્રા. (૫) વિવિધ વિધાઓની પ્રાપ્તિ (૬) પુનઃ પાટલિપુત્રમાં (૭) નાગાર્જુનને વિધાદાન. (૮) પ્રતિકાનપુરમાં (૯) અંતિમ આરાધના. નોંધ અને ટિપણ (૧) જન્મસ્થાન (૨) માતાનું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
૩ ૬
૩૭
४४
૪૫
४७
૪૭
y19
(૩) વૈરોચ્ચાનું પૂજન (૪) વિધાધર' ગચ્છ, કુલ કે વંશ ? (૫) સમય-નિર્ણય (૬) મુરુડ કોણ હતા ? (૭) આર્યનાગહસ્તીએ શું કહ્યું હશે ? (૮) પાટલિપુત્રને વસવાટ અને સંબંધ (૯) ઘીની વાટકી કયાં મોકલી હતી ? ( ૧) આવશ્યકટીકામાં પાદલિપ્તસૂરિનો ઉલ્લેખ (૧) નિશીથભાષ્યની ગાથા (૧૨) વિશેષાવશ્યક ભાષ્યની ગાથા (૧૩) લાટમાં જ્યારે વિચર્યા ? (૧૪) માનખટપુર અને કૃષ્ણરાજ (૧૫) રૂદ્રદેવસૂરિ અને શ્રમણસિંહ (૧૬) આયંખપુટાચાર્ય અને ઉપાધ્યાય મહેન્દ્ર (૧૭) શાલિવાહન શું સમકાલીન હતો ? (૧૮) સિદ્ધનાગાર્જુન (૧૯) પાદલિપ્તસૂરિએ રચેલું સાહિત્ય : (૨૦) તરંગવતી સંબંધી કેટલાક ઉલ્લેખ
* ૪૮
૪૮
૪૮
૫૩
૫૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉદ્દઘાત તરંગવતીનું સર્જન કરીને અમર નામના મેળવનાર આચાર્ય શ્રી પાદલિપ્ત પિતાની જીવનક્શા પિતાને જ શબ્દમાં લખી હોત તે જગતને કેટલું બધું જાણવાનું મળત!” એવો વિચાર ક્ષણભર મનમાં ઝબકી જાય છે, પરંતુ નિગ્રંથ-મુનિઓને આચાર જતાં તેમ બનવાનું શક્ય ન હતું, એ સુસ્પષ્ટ છે. જે મહાપુરુષોએ માતાપિતાની મહેચ્છત છેડી, પત્ની-પરિવારનો પ્રેમ છો, તન અને ધનની આસક્તિને તિલાંજલિ આપી તથા સર્વ સ્થૂલ ભાવોને વસિરે વોસિરે કરીને આત્મારામમાં રમણ કરવાની મહાપ્રતિજ્ઞાઓ ધારણ કરી, તે પોતાનો જીવનકથા પોતે કેમ લખે? સંભવ છે કે તેથી અભિમાનને સુતેલો સાપ ફરીને જાગે, સંભવ છે કે તેથી દૂર ભાગેલી માયા પિશાચિણી ફરીને પોતાને પિછો પકડે; સંભવ છે કે તેથી પૂર્વજીવનની ઘટનાઓ સ્મૃતિ–પટ પર તરી આવીને ચિત્તની સમાધિનો ભંગ કરે. એ કારણે નિર્ચય-મુનિઓ પોતાની જીવનક્શા પોતાના હાથે લખતા નહિ, કે જે પરંપરા આજસુધી તેમનામાં મહદ્અંશે જળવાઈ રહી છે. પરંતુ ગુણને ગુણાનુવાદ - કરવાથી જીવનદષ્ટિ નિર્મલ બને છે અને પરંપરાએ પરમપદને પામી શકાય છે, એવી માન્યતા તેમના હૃદયમાં હતી- આજે પણ છે. તેથી તેઓ મહાપુરુષોનાં ગુણગાન મુકત કંઠે કરતા હતા અને તેમની જીવનકથાઓને પતિતપાવની સરિતા ગણને તેમાં પુનઃ પુનઃ અવગાહન કરતા હતા. આ કારણે તેમના સમકાલીન કે નજીકના સમયમાં થઈ ગયેલા કોઈ નિર્ગથ મુનિવરે તેમની વિસ્તૃત જીવનથા રચી હેય તે બનવાજોગ છે, પરંતુ તેવી કઈ કથી કાલની કરાળ ડબ્બામાંથી બચીને આપણું સુધી પહોંચી હેય તેમ ઉપલબ્ધ થતાં સાધન પરથી ભુાતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રપાદલિપ્તસુરિના જીવનની માહિતી આપનારા સાહિત્યમાં શ્રી ભદ્રેશ્વરસૂરિની કથાવલી, શ્રીપ્રભાચંદ્રસુરિનું પ્રભાવક ચરિત્ર, શ્રી મેરુતુગાચાય ના પ્રશ્ન‰ચિન્તામણિ અને શ્રી રાજશેખરસુરિને ચતુવિ ંશતિ પ્રમધ મુખ્ય છે. જેમાં કથાવલીનું પ્રકાશન હજી સુધી થયું હોય તેમ જણાતુ નથી. તે ઉપરાંત પાટણના જૈન ભંડારમાં પાદલિપ્તાચાર્ય કથા નામનુ એક પ્રાકૃત-ભાષાબહુ ચરિત્ર પ જોવામાં આવે છે, પરંતુ તે ત્રુટક છે અને તેના પર હજી સુધી કાઇ સુયેાગ્યવિદ્વાનની નજર પડી હોય તેમ જણાતુ નથી. આ કથા તાડપત્ર પર લખાયેલી છે અને તેને લેખનસવત્ ૧૨૯૧ છે, તેથી પ્રભાવક ચરિત્ર, પ્રબન્ધચિન્તામણિ અને ચતુર્વિશતિ-પ્રન્ધ એ ત્રણે કરતાં તે જૂની જાય છે, કારણ કે પ્રભાવક ચરિત્રની રચના સંવત્ ૧૩૩૪માં પૂર્ણ થયેલી છે, પ્રબન્ધ-ચિન્તામણિની રચના સંવત્ ૧૩૬૧માં પૂર્ણ થયેલી છે અને ચતુર્વિશશિત-પ્રબન્ધની રચના સત્ ૧૪૦૫માં પૂર્ણ થયેલી છે. પરંતુ શ્રી પ્રભાચન્દ્રસૂરિ જેવા એક માહેશ પ્રબન્ધ-નિર્માતાના ધ્યાનમાં આ કથા નહિ આવી હોય, તેમ માનવાને કશું કારણ નથી, કારણ કે તે એમની પૂર્વે બહુ બહુ તો પચાશપાણાસા વર્ષ અગાઉં જ રચાયેલી હશે. એટલે પ્રસિદ્ધ થયેલા સાહિત્ય પૈકી પ્રભાવક–ચરિત્ર, પ્રબન્ધ-ચિન્તામણી અને ચતુર્વિ શતિ—પ્રબન્ધ એ શ્રી પાદલિપ્તસુરિની વનકથાના મુખ્ય આધાર છે.
આ ત્રણ પ્રબન્ધોમાં ચતુવિ શતિ-પ્રન્થની રચના મોટા ભાગે પ્રભાવક ચરિત્ર અને પ્રબન્ધ-ચિન્તામણિ પરથી થયેલી છે. તે સબંધી . હીરાલાલ રસિકદાસ કાપડીઆ તેના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં જણાવે છે કે અહીં આપેલા પ્રબન્ધામાંથી કેટલાક પ્રભાવકચરિત્રમાં પણ નજરે પડે છે. જેમકે (૧) આયનન્દ્વિ પ્રબન્ધ, (૨) પાદલિપ્તસૂરિ-પ્રાન્ધ, (૩) વૃદ્ધવાદિ-પ્રન્ધ, (૪) મલ્લવાસિરિ–પ્રબન્ધ, (૫) હરિભદ્રસુરિ–પ્રબન્ધ, (૬) બપ્પભટ્ટિયરિ પ્રબન્ધ અને (૭) હેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રસુરિ- પ્રાધ, પ્રબન્ધકાશ ( ચતુવિ શતિ પ્રબન્ધનું બીજું નામ )ના રચનારા સામે પ્રાઘ્ધચિન્તામણી નામના ગ્રંથ હતો, એ હકીકત આ ગ્રંથના એક વિભાગરૂપ શ્રી હેમચન્દ્રસૂરિજી અન્ધ (પૃ. ૯૮) ઉપરથી તરી આવે છે.
આ ઉપરથી એમ અનુમાન કરાય છે કે (૧) વરાહમિહિર. (૨) વૃદ્ધવાદી, (૩) મલ્લવાદી, (૪) સાતવાહન, (શાલિવાહન), (૫) વિક્રમાદિત્ય, (૬) નાગાર્જુન, (૭) આભડ અને (૮) વસ્તુપાલને લગતા પ્રબન્ધા રચવામાં પણ રાજશેખરસરિએ પ્રશ્ન—ચિન્તામણિના ઉપયાગ કર્યો હોવા જોઇએ. આ હકીકત ધ્યાનમાં લેતાં એ કલિત થાય છે કે ૨૪ પ્રબન્ધામાંથી ઉપર્યુક્ત સાત અને આ આઠ એમ કુલે પોંદર પ્રબન્ધા તે એક યા બીજા ગ્રન્થને આધારે રચાયેલા છે.' આ સયાગામાં ચતુવિ શતિ-પ્રન્ધમાં પ્રભાવક–ચરિત્ર અને પ્રબન્ધ-ચિન્તામણિ કરતાં વધારે વિગતો ન હોય તે સમજી શકાય તેવુ છે.
પ્રાધ–ચિન્તામણિમાં શ્રી પાદલિપ્તસૂરિની જે જીવનકથા આપવામાં આવી છે, તે પ્રમાણમાં ટ્રક અને ગૌણ પ્રબન્ધ તરીકે આપવામાં આવી છે, જ્યારે પ્રભાવચરિત્રકારે તેને ખાસ અન્ય રચેલા છે અને માહિતીમાં તે પ્રશ્ન ધ-ચિન્તામણિ કરતાં ચડિયાત છે; એટલે શ્રીપાદલિપ્તસૂરિની જીવનકથાના ખાસ આધાર પ્રભાવક— ચરિત્ર છે, એમ કહેવુ જરા પણ અનુચિત નથી.
પ્રભાવક–ચરિત્રની રચના શ્રી પાદલિપ્તરિના સ્વગમન પછી લાંબા કાળે એટલે આછામાં ઓછા એક હજાર વર્ષ પછી થયેલી છે અને તેમાંની હકીકતા જુદા જુદા ગ્રયા ઉપરાંત ગુરુ-સ ંપ્રદાય કે વૃદ્ધુ–સંપ્રદાયમાં ચાલી આવેલી કયાએ પરથી લેવામાં આવેલી છે. પ્રબન્ધ-ચિન્તામણિથી ગણી લેવા ' ચાવેલું
એ (બધા વૃત્તાન્ત
ચાવવાથી શું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
અમારું આ મંતવ્ય કલ્પનાના પરિપાકરૂપ નથી, પણ આચાય પ્રભાચ પાતે જ જણાવેલી હકીકતના આધારે રચાયેલુ છે, જે તેમણે પ્રભાવક ચરિત્રની પ્રાસ્તિના ૧૭મા પધમાં નિર્દિષ્ટ કરેલી નીચેની પંક્તિ પરથી જાણી શકાશે. આ ભિન્ન ભિન્ન પ્રશ્ન છે જિજ્ઞાસુઓને એક ઠેકાણે મળવા મુશ્કેલ હતા, તેથી જાણવા નિમિત્તે શ્રી વજીસ્વામી અને તે પછીના ધુર્ધર આચાર્યનાં વૃત્તાન્ત તે તે ગ્રન્થામાંથી અને શાસ્ત્રના જાણ્ આચાર્યોના મુખેથી સાંભળીને આચાર્ય પ્રભાચન્દ્રે તે બધાને આ સંગ્રહ કર્યો.’
6
શ્રી મેસ્તુગાચાયે પણ પ્રાન્ત્રચિતામણીની પ્રશસ્તિમાં તે જ ઉલ્લેખ કરેલા છે. તે જણાવે છે કે- યદ્યપિ મારી બુદ્ધિ અલ્પ હતી, તે! પણ મેં ગુરુમુખથી જેવી રીતે પ્રબન્ધે સાંભળ્યા છે, તેવી રાતે પ્રયત્નપૂર્વક સંગ્રહ કરીને આ ગ્રંથ રચ્યા છે; માટે મોટી બુદ્ધિવાળા ગુણગ્રાહી પંડિતાએ મસરને લાગ કરીને આ ગ્રંથની ઉન્નતિ કરવી,’
આ રીતે પ્રાન્ત્રકારોએ રજૂ કરેલી હકીકતો પૂરા પ્રામાણિક આરયાળી હોવા છતાં તેમાં કાલાંતર-દેષ આવી ગયેા હોય કે દંતકથાઓને કેટલાક ભાગ ભળી ગયા હોય તે બનવાજોગ છે. તાત્પય કે-શ્રીપાદલિપ્તસુરિની વાસ્તવિક જીવનકથા જાણવા માટે પ્રશ્નધમાં રજૂ થયેલી હકીકતાનું પૃથક્કરણ તથા પર્યાલાચન જરૂરી અને છે.
આ દૃષ્ટિબિંદુ લક્ષ્યમાં રાખીને અમે પાદલિપ્તાચાર્ય પ્રબન્ધનુ પુનઃસકલન કર્યાં છે અને તે પર નોંધ તથા જરૂરી ટિપ્પા આપેલાં છે. આશા છે કે શ્રીપાદલિપ્તસૂરિની ધ્વનકથા જાણવા માટે તે સહાયભૂત થશે.
ધીરજલાલ ટા. શાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
જીવનકથા*
ગૃહસ્થ જીવન
સરયું અને ગંગાનદીના જળનું સેવન કરનારા મનુષ્યોથી યુક્ત, વિસ્વત સુખથી ભરેલી અને ભૂમિતલ ઉપર સ્વર્ગલક ઉતરી આવ્યું હોય તેવી કેશલા નામે એક વિશાળ નગરી હતી. ત્યાં હસ્તી અને અશ્વોની સેનાથી શત્રુઓને પરાસ્ત કરનાર તથા નીતિ અને પરાક્રમના સમુદ્રરૂપ વિજથબ્રહ્મ નામને રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં ગુણેના સ્થાનકરૂપ, પરમધનિક, વિચક્ષણ, દાનપરાયણ અને યશવી એ ફુલ્લ નામને એક જન એ વસતિ હતા. તેને રૂપ, શીલ અને સત્યના ભંડાર સમી પડિમા-પ્રતિમા નામની પત્ની હતી. પ્રતિભા પતિને અતિવલ્લભ હતી પણ તેને સંતાન ન હતું. આથી તેણે હસ્તરેખાઓ જોવરાવી, લમરાશિના મહામંત્ર કરાવ્યા, વંધ્યાને સંતાન થાય તેવાં અનેક ઔષધોને ઉપયોગ કર્યો અને ઘણું ઘણું માન્યતાઓ કરીને ક્ષેત્રદેવતા અને પાદરદેવતાને આરાધ્યા,
ક પ્રભાવચરિત્ર, પ્રબંધચિંતામણિ અને ચતુવિકતિ-પ્રબંધમાં જણાવેલી હકીકતને સંકલિત કરીને આ જીવનકથા તૈયાર કરેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
:૧૦:
જીવનકથા
પણ તેની એ બધી ક્રિયાઓ નિષ્ફળ ગઈ. વળી તેણે લૌકિક શાસ્ત્રો
માં કહ્યા મુજબ તીર્થસ્નાનના પ્રયોગ પણ કર્યા છતાં તેને મને રથ સિધ્ધ ન થયું. એટલે તેણે પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચૈત્યમાં રહેલી વૈરેટયા નામની શાસનદેવતાને આશ્રય લીધે.
પ્રતિમાએ કર, કસ્તૂરી વગેરે ભોગ-સામગ્રીથી વિરાટયાની પૂજા તથા ઉપવાસની તપશ્ચર્યાપૂર્વક એકાગ્ર મન રાખીને અઠ્ઠાઈ મહેત્સવ શરૂ કર્યો. ત્યારે આઠમે ક્વિસે તે દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે “હે ભદ્ર! વર માગ.” એટલે તેણે કુલદીપક પુત્રની યાચના કરી. તે વખતે દેવીએ તેને જણાવ્યું કે “હે વત્સ ! જે તને પુત્રની જ ઈચ્છા હોય તે પૂર્વે નમિ-વિનમિ નામના વિદ્યાધરેના વંશમાં મૃતસાગરના પાસ્યામી એવા કાલક નામે સૂરિ થઈ ગયા, તેમને વિધાધર નામે ગચ્છ છે, તેમાં ખેલાદિક લબ્ધિસંપન્ન અને ત્રિભુવનને પૂજનીય એવા આર્ય નાગહસ્તિસૂરિ વિદ્યમાન છે, તેમના ચરણેદકનું પાન કર.'
આવા પ્રત્યુત્તરથી પ્રસન્ન થયેલી પ્રતિમા પ્રભાતને પહેર થતાં જ તે નગરમાં બિરાજતા આચાર્ય આર્યનાગહસ્તિના વસતિ–સ્થાને ગઈ. હવે બનવાજોગ કે તે જ વખતે એ આચાર્યના એક શિષ્ય તેને સામા મળ્યા કે જેના હાથમાં ગુરુના ચરણદકનું પાત્ર હતું. આ જોઈને પ્રતિમાએ તેમને પૂછ્યું કે “ હે તપોધન ! આ શું છે ?” શિષ્ય કહ્યું કે “ગુરુનું ચરણોદક.” એટલે પ્રતિમાને પ્રાર્થના કરીને તેની પાસેથી એ ચરણદક પ્રાપ્ત કર્યું અને તેનું અતિ હર્ષભેર અટલ શ્રદ્ધાપૂર્વક પાન કર્યું. પછી તેણે આચાર્યની સમીપે જઈને તેમને ભક્તિભાવથી વન્દન કર્યું.
આચાર્ય મહાજ્ઞાની અને નિમિત્તના જાણકાર હતા, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ જીવન
: ૧૧ :
કાંઈક હસીને બોલ્યા કે “હે ભદ્રે ! તેં અમારાથી દશ હાથ ઘર ઊભા રહીને જળપાન કર્યું છે, તેથી તારે પુત્ર પણ શ એજનના અંતરે જ વૃદ્ધિ પામશે અને પ્રભાવના સ્થાનરૂપ તે પુત્ર યમુના નદીના તીરે મથુરા નગરીમાં રહેશે, તેમજ તેને બીજા પણ મહા તેજસ્વી નવ પુત્ર થશે.”
તે વખતે ચંપકલ્પષના રસપાનથી ઉન્મત્ત થયેલા ભ્રમરના ધ્વનિ જેવી કોમલ વાણુથી પ્રતિમાએ કહ્યું કે “હે ભગવન ! જે એમ જ હોય તો પ્રથમ પુત્ર મેં તમને અર્પણ કર્યો. તે ભલે આપની સેવામાં રહીને જિંદગી, ગાળે, કારણ કે તે દૂર રહે તેથી મને શું લાભ ?”
આચાર્યે કહ્યું: “હે ભદ્રે ! તારે તે પુત્ર શ્રીસંઘ તથા પૃથ્વીને ઉદ્ધાર કરવામાં વરાહરૂપ અને બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન થશે.” * આચાર્યનું આવું વચન સાંભળીને પ્રતિમા સંતુષ્ટ થઈ અને શકુનની ગાંઠ બાંધીને ઘેર આવી. અહીં તેણે પિતાના પતિને બધી હકીક્તથી વાકેફ કર્યો, એટલે તે પણ ઘણે સંતોષ પામ્યા.
આ બનાવ પછી એક રાત્રિએ પ્રતિમાને નાગેન્દ્રનું સ્વમ આવ્યું અને તેણે ગર્ભ ધારણ કર્યો. પછી ઉચિત નિયમનું પાલન કરતાં તે ગર્ભ ક્રમશઃ વૃદ્ધિ પામે અને પ્રતિમાના મનેર પણ ક્રમશઃ વૃધ્ધિ પામ્યા.
દિવસે પૂર્ણ થતાં પ્રતિમાએ એક સુલક્ષણા પુત્રને જન્મ આપે કે જે રૂપમાં કામદેવ કરતાં પણ અધિક અને તેજમાં સૂર્ય સમાન હતા.
મંગલ–ઉત્સવનો પ્રસાર થયો. ફુલ્લ એઝીએ છૂટા હાથે મરીબોને દાન કર્યું. પછી યોગ્ય સમયે પ્રતિમાઓ વરેટયાની પૂજા કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
It ૧૨ :
જીવનકથા.
તે પુત્રને તેના ચરણે ધર્યો અને તપશ્ચાતું તેને આચાર્યના ચરણે મારીને તેમને અર્પણ કર્યો. ત્યારે આચાર્યે કહ્યું કે “આ બાળક અમારે થઈને વૃદ્ધિ પામો.” અર્થાત “આ બાળકને તમે હાલ પાછે લઈ જાઓ અને અમારી વતી ઉછેરીને મોટે કરે.”
પ્રતિમા તે બાળકને અતિવાત્સલ્યથી તેમજ ગુરુના ગીરવથી ઉછેરવા લાગી. તેનું નામ નાગેન્દ્રના સ્વમ પરથી નાગેન્દ્ર પાડવામાં આવ્યું. પછી તે આઠ વર્ષને થયો, ત્યારે આચાર્યો આવીને તેને પિતાની પાસે લીધે.
, : ૨ :
દીક્ષા અને આચાર્યપદ
આચાર્ય મહારાજને સંગમસિંહ નામે એક ગુસભાઈ હતા. તમને ભવિષ્યને માટે શુભકારી એ દીક્ષાને આદેશ આપવામાં આવ્યું, એટલે તેમણે શુભ લગ્ન અને મંગલ મુદ્દઓં નાગેન્દ્રને દીક્ષા આપી. પછી તે ગચ્છના મંડનરૂપ એવા મનગણને તે બાલસાધુની અષા, તથા અધ્યાપનનું કામ સોંપવામાં આવ્યું.
છેવિદ્યાગુરુના હાથ નીચે અભ્યાસ કરતા નાબેન્કમુનિ પિતાની અપૂર્વ ધારણાગતિથી એક જ વર્ષમાં વ્યાકરણ, સાહિત્ય અને ન્યાયશાસ્ત્રમાં પ્રવીણ થયા, તેમજ ઉત્તમ ગુણો વડે બધાને આર્ય પમાપ્તા અધિક અધિક શોભવા લાગ્યા.
એક વાર ગુરુ મહારાજે તેમને પાણી વહેરવા મોકલ્યા, એટલે rખાનું ઓસામણ વિધિપૂર્વક ગ્રહન કરીને ઉપાશ્રયે પાછા આવ્યા અને ઇરિવહી-પૂર્વક આલોચના લેતાં નીચેની ગાથા બોલ્યા :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
રીક્ષા અને આચાર્યપદ
: ૧૩ :
. જો
sષની
આ
" अबंत-वच्छीए अपुफिय-पुष्फदंतपंतीए ।
नवसालिकंजियं नववळूह कुइपण मे दिन॥"
રાતા” વસ્ત્રવાળી, પુષ્પની કળીઓ જેવા દાંતની પંક્તિવાળી, એવી નવવધૂએ નવી ડાંગરના ચેખાનું ઓસામણ મને કૂક વડે આપ્યું.' જ આવી શૃંગારગર્ભિત ગાથા સાંભળીને ગુરુએ કહ્યું કે તું જસ્ટિક છે, અર્થાત્ રાગરૂપ અગ્નિ વડે પ્રદીપ્ત થયેલો છે.”
ત્યારે તેમણે ગુરુને કહ્યું કે “હે ભગવન! તેમાં એક કાને ઉમેરી આપવાની કૃપા કરે. એટલે કે મને ચિત્ત ન કહેતાં
ત્તિ કહે. જિ અર્થ પાદલિપ્ત થાય છે અને પાદલિપ્ત એટલે પગે લેપ કરીને આકાશમાં ઊડનાર. તાત્પર્ય કે આ શક્તા સૂચન વડે નાગેન્દ્ર ગુરુની આગળ આકાશગામિની વિધાવાળો થાઉં એ આશીર્વાદ માગે.
નાગેન્દમુનિના આવા પ્રજ્ઞાતિશયથી ગુરુમહારાજ ભારે સંતુષ્ટ થયા અને બોલ્યા કે “તથાસ્તુ. ત્યારબાદ ગુરુએ તેમને પાદપવિધા આપી કે જેના લીધે તેઓ આકાશમાં ઉડવાને શક્તિમાન થયા. આ વખતથી તેઓ પાદલિપ્ત નામે ઓળખાવા લાગ્યા.
દશમે વર્ષ, ભારે ગૌરવપૂર્વક, ગુરુએ તેમને તેજસ્વી પુના કષપદ (કસોટી) સમાન એવા પિતાના પદ (પદ) પર સ્થાપન કર્યા, એટલે કે તેમને આચાર્યપદ આપીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા અને તેઓ આચાર્ય પાદલિપ્ત કે પાદલિપ્તસૂરિ તરીકે ઓળખાવા લાગ્યા.
મથુરા અને પાટલિપુત્રમાં . એકદા ગુરુ મહારાજે શાસનની પ્રભાવના માટે તથા સંધના ઉપકાર નિમિત્તે તેમને મથુરાનગરીએ મેકલ્યા. ત્યાં કેટલાક દિવસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
: ૧૪:
જીવનકથા
રહીને તેઓ પાટિલપુત્ર ગયા કે જ્યાં ચંડના દુશ્મન મુંડને ખંડિત કરનાર મરુંડ નામને રાજા રાજ્ય કરતો હતો.
મસંડ રાજાના દરબારમાં અનેક પંડિત રાજાને પગાર ખાતા હતા. તેમણે સાંભળ્યું કે પાદલિપ્ત નામે જેનોના 'બાલ આચાર્ય નગરના સીમાડે આવીને ઉતર્યા છે અને તેઓ ઘણું વિધાન છે. તેથી પરીક્ષા કરવા માટે તેમણે મુસંડ રાજાની સંમતિથી થીણા વીથી ભરેલી એક સેનાની વાટકી તેમની પાસે મેકલી. શ્રી પાદલિપ્તસૂરિએ તેમાં બાવળની એક મોટી શૂળ ઊભી ખસી દીધી અને તે પાછી મોકલી. આથી રાજા અને પંડિત સમજી ગયા કે તેઓ જરૂર વિદ્વાન હોવા જોઈએ. પછી પંડિતની સલાહથી રાજાએ તેમને ગાજતેવાજતે નગર–પ્રવેશ કરાવ્યું.
ઉપાશ્રયે પહોંચ્યા પછી રાજાએ ચૂળ ઘાલીને વાટકી પાછી મોકલવાનું કારણ પૂછ્યું, એટલે પાદલિપ્તસૂરિએ જણાવ્યું કે “ હે રાજન ! સોનાની વાટકીમાં થીણું ઘી ભરીને અમારી પાસે મેકલવામાં તારે હેતુ એ હતું કે આ નગર પંડિતેથી પૂરેપુરું ભરેલું છે, માટે વિચારીને પ્રવેશ કરશે. તેના પ્રત્યુત્તરમાં અમે તને એમ કહેવકાવ્યું કે જેમ ઘીની વાટકીમાં ચૂળ સોંસરી નીકળી જાય છે, તેમ હું પણ પંડિતેના અંત:કરણમાં સોંસરે નીકળી જઈશ.” રાજા મર્ડને તેમના આ ખુલાસાથી ઘણે સંતોષ થશે.
એક વખત કોઈ પુરુષે મુસંડરાયને એક આશ્ચર્યકારી દડો ભેટ . કર્યો. આ દડો ગોળાકાર ગુંથેલો હતો અને તેને છેડે કયાં છે, તે શોધવું મુશ્કેલ હતું. આથી રાજાએ તે દડે પાદલિપ્તગુરુ આગળ મોકલ્યા અને કહેવડાવ્યું કે “આને છેડે શોધી આપજે.' ગુરુએ તેને મીણથી મેળવેલ જોઈને ગરમ પાણીમાં રગડશે કે તેને છુપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
મથુરા અને પાટલિપુત્રમાં
: ૧૫ ઃ
ગેલા છેડા મળી આવ્યા. પછી તે ડાને ઉક્લીને રાજાની પાસે મોકલી આપ્યા. આથી રાજાને તેમની અપ્રતિમ બુદ્ધિ માટે ` માન પેદા થયું.
એક બીજા પ્રસ ંગે મુરુડરાયે ગંગાનદીના કિનારે ઉગેલા વૃક્ષની એક લાકડી ખતે બાજુ બરાબર ધસાવી, સમાન કરીને, તેનુ મૂળ અને અગ્રભાગ જાણુવાને માટે ગુરુ આગળ મેાકલી, એટલે ગુરુએ તેને પાણીમાં નાખી. તે વખતે મૂળવાળા ભાગ પાણીમાં ડૂખ્યા અને અગ્રભાગ તરત રહ્યો. આ રીતે તેનું મૂળ અને અગ્રભાગ જાણીને તે લાકડી રાજાને પાછી માકલી.
વળી જેના સાંધા જાણવામાં ન આવે તેવી એક ડાબલી રાજાએ ગુરુ આગળ મોકલી અને તેને ખેાલી આપવા જણાવ્યું, ત્યારે ગુરુએ તેને ગરમ પાણીમાં નાખીને તેના સાંધા શોધી કાઢયા અને તે ડાબલી ઊધાડીને રાજા આગળ પાછી મોકલી.
"
એકદા રાજાને મસ્તકમાં વેદના ઉત્પન્ન થઇ. તે મંત્ર, તંત્ર અને ઔષધના અનેકવિધ યેાગો કરવા છતાં મટી નહિ. આખરે તેણે પ્રધાન પુરુષોને પાદલિપ્તગુરુ આગળ મેક્લ્યા. તેમણે કહ્યું હે ભગવન્ ! રાજાધિરાજની મસ્તકની વેના દુર કરે અને તેમ કરીને કીતિ અને ધર્મના સંચય કરો.' એટલે ગુરુએ રાજકુળમાં જઇને મંત્ર ખેલતાં ઢીંચણુ પર તની આંગળી ત્રણ વાર ફેવી કે રાજાની મસ્તક-વેના શાંત થઇ ગઇ, તેથી આજે પણ કહેવાય છે કે-
'
जह जह परसिणि जाणुयंमि पालित्तउं भ्रमाडे । तह तह सिसिरवियणा पणस्सइ मुरंडरायस्स ॥
“.જેમ જેમ પાદલિપ્તઢીંચણુ પર ટચલી આંગળી ફેરવતા જાય છે, તેમ તેમ મુરુડરાયની શિવેા દૂર થતી જાય છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
: ૧૬ :
જીવનક્યા
આ બનાવથી રાજા અત્યંત રાજી થયા, ઉત્સવેા મંડાયા અને શ્રી પાદલિપ્તસૂરિની પ્રીતિ વડે ભૂલક, ભૂવર્લોક આદિ સાતે ભુવને પવિત્ર થયાં.
એક વખત ગુરુ પાસે એકાંતમાં બેઠેલા રાજાએ પ્રશ્ન કર્યાં કે હે ભગવન્ ! અમારા સેવા તે પગાર ખાઇને પોતાનું કર્તાવ્ય મજાવે છે, પણ માત્ર ભિક્ષાવૃત્તિના આધારે રહેલા એવા તમારા શિષ્યા તમારું કન્ય શી રીતે બજાવે છે ?'
ગુરુએ કહ્યું: હે રાજન ! કઈં પણ આપ્યા વિના માત્ર ઉભયલાકના હિતની ઈચ્છાથી એ શિષ્યા અમારાં કાર્યો ખાવવાને સદા તત્પર રહે છે.'
રાજાએ કહ્યું:
'
6
આ વાત મારા માનવામાં આવતી નથી.' ત્યારે ગુરુએ કહ્યું કે ‘ તમારા જે સેવક વધારેમાં વધારે વધાદાર હોય તેને ખેલાવા અને કહે કે ' ગગા પૂર્વ તરફ વહે છે કે પશ્ચિમ તર ?' એ જોઈ આવે. એટલે રાજાએ એક સેવકને ખાલાવ્યા અને ગગા જોવાને માકલ્યા. સેવક મનમાં વિચાર ઘેલા થયા છે, તેથી આવુ કામ બતાવે છે. મુખે વહે છે, તેની તપાસ કરાવવાનું પ્રત્યેાજન ખાલવૃદ્ધ સહુ કોઇ જાણે છે કે ગ ંગા પૂર્વ તરફ વહે છે.' એટલે તે જુગાર રમવા ચાલ્યા ગયા અને ચાર-પાંચ ધડી વ્યતીત થયા પછી પાછે. આમીને કહેવા લાગ્યો કે ગંગા પૂર્વ તરફ વહે છે.' એવામાં ગુપ્તચરાએ આવીને જે કંઈ બન્યું હતું, તેનાથી રાજાને વાકેફ કર્યાં.
કરવા લાગ્યા કે રાજા નહિ તે ગ ંગા કા શું ? એ વાત તે આ
6
પછી ગુરુએ પોતાના એક નવદીક્ષિત શિષ્યને ખેલાવ્યા, એટલે તે અત્યંત વિનયપૂર્વક ગુરુની સમક્ષ આવ્યા અને સંત્રણ જમીન
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
પપુરા અને પાટલિપુરમાં
: ૧૭ : પર સ્થાપતાં મુખ આગળ સુભતી રાખીને કહેવા લાગ્યા કે બહે ભગવન્! આપના આદેશને ઈચ્છું છું.'
ગુરુએ કહ્યું: “હે વત્સ! ગંગા કઈ તરફ વહે છે, તેનો નિર્ણય કરીને કહે.'
એ પ્રમાણે ગુરુને આદેશ મળતાં તે ઉપાશ્રય બહાર નીકળ્યો અને ગુરુને પ્રશ્ન અનુચિત છે, તેમ જાણવા છતાં તેણે બાળ, વૃદ્ધ અને સ્ત્રીઓને એ બાબતને ખુલાસો પૂછ્યું અને છેવટે મધ્યમ વયના એક પ્રવીણ પુરુષને પ્રશ્ન કર્યો કે “હે ભદ્ર! ગંગા કઈ દિશા ભણી વહે છે?” ત્યારે તે પુરુષે જવાબ આપે કે “પૂર્વાભિમુખ વહે છે. એ પ્રમાણે બે ત્રણ વાર પૂછવા છતાં એકજ જવાબ મળે, તે પણું વધારે ખાતરી કરવા તે નવદીક્ષિત શિષ્ય ગંગાના પ્રવાહ આગળ ગયો અને પિતાના હાથમાં રહેલે દંડ પાણીના પ્રવાહમાં મૂકો, તે વખતે દંડ પૂર્વ તરફ તણાયે. આથી તેને પૂરેપૂરી ખાતરી થઈ કે ગંગા પૂર્વાભિમુખ વહે છે. પછી તેણે ઉપાશ્રયમાં આવી ઈરિયાવહી પૂર્વક પિતાના ગમનાગમનાદિ દોષની આલોચના કરીને ગુરુને જણાવ્યું કે “ગંગા પૂર્વાભિમુખ વહે છે. આ બધે વૃત્તાંત ચરપુરુષે દારા રાજના જાણવામાં આવ્યું, એટલે તેણે કહ્યું કે “ખરેખર, રાજકુવી કરતાં ગુરુકુળમાં વધારે વિનય રહે છે. તે ઉપરથી કહેવાય છે કે– "निवपुच्छिएण भणिउ गुरुणा गंगा कुउमुही वहा । संपाइय वंसी सेो जह तह सव्वच्छ कायव्वं ॥"
“રાજાના પૂછવાથી ગુરુએ શિષ્યને પૂછ્યું કે ગંગા કઈ તરફના મુખે વહે છે, ત્યારે તેણે જેમ કર્યું તેમ સર્વત્ર કરાવું જોઇએ.
આ રીતે પાટલિપુત્રમાં જૈન શાસનની ભાવના કરીને શ્રી માલિત સૂરિ પાછા મથુરા આવ્યા અને ત્યાં રહેલા સુપાર્શ્વજિન તથા '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
: ૧૮ :
જીવનકથા
શ્રી પાર્શ્વનાથ પ્રભુને વંદન કરીને જૈન ધર્મની ઉન્નતિ કરવા લાગ્યા.
એક વખતે શરીરમાંના બાળપણના માહાત્મને જાણે વિસ્તારતા હેય તેમ વિશ્વવત્સલ બાળસૂરિ એકાંતમાં બાળકો સાથે રમવા લાગ્યા; તેવામાં તેમને વંદન કરવાની ભારે ઉત્કંઠા ધરાવનાર કેટલાક આવકો દેશાંતરથી ત્યાં આવ્યા અને શિષ્ય સમાન ભાસતા તે બાળગુરુને જ પૂછયું કે “ યુગ પ્રધાન શ્રી પાદલિપ્તસૂરિને ઉપાશ્રય કયાં છે ?”
ત્યારે તાત્કાલિક બુદ્ધિયુક્ત એવા પાદલિપ્ત ગુરુએ તેમને દૂરથી આવેલા જોઈને ઉપાય બતાવ્યો અને પોતે વસ્ત્ર વિસ્તારોને, પિતાને આકાર ગેપવીને એક ઉજત આસન પર બેસી ગયા. એવામાં શ્રાવકો આવ્યા અને તેમણે અતિભક્તિથી ગુરુવંધ કર્યું. ત્યારે દક્ષપણાથી તેમણે બાલસરિને ઓળખીને વિચાર કર્યો કે
આ તે આપણે જેને રમત કરતા જોયા, તે જ છે.” શ્રી પાદલિપ્ત ગુરુએ તેમને વિધાવૃધ્ધ, મુતવૃધ્ધ અને વયોવૃધ્ધના જેવી ધર્મદેશના આપી અને છેવટે જણાવ્યું કે “ચિરકાલથી સાથે વસતા જનેએ બાળકોને બાલક્રીડા માટે અવકાશ આપ જોઈએ.” એટલે બધા શ્રાવકોના મનનું સારી રીતે સમાધાન થયું. . એક વાર કેટલાક વાદીઓ વાદ કરવાને માટે આવ્યા, ત્યારે ગુરુએ તેમના આવવાનું પ્રયોજન જ્ઞાન વડે જાણી લઈને ઉપાશ્રયનાં દ્વાર બંધ કરી દીધાં અને પોતે કપડું ઓઢીને સૂઈ રહ્યા. પછી વાદીઓએ ત્યાં આવતાં જોયું કે ઉપાશ્રયનાં દ્વાર બંધ છે અને આચાર્ય અંદર સૂઈ રહ્યા છે, એટલે તેમણે “ફક એવો અવાજ કર્યો. તાત્પર્ય કે–હવે ઊંધવાને સમય વ્યતીત થઈ ગયું છે, માટે * બેઠા થાઓ. આ સાંભળીને ગુરુએ “મા-ઉં એ બિલાડીના જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
': ૧૯ :
મથુરા અને પાટલિપુત્રમાં અવાજ કર્યો. મતલબ કે “તમે કુકડા થયા છે, તે હું બિલાડી જેવો તમારી સામે ઊભેલો છું.” પછી ગુરુએ દ્વાર ઉઘાડતાં તે વાદીઓ અંદર આવ્યા અને તેમની ભવ્યાકૃતિને વંદન કરતાં બોલ્યા કે અહો તમારી પ્રત્યુત્પન્ન પ્રતિભા ! બાલભારતી ચિરંજીવ !' ત્યાર બાદ વાર્તાલાપ થતાં તે વાદીઓએ ગુરુને જીતવાની ઈચ્છાથી એક દુર્ઘટ પ્રશ્ન પૂછ્યું કે
'पालितय कहल फुड, सयलं महिमंडलं भमतेण । दिह्रो सुओ व कत्थवि, चदणरससीयलो अग्गी ?॥'
હે પાદલિપ્તક ! સમગ્ર મહીમંડળમાં ફરતાં તમે અગ્નિને ચંબના રસ જે શીતળ કઈ સ્થળે સાંભળ્યો કે જે હેય તે અમને સ્પષ્ટ કહે.”
ગુરુએ તરત જ ઉત્તર આપે કે – "अयसामिउंग अभिदूमियस्स पुरिसस्स सुद्धहिययस्स । દર વહેતર હું ચંપારણીય માળ .”
અપકીર્તિના અભિયોગથી દુઃખી બનેલા અને શુધ્ધ હલ્યવાળા પુરુષને દુઃખ વહન કરતી વેળા અગ્નિ ચંદનના રસ જે શીતળ લાગે છે.” આ સાંભળી સંતોષ પામેલા વાદીઓએ તેમની સ્તુતિ કરી કે તમે સાક્ષાત બૃહસ્પતિ છે અને બ્રાહ્મી ધન્ય છે કે જે તમારા વહ્મકમલમાં વાસ કરે છે. પછી તેઓ સ્વસ્થાને ગયા.
શત્રુંજયની યાત્રા મથુરા અને તેની આસપાસના પ્રદેશોમાં લાંબા સમય વિચર્યા પછી શ્રી પાદલિપ્તગુરુએ મરૂભૂમિ તરફ વિહાર કર્યો અને ત્યાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
:૩૦ :
જીવનકથા
લાટદેશમાં વિચરતાં આંકારપુર નગરે પધાર્યા, જ્યાં ભીમરાનએ તેમનુ સુંદર સ્વાગત કર્યું. ત્યાંથી ગ્રાનાનુગ્રામ વિચરતા તેઓ સૌરાષ્ટ્રમાં દ્દાખલ થયા અને ત્યાં આવેલા તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા કરીને પરમ પ્રમદ પામ્યા,
:4:
વિવિધ વિદ્યાઓની પ્રાપ્તિ
પછી અશાસનના મહિમા . વધારતા શ્રી પાદલિપ્ત ગુરુ દક્ષિણુદેશમાં વિચરવા લાગ્યા અને અનુક્રમે માનખેટપુર પધાર્યા કે જે તે સમયનુ એક પ્રસિધ્ધ નગર હતું. ત્યાં રાજા કૃષ્ણરાય સાહિત્યપ્રેમી તથા ગુણાનુરાગી હતા; એટલે ગુરુની અદ્દભુત શક્તિઓના પ્રશ ંસક બન્યો અને નિર ંતર તેમના ચરણકમળની સેવા કરવા લાગ્યા.
એવામાં પ્રાથ્રુપુરથી વિહાર કરીને શ્રી દેવસૂરિ ત્યાં આવ્યા કે જે યાનિામૃત નામના શ્રુતતત્ત્વના જ્ઞાતા હતા. એક વિસ પ્રસંગોપાત્ત તેમણે પાતાના શિષ્યાની આગળ મત્સ્યાત્પત્તિની વ્યા ખ્યા કહી બતાવી કે જે એક મચ્છીમારે ભીંતને આંતરે રહીને બરાબર સાંભળી લીધી. પછી દુષ્કાલ પડતાં મત્સ્યાની ઉત્પત્તિ બંધ થઈ એટલે તે મચ્છીમારે પૂર્વે સાંભળેલ શ્રુતપ્રયાગથી ઘણા મત્સ્યા બનાવીને પોતાને તથા બંધુ્રવર્ગને નિર્વાહ કર્યો. આમ આચાર્યના ઉપકારથી ાયેલ તે મચ્છીમાર એકવાર તેમની આગળ આવીને નમસ્કારપૂર્વક કહેવા લાગ્યા કે હે પ્રમા ! તમે કહેલ યાગથી મે મત્સ્યા બનાવ્યા અને તે ખાઈને દુકાલ દરમિયાન અમારા નિર્વાહ ચલાવ્યેા.’
મીમાના આવા શબ્દો સાંભળીને અધ્યાય શ્ચાત્તાપ કરવા વાગ્યા કે અહા ! આ મેં શુ કર્યું? હિ ંસાના ઉપદેશથી મેં પાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
વિવિધ વિદ્યાઓની પ્રાપ્તિ
: ૨૧ :
ઉપાર્જન કર્યું ! આ માછીમાર હવે જીવતાં સુધી જીવવા ભારે પાપ ઉપાર્જન કરશે, માટે હવે કોઈ એ ઉપાય કરું કે જેથી એ પોતે પાપ કરવાનું તજી દે. પછી તેમણે એ મચછીમારને કહ્યું કે “હે ભદ્ર! તેં જે પ્રયોગ જાણે તે કંઈ નથી. બીજે રત્ન પ્રયોગ છે, તે સાંભળ કે જેથી તારું દારિદ્રય દૂર થાય, પણ એ પ્રયોગ ત્યારે જ સિદ્ધ થાય છે કે જ્યારે જીવવધ અને માંસભક્ષણનો ત્યાગ કરવામાં આવે.”
ત્યારે માછીમાર બોલ્યો કે “ જીવવાથી પાપ થાય છે, એ હું પણ સારી રીતે જાણું છું, પણ તે વિના કુટુંબનો નિર્વાહ અને નથી તેથી શું કરું ? હે નાથ ! હવે આપ કહે તેમ રત્નપ્રામા થી મારું દારિદ્રઘ દૂર થતું હોય તે હવે પછી હું જીવવધ કે માંસભક્ષણ કરીશ નહિં. પછી આચાર્યો તેને રત્નનો પ્રયોગ બતાવ્યું એટલે તે મછીમારે જીવહિંસા કરવાનું તથા માંસભક્ષણ કરવાનું છેડી દીધું, અને રત્નયોગથી પુષ્કળ ધન પામતે ચકો સુખી થયો.
આ આચાર્યોના સંપર્કમાં રહેતા શ્રી પાદલિપ્તગુરુને પેનિપ્રાભૂતનું વિશદ જ્ઞાન પ્રાપ્ત થયું.
એક વાર શ્રમણસિંહ નામના આચાર્ય ત્યાં આવ્યા કે જેઓ નિમિત્તવિધામાં અતિ નિપુણ હતા. શ્રી પાર્વસિસ ગુરુએ તેમની પાસેથી નિમિત્ત વિદ્યાનું જ્ઞાન કરી લીધું અને પ્રમપ્રકાશ નામે એક ગ્રંથની રચના કરી કે જે અદ્યાપિ વિદ્વાનોની પ્રશંસા પામે છે.
અહીંચી લાદેશમાં વિચરતા પાદલિપ્તગુરુને ઉપાધ્યાય મળે મેળાપ થશે. તેઓ આર્યખપુરાચાર્યના શિષ્ય હતા અને સિધ્ધાભૂત વિધાના જાણકાર હતા. તેમણે જૈન શાસનની સુંદર સેવા બજાવી હતી. તે એ રીતે કે પાટલીપુત્રમાં દાહડ નામે રાજા હતા, જે જુદા જુદા દર્શનોના વ્યવહારનો લોપ કરીને પ્રમેંદ પામતું હતું. તેણે નગરમાં .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
: ૨૨ :
જીવનકથા
વસતા જૈન સંઘને હુકમ કર્યો કે “તમારે હમેશાં બ્રાહ્મણને નમસ્કાર કરવ, નહિ તે તમારે વધ કરવામાં આવશે. ”
આ આજ્ઞાથી જૈન મુનિઓ વિચાર કરવા લાગ્યા કે દેહનો ત્યાગ થાય, તેથી આપણને કંઈ દુઃખ થતું નથી, પણ શાસનની હીલનાથી આપણું હદય અત્યંત દૂભાય છે. તે વખતે ત્યાં રહેલા આચાર્યે કહ્યું કે “આર્ય ખપૂટાચાર્યના મહેન્દ્ર નામે મુખ્ય શિષ્ય સિધ્ધ પ્રાભૃત વિધાથી અલંકૃત છે, માટે શ્રી સંધ ભૃગુક્ષેત્રમાં બે ગીતાર્થ મુનિઓને મેકલી તેમને અહીં લઈ આવે. જે તેઓ અહીં આવશે તે આ બાબતનો પ્રતિકાર થઈ શકશે.'
શ્રી સંઘે તે પ્રમાણે કર્યું. એટલે આર્ય ખપૂટાચાર્યે ઉપાધ્યાય મહેન્દ્રને પાટલિપુત્ર જવાની આજ્ઞા કરી અને જતી વખતે કણેરની બે સેટીઓ મંત્રી આપી.
ઉપાધ્યાય મહેન્દ્ર પાટિલપુત્રમાં આવીને દાહડ રાજાને કહ્યું કે તમારી આજ્ઞા અમને પ્રમાણે છે, પરંતુ જ્યોતિષીઓએ એવું મુહૂર્ત જેવું જોઈએ કે-જે ભવિષ્યમાં સુખકારી નીવડે.' તેમનું આવું વચન સાંભળીને રાજા દાહડ મનમાં અભિમાન લાવીને વિચાર કરવા લાગ્યો કે “અહો ! આવા અપૂર્વ કાળમાં પણ મારી સત્તા કેવી ચાલે છે?”
પછી જ્યોતિષીઓએ પોતાની બુધ્ધિ અનુસાર મુહૂર્ત કાઢતાં ત્યાં બિરાજતા બધા સાધુઓ અને શ્રી સંધસમેત ઉપાધ્યાય મહેક સભામાં આવ્યા. તે વખતે સુશોભિત સિંહાસન ઉપર યાજ્ઞિકે, દીક્ષિત વેદપાધ્યાય, હમ કરનારાઓ, સંધ્યા અને પ્રભાતનું વ્રત કરનારાઓ,
સ્માત, ગોર વગેરે અનેક પ્રકારના બ્રાહ્મણે બેઠેલા જોવામાં આવ્યા એિટલે મહેન્દ્ર મુનિએ કહ્યું કે “હે રાજન્ ! આ કાળ અમને અપવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
વિવિધ વિદ્યાઓની પ્રાપ્તિ
: ૨૩ :
લાગે છે. અમે પ્રથમ પૂર્વ ભણી બેઠેલાઓને નમસ્કાર કરીએ કે પશ્ચિમ ભણું બેઠેલાઓને ?' એમ કહીને તેમણે પ્રથમ પ્રકારની કણેરની સોટી બ્રાહ્મણની સામે ધરી કે તેઓ નિષ્ટ બનીને જમીન પર પડી ગયા. આ દશ્ય જોતાં જ રાજાનું મુખ ઉતરી ગયું અને તે મહેન્દ્ર મુનિના ચરણે પડીને કહેવા લાગ્યું કે “હે મહાવિધાશાળી ! અમારું રક્ષણ કરે અને કૃપા કરીને અમારો આ એક અપરાધ ક્ષમા કરે, કારણ કે સંતપુરુષે વિનતિ-વત્સલ હોય છે. તમે આ બ્રાહ્મણોને વિતદાન આપે.'
એ સાંભળી મહેન્દ્ર મુનિએ કહ્યું “પિતાની શક્તિને નહિં જાણનાર હે રાજન ! તને આ મિથ્યા કદાગ્રહ કે લાગે ? જો કે આનંદ અને જ્ઞાનસ્વરૂપ શ્રી જિનેશ્વર દેવ મોક્ષપદને પામ્યા છે, તે પણ તેમના અધિષ્ઠાયક દેવે સદા જાગ્રત હોય છે. એક પંચમહાવ્રતધારી સાધુ ગૃહસ્થાશ્રમમાં રહેલા એવા સામાન્ય બ્રાહ્મણને ધી રીતે પ્રણામ કરે ? તેથી કોપાયમાન થયેલા દેએ આ શિક્ષા કરેલી છે, તેમાં મેં કંઈપણ પ્રકોપ કરેલ નથી, કારણ કે મારા જેવાનું ભૂષણ તે ક્ષમા જ છે.'
ત્યારે રાજાએ પુનઃ વધારે આગ્રહ કરીને કહ્યું કે હે ભગવન ! તમે જ મારા દેવ, ગુરુ, પિતા, માતા, અને શરણરૂપ છે. વિશેષ કહેવાથી શું ? હે જીના જીવનરૂપ! અમને જીવાડવાની કૃપા કરે.”
એટલે મહેન્દ્ર મુનિએ કહ્યું “હે ભૂપાલ! કુપિત થયેલા દેવોને હું શાંત કરીશ.” પછી તેઓ દેવ-દેવીઓને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે “હે વિધાદેવીઓ! હે યક્ષો અને યક્ષિણીઓ ! હું તમને કહું છું કે આ રાજાના અજ્ઞાનથી બ્રાહ્મણોએ જિનશાસનને જે અપરાધ કર્યો છે, તેને તમે ક્ષમા આપે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
: ૨૪ :
જીવના
મુનિએ જ્યારે આ પ્રમાણે કહ્યું, ત્યારે દિવ્યવાણું પ્રગટ થઈ કે એ બ્રાહણે દીક્ષા ગ્રહણ કરે તે જ મુક્ત થઈ શકે, અન્યથા નહીં. પછી પાણી છાંટતા તે બ્રાહ્મણની વાચા ઉપડી અને વ્રતની વાત. પૂછતાં તેમણે એ વચન અંગીકાર કર્યું, કારણ કે પિતાના જીવિતને કોણ નથી ઈચ્છતું ?” ત્યારે મહેન્દ્ર મુનિએ કણેરની બાજી રોટી ફેરવીને કહ્યું કે “ઉઠે,” એટલે બધા ઉડીને ઊભા થયા.
પછી રોમાંચિત થએલ શ્રીસંધ સાથે રાજાએ કરેલ મહત્સવપૂર્વક મહેન્દ્ર મુનિ ઉપાશ્રયે આવ્યા.
હવે તે બ્રાહ્મણ દીક્ષા લેવાને તત્પર થયા, ત્યારે મહેન્દ્ર મુનિએ કહ્યું કે “એ બધું આર્ય ખપૂટાચાર્ય કરશે.” તે સાંભળીને શ્રીસલે કહ્યું કે “તમે પિતે આવા પ્રભાવશાળી છે, ત્યારે તમારા ગુરુ કેવા હશે ?” એટલે મહેન્દ્ર મુનિએ જણાવ્યું કે તેમની આગળ હું કોણું માત્ર ? ”
પછી શ્રીસંઘે અનુમતિ આપતાં ઉપાધ્યાય મહેન્દ્ર તે બ્રાહ્મણોને લઇને તેમના ગુરુ આર્ય ખપૂટાચાર્ય પાસે આવ્યા, એટલે તેમણે દીક્ષા આપી. એ પ્રમાણે આર્ય ખપૂટાચાર્યે જિમ શાસનની પ્રભાવના કરી અને ઉપાધ્યાય મહેન્દ્ર અદ્દભુત પ્રસિધ્ધિ પામ્યા.
આ પરમ પ્રભાવક ઉપાધ્યાય પાસેથી શ્રી પાદલિસ ગુરુને સિધ્ધપ્રાભૃત વિધાની પ્રાપ્તિ થઈ
આમ અનેક વિધાથી અલંકૃત થએલા શ્રી પાદલિપ્ત ગુરુ જનતાને જૈન ધર્મને બેધ પમાડતાં પુનઃ ભાનખટપુર પધાર્યા અને. ત્યાં જ ચાતુર્માસ રહ્યા. અહીં તેમણે પાદલિપ્ત–પાલિત્તી નામની એક ગૂઢ ભાષા બનાવી છે જેમ મર્મ પંડિતજને પણ મહામુશ્કેલીથી પામવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
માએ પાટલિપુત્રમાં
: ૨૫. :
: ૬ :
પુનઃ પાટલિપુત્રમાં શ્રી પાદલિપ્તગુરુ ચાતુર્માસ દરમિયાન ધર્મ–ધ્યાનને અને ઠાઠ જમાવી રહ્યા છે, ત્યાં પાટલિપુત્રને સંઘે વિનંતિ કરી કે “અહીં પૂર્વે બ્રાહ્મણને બળાત્કારે દીક્ષા અપાઈ હતી, તે કારણે તથા જાતિવેરથી બ્રાહ્મણે સતામણું કરી રહ્યા છે, માટે પધાસ્વાની કૃપા કરે.' ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે “હું કાર્તિક પૂર્ણિમાના દિવસે, ત્યાં આવીશ.”
પછી માનખેટપુરમાં ચાતુર્માસ પૂરું કરીને દિવસના પૂર્વ ભાગમાં નીકળેલા ગુરુ આકાશમાર્ગે ઊડીને થોડા વખતમાં ભરૂચ આવ્યા અને શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં ઉતર્યા. તેમનું આ પ્રકારનું આગમન જાણુને શ્રીસંધ ત્યાં એક થયો અને તે નગરને રાજા પણ દર્શન કરવાને આવ્યું. આ વખતે ગુરુના ઉપદેશથી શ્રીસ ગરીબોને ઘણું દાન દીધું. પછી રાજાએ તેમને ભરુચમાં ભી જવાની વિનંતિ કરતાં ગુરુએ જણાવ્યું કે “અમોએ આપેલા વાયદા મુજબ અમારે દિવસના પાછલા પહોરે પાટલિપુત્ર પહોંચવું જોઈએ. વળી ત્યાંથી સમેતશિખર, અષ્ટાપદ અને શત્રુંજય-ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરવાની પણ ભાવના છે, તો હે ભૂપાલ ! હાલ તો તું જૈનધર્મ પર પ્રેમ રાખજે.” એમ કહીને તેઓ આકાશમાગે યથાસ્થાને ચાલ્યા ગયા.
- જ્યારે પાટલિપુત્રના બ્રાહ્મણે એ જાણ્યું કે શ્રી પાદલિપ્તસૂરિ માનખટપુસ્થી નીકળીને આકાશમાર્ગે એક જ દિવસમાં અહીં આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
જીવનકથા
પહોંચ્યા છે, ત્યારે તેઓ ભય પામીને શાંત થઈ ગયા અને તેમણે જેન સંધની સતામણી કરવાનું છોડી દીધું. શ્રી પાદલિપ્તસૂરિને સર્વત્ર જયજયકાર થયે.
: ૭:
નાગાર્જુનને વિદ્યાદાન વિવિધ તીર્થોની યાત્રા કરીને શ્રી પાદલિપ્ત ગુરુ સૌરાષ્ટ્રમાં આવ્યા અને અનુક્રમે ટંકાપુરી પધાર્યા. ત્યાં રસસિદ્ધિ જાણનારાઓમાં મુખ્ય એવો સિદ્ધનાગાર્જુન વસતે હતે. તેનું પૂર્વવૃત્તાંત આ પ્રમાણે છે;
ક્ષત્રિમાં મુગટ સમાન અને યુદ્ધકર્મમાં કુશલ એ સંગ્રામ નામે એક ક્ષત્રિય હતું. તેને સુવ્રતા નામે પત્ની હતી. તેણે સહસ્ત્રફણા ” શેષનાગના સ્વનથી સૂચિત થયેલા એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ નાગાર્જુન પાડવામાં આવ્યું. તે ત્રણ વરસને થયે ત્યારે બાળકો સાથે રમત કરતાં એક બાળસિંહને વિદારી તેમાંથી કંઈક ભક્ષણ કરતે તે પોતાને ઘેર આવ્યા, ત્યારે પિતાએ કહ્યું કે “હે વત્સ! આપણુ ક્ષત્રિયકુળમાં નાખવાના પ્રાણીનું ભક્ષણ કરવાની મનાઈ છે.” એવામાં ત્યાં એક સિદ્ધપુરુષ આવ્યા, તેમણે કહ્યું કે “હેનરોત્તમ! તું આ પુત્રના કર્મથી વિષાદ ન પામ. જેનું રહસ્ય પામવું અશકય છે, એવા સૂત્રના રહસ્યને એ જ્ઞાતા થશે.”
* પછી તેજ વડે સૂર્ય સમાન, ઉદ્યમી અને સાવધાન એ નાગાજુન બાલ્યવયમાં જ અદ્દભુત કળાવાળા વૃદ્ધ પુરુષને સંગ કરવા લાગ્યો અને જરા મેટો થયે કે પર્વત અને જંગલમાં જઈને વનસ્પતિઓને ઓળખવા લાગે. એમ કરતાં તે વનસ્પતિઓને ભારે હસ્યજ્ઞાતા થયે અને રસસિદ્ધિ કરનાર ઔષધિઓને સંગ્રહ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
વિઘાદાન
: ર૭ :
લાગ્યો. અનુક્રમે હરતાલનું સત્ત્વ, ગંધકનું ચૂર્ણ, અભ્રકને દ્રવ તથા પારાનું જારણ-મારણ જાણવામાં તે અસાધારણ નીવડ્યો અને સહસ્ત્રી, લક્ષ અને કોટિપુટ રસાયન બનાવવામાં નિપુણ નિવડ્યો.
આ નાગાર્જુને શ્રીપાદલિપ્તગુરુની ખ્યાતિ સાંભળી હતી અને એ પણ જાણ્યું હતું કે તેઓ કેટલાક પ્રકારની વિધિઓને પગ ઉપર લેપ કરીને તેના બળથી આકાશમાર્ગે ગમન કરતા હતા. આવા સમર્થ સિદ્ધ પુરુષનું પિતાના નગરમાં આગમન થયેલું જાણુને તે અત્યંત રાજી થયું અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારે આકાશગામિની શક્તિને લેપ મેળવી લે એવા નિર્ણય પર આવ્યો. પછી તેણે એક ઉત્તમ પાત્રમાં સિદ્ધરસ ભરીને પિતાના એક શિષ્યને તેમની આગળ મોકલ્યો.
એટલે ગુરુ બેલ્યા-“મને આપવા માટે આ સિદ્ધરસ મેકલ્ય છે? અહે! તેને મારા પ્રત્યે કેટલો બધે સ્નેહ!” પછી તેઓ જરા હસ્યા અને તે પાત્ર હાથમાં લઈને તેને સામી ભી તે અફાવ્યું એટલે તેના ટૂકડેટુકડા થઈ ગયા. આ જોઈને પાત્ર લઈ આવનારે નાગાજુનને શિષ્ય અતિ ખેદ પામે. ત્યારે ગુરુએ તેને કહ્યું કે “હે ભદ્ર! તું ખેદ ન પામ. તને શ્રાવક પાસેથી સારું ભજન અપાવીશ.” પછી તેને શ્રાવકો પાસેથી સારું ભોજન અપાવ્યું અને જ્યારે તે પાછે જવા લાગ્યો, ત્યારે ગુરુએ એક કાચનું પાત્ર મૂત્રથી ભરીને-તેનું મોટું બંધ કરીને–તેને આપ્યું અને જણાવ્યું કે “આ પાત્ર નાગાર્જુનને આપજે.”
નાગાર્જુનને શિષ્ય માર્ગમાં વિચાર કરવા લાગ્યું કે “મારે ગુરુ ખખર મૂર્ખ લાગે છે કે જે આની સાથે સ્નેહ કરવાને ઈચછે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
: ૨૮ :
જીવનકથા
છે !” પછી તેણે ઘેર પહોંચીને બધો વૃતાન્ત નાગાર્જુનને કહી સંભળાવ્યા અને પેલું પાત્ર હાથમાં મૂક્યું.
નાગાજુને અતિ ઉત્સુક્તાથી તે પાત્ર ખોલ્યું તે તેમાંથી મૂત્રની વાસ આવી; તેથી ખેદ પામીને તેણે એ પાત્રનો પત્થર પર, ઘા કર્યો અને તે ભાંગીને ભૂકો થઈ ગયું.
પછી ભેજન બનાવવા માટે દેવગે શિષ્ય ત્યાં જ અગ્નિ સળગાવ્ય, કારણ કે સિદ્ધપુરુષને પણ સુધા સહન કરવી દુર્લભ છે. એવામાં અગ્નિને યોગ થતાં પેલે પત્થર કે જેના પર મૂત્ર પડયું હતું. તે સુવર્ણ બની ગયું. આ જોઇને શિષ્ય ભારે આશ્ચર્ય પામે અને તેણે ગુરુને જણાવ્યું કે-“આ આચાર્ય પાસે અદ્ભુત સિદ્ધિ છે. કે જેના મૂત્રાદિને સંગ થતાં પત્થર પણ સુવર્ણરૂપ થાય છે.'
એ પ્રમાણે સાંભળતાં સિદ્ધ નાગાર્જુન મનમાં અતિશય આશ્ચર્ય પામ્યો અને ચિંતવવા લાગ્યો કે “મારી સિદ્ધિ શું માત્ર છે ? કયાં ચિત્રાવેલી અને કયાં કૃષ્ણમુંડી ? કયાં શાંકભરીનું લવણ અને ક્યાં વજકંદ ! દૂર દેશમાં ફરતાં અને ઔષધે એકત્ર કરતાં સર્વદા ભિક્ષાના ભજનથી મારો દેહ પણ પ્લાન થઈ ગયું છે, અને એ આચાર્ય તે બાલ્યાવસ્થાથી જ લોકોમાં પૂજાય છે અને આકાશગામિની વિધાથી મનના મને સિદ્ધ કરે છે. વળી તેમના દેહમાં પણ એવી લબ્ધિ રહેલી છે કે જેના મૂત્રાદિકના વેગથી પત્થર પણ સુવર્ણન બની જાય છે, તે એની શી વાત કરવી ?” એમ. વિચારી તેણે પોતાના રસ-ઉપકરણોને બાજુએ મૂકી દીધાં અને ગુરુ પાસે ગયો તથા મદરહિત બનીને પૂર્ણ વિનયથી નમસ્કાર કરતાં બોલ્યો કે “ હે નાથ ! દેહસિદ્ધ અને સ્પૃહાને જીતનાર એવા આપને જેવાથી મારે સિદ્ધિને ગર્વ સર્વથા ગળી ગયો છે, માટે હું આપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
વિશાદાન
: ૨૯ ઃ
ચરણકમલમાં સદા લીન થવાને ઈચ્છું છું. મિષ્ટાન પ્રાપ્ત થતાં સ્વચ્છ ભજન કોને ભાવે ? અને તે શ્રીપાદલિતગુરુની નિરંતર સેવા કસ્વા લાગે.
એક વખત ગુરુ અષ્ટાપદ વગેરે તીર્થોની મુદ્દત માત્રમાં યાત્રા કરીને પાછા આવ્યા, ત્યારે અન્ય સાધુઓ ત્યાં હાજર નહિ હેવાથી નાગાર્જુન તેમની સેવામાં હાજર થયા અને અતિ ભક્તિભાવથી તેમના ચરણે ધવા લાગ્યો. પછી તે ચરણોદક પરઠવવા ચાલ્ય. ત્યાં એકાંતમાં જઈને તે ચણેદકને બરાબર સંધ્યું તથા તેને સ્વાદ પણ ચાખી જે. એ રીતે ચરણદકની વાસ તથા તેના સ્વાદ પરથી તેણે તેમાં વપરાયેલી ૧૦૭ ઔષધિઓ શોધી કાઢી. પછી તે ઔષધિઓને લેપ કરી પિતાના પગે પડીને ગુરુની માફક ઊવાને આરંભ કર્યો, પણ તેમાં જોઈએ તેવી સફળતા મળી નહિ; એટલે કે થોડુંક ઊડીને તે નીચે પડ્યો. આમ છતાં તે હિમ્મત હાર્યો નહિ, તેણે ફરી ઊડવાનો પ્રયત્ન કર્યો અને ફરી વાર પણ તે જ હાલ થયા. આ રીતે ઉડાઉડ કરતાં તે ધીબોધીબ કુટાયે, એટલે મનમાં વિચાર કરવા લાગે કે રખેને કોઈ વિધિમાં ન્યૂનતા રહી ગઈ હોય!” એટલે જે ઔષધિ જે કાલે અને જે નક્ષત્રે લાવવી ઘટે તે કાલે અને તે નક્ષત્રે લઈ આવ્યો અને તેને લેપ તૈયાર કરી પગે લગાડીને ઉડવા લાગે, પરંતુ તે જરા ઊંચે ગયો ન આ ગયે કે ચકરી ખાઈને એક ઊંડા ખાડામાં ગબડી પડે કે જેમાંથી - બહાર નીકળતાં ઘણી મુશ્કેલી પડી. ' .
. પછી તે ગુરુ આગળ ગયો કે ગુરુએ કહ્યું: “અહે! ગુરુ વિમા પણ પાદપ સિદ્ધ થશે કે શું? ” ત્યારે તેણે હસીને ઉત્તર આપે કે
ગુરુ વિના સિદ્ધિ ન થાય પણ મેં મારા બુધ્ધિબળની પરીક્ષા કરી છે. તેના આવા સત્ય ઉત્તરથી ગુરુ પ્રસન્ન થયા અને બોલ્યા કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
: ૩૯ :
જીવનકથા
“હે ભદ્ર! સાંભળ, હું તારી રસસિધ્ધિ કે શુશ્રષાથી સંતુષ્ટ થયો નથી, પણ તારા પ્રજ્ઞાબળથી પ્રસન્ન થયો છું, કારણ કે પાદપ્રક્ષાલન માત્રથી વસ્તુનાં નામ કોણ જાણે શકે ? માટે હું તને વિદ્યા આપીશ પણ તું મને ગુરુદક્ષિણમાં શું આપીશ ?”
નાગાર્જુને કહ્યું કે “હે ભગવન ! આપ જે ફરમાવે તે આપવાને હું તૈયાર છું.'
ત્યારે ગુરુએ કહ્યું કે “હે નાગાર્જુન! તું વિધાસિદ્ધ થાય તેથી મારા મનને સંતેષ છે. હવે તને સત્ય અને પથ્ય કહીશ, માટે આ - ગાથા સાંભળ:
दीहरफणिंदनाले, महिहरकेसर दिसावहु दलिल्ले । उपियह कालभमरो, जणमयरदं तुमुहर पउमे ॥
ફણદ્રરૂ૫ લાંબા વાળવાળા, પર્વતસ્પ કેસરા અને દિશારૂપ અનેક પત્રવાળા એવા જગતરૂપ પદ્મ પર મોહ પામેલ કાલરૂપ ભ્રમર મનુષ્યરૂપ મકરંદું પાન કર્યા કરે છે.”
માટે તું વિશ્વ-હિતકારી એવા જૈન ધર્મનું શરણ સ્વીકાર”
નાગાર્જુને એ વચન અંગીકાર કર્યું, એટલે ગુરુએ તેને એક ખૂટતા ઓષધનું નામ કહ્યું તથા બધી ઔષધિઓને પાને બદલે ચેખાના ધાવણમાં વાટવાનું જણાવ્યું. એ પ્રમાણે કરતાં સિદ્ધ નાગાર્જુન ગરુડની જેમ આકાશમાગે ઊડીને યથેચ્છ સ્થાને જવા લાગ્યો.
પછી કૃત વિદ્યાસિદ્ધ એવા તેણે શત્રુંજય પર્વતની તળેટીમાં પાદલિપ્ત નામે નગર વસાવ્યું અને તેને પોતાના ગુરુના નામથી પાદલિપ્ત એવું નામ આપ્યું, જે આજે પાલીતાણાના નામથી મશહુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠાનપુરમાં
: ૩૧ :
છે. પછી તે વિધાસિદ્ધ સાહસિકે પર્વત ઉપર વીર પ્રભુની પ્રતિમાથી અધિષ્ઠિત એવું ચૈત્ય કરાવ્યું અને ત્યાં ગુરુની મૂતિને સ્થાપન કરી, બીજ પણ જિનબિંબની ગુરુમહારાજ આગળ પ્રતિષ્ઠા કરાવી. એ વખતે ગુરુએ વીર પ્રભુની સમક્ષ હાજરા નામની સ્તુતિ કરી અને જણાવ્યું કે “આ ગાથાથી સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની વિધા અત્યંત ગુપ્ત રહેશે, તે આજ કાલના નિર્માગી મનુષ્ય જાણું શકવાના નથી.'
પછી ગુરુ મહારાજના મુખથી શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર સાંભળીને નાગાને શ્રી રેવતાચલની નીચે દુર્ગ પાસે દશાર્હ મંડપ, ઉગ્રસેનનું રાજભવન તથા વેદિકા પર વિવાહાદિકની વ્યવસ્થા કરાવી કે જે અત્યારે પણ ત્યાં ગયેલા ધાર્મિક જનેના જોવામાં આવે છે.
ગુરુ અહીંથી વિહાર કરીને પુનઃ માનખટપુર પધાર્યા કે જ્યાં કૃષ્ણરાજ તેમના ચરણની સેવા વડે પોતાના જીવનને કૃતાર્થ કરવા લાગે.
: ૮ :
પ્રતિકાનપુરમાં તે વખતે ઇક્ષિણમાં આવેલા પ્રતિકાનપુરમાં સાતવાહન નામ રાજા રાજ્ય કરતા હતા કે જે ગુણોના સ્થાનરૂપ હતું. તેના કારે એકદા ચાર સંક્ષેપકવિઓ આવ્યા, એટલે પ્રતિહારે નિવેદન કરતાં રાજાએ તેમને અંદર બોલાવ્યા અને તે દરેક કવિ રાજાની આગળ અકેકું ચરણ બેલતાં નીચે એક તૈયાર થયેઃ “વી મોગલમા
ના રાત હારિરિ Iષ, રાજર રહી કામ . ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
: ૩ર :
હવન કથા
, “હે રાજન ! આયુર્વેદમાં નિષ્ણાત એવા આકષિ એમ કહે છે કે-ખાધેલું પચી ગયા પછી ભોજન કરવું. ધર્મશાસ્ત્રમાં પારં- ગત. એવા કપિલમુનિ કહે છે કે–પ્રાણી પર દયા રાખવી. નીતિશાસ્ત્રમાં નિપુણ બ્રહસ્પતિને એ અભિપ્રાય છે કે સહુને શંકાની નજરે જોવા અને કામશાસ્ત્રમાં કાબેલ એવા પાંચાલ કવિ કહે છે કે સ્ત્રીઓની સાથે મૃદતા રાખવી.”
એ સાંભળી રાજાએ તેમની ખૂબ પ્રશંસા કરી અને તેમને પણું દાન આપ્યું, પરંતુ પાસે બેઠેલી ભોગવતી નામની વિદુષી વારાંગના તે વિષે એક અક્ષર પણ બેલી નહિ. આ જોઈને તે સંક્ષેપકવિઓએ કહ્યું કે “હે રાજન ! તમે અમારી પ્રશંસા કરી, પણ તમારે પરિવાર બિલકુલ ચૂપ કેમ છે ?” એટલે રાજાએ ભગવતીને કહ્યું કે
હે ભદ્રા ! તું આ કવિઓનાં વખાણ કર.” ત્યારે ભગવતીએ મુખ મથકોડીને કહ્યું કે “હું તે મહાકવિ, વિધાસિદ્ધ અને આકાશગામી એવા શ્રી પાદલિપ્તાચાર્ય વિના બીજા કોઈની સ્તુતિ કરતી નથી.”
એ સાંભળીને ત્યાં ઊભેલા કોઈ સંધિવિગ્રહકે કહ્યું કે “ગગનમાં ચાલનારા શુકપક્ષીઓ જેવા તે ઘણું વિકાને પડ્યા છે, પણ મણુ પામીને જે જીતે થાય. તેના પાંડિત્યને અમે માનીએ છીએ.” * ત્યારે જોગવતી બોલી કે એ કલા પશુ એમનામાં સંભવે છે, કારણ કે જેન મહર્ષિ ની જેમ અતુલ્ય પ્રભાવવાળા હોય છે.
એ કૌતુક જોવા સાતવાહન રાજાએ માનખેતપુરના કૃષ્ણસને કહેવડાવીને શ્રી પાદલિપ્તગુરુને પ્રતિષ્ઠાનપુર બોલાવ્યા અને એક સુંદર મકાનમાં ઉભો . 'સાતવાહન રાજાના દરબારમાં પાયાનામનિક કવિહત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
અરિહાનપુરમાં
: ૪૩ :
- જે એક અભિનવ કથા કહીને સહુના મનનું રંજન કરતા હતા. આ કથા સાંભળવા માટે શ્રી પાદલિપ્ત ગુને આમંત્રણ આપવામાં આવ્યું, એટલે તેઓ દરમાં ગયા અને કથાનું શ્રવણ કરીને બોલ્યા કે
આ કવિએ ભારી બનાવેલી કથામાંથી અર્થબિંદુ, ચેરીને કથાને બદલે કંથા (ગાદડી) બનાવી છે, કારણ કે એનું વચન બાળ-ગેપાળ અને અંગનાઓને આનંદ આપે તેવું છે, પણ વિદ્વાનોના ચિત્તનું રંજન કરે તેવું નથી, આથી પંચાલ કવિ તેમના પર મત્સર ધારણ કરવા લાગે.
થે ધિસ વ્યતીત થયા કે શ્રી પાદલિપ્ત ગુએ યોગવિધાના બળે પ્રાણને બ્રાધ્ધમાં ખેંચી લીધે અને પિતાનું મરણ બતાવ્યું. આથી બહાકારના પોકારપૂર્વક ઘણું લોકો ત્યાં ભેગા થયા અને તેમના ( શરીરને પાલખીમાં પધરાવીને “જય જય નંદા, જય જય ભદ” કરતા તેને વહન કરીને ચાલવા લાગ્યા. એમ કરતાં તેઓ પાંચાલ કવિના ભવન આગળ આવ્યા, ત્યારે તે શેકાતુર થઈને કહેવા લાગ્યો કે “હા ! હા! મધ્યસિદ્ધિના પાત્ર એવા આચાર્ય સ્વર્ગે ચાલ્યા ગયા. મેં ઘણે અસર ધારણ કરીને એ મહાપુરુષની હિલના કરી. એ પાપથી હું કયારે મુક્ત થશે?” પછી તેણે પિતાને પશ્ચાત્તાપ પ્રકટ કરતાં જણાવ્યું કે:
‘लीस कहवि न फुटुं. जमस्स पालित्तये हरंतस्स । શાસ્ત્ર મુનિન્જાવો, તવોટા ન ફૂલા ”
પાદલિપ્તનું હરણ કરનાર એવા યમનું મસ્તક કેમ ફૂટી ન પડયું કે જેના મુખરૂપ નિર્ઝરમાંથી તરંગલોલારૂપ નદી પ્રકટ થઈ.”
એ જ વખતે “પાંચાલના સત્ય વચનથી હું જીવતે થશે.” એમ બેલતા આચાર્ય લોકોના હર્ષનાદ સાથે ઊભા થયા. પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
= ૩૪ :
જીવનકથા
ગુણવંત આચાર્ય પર મત્સર લાવનાર પાંચાલકવિને રાજાના હુકમથી આકાશ અને તિરસ્કારપૂર્વક નગર બહાર કાઢવાને હુકમ કરવામાં આવ્યો, ત્યારે બંધુ સમાન સુંદર સ્નેહ ધરાવનાર અને મહાવિદ્યા છતાં મદરહિત એવા પાદલિપ્ત ગુરુએ તેને સન્માનપૂર્વક બચાવ્ય
:૯: અંતિમ આરાધના
. નિમિત્ત વિધાના જ્ઞાનથી પિતાનું અલ્પ આયુષ્ય બાકી રહેલું જાણુને પાદલિપ્તગુરુ નાગાર્જુનની સાથે વિમલાચલ પર આવ્યા અને ત્યાં યુગાદિદેવને વંદન કર્યા પછી એક એક શિલા આગળ જઈને તેનું પ્રમાર્જન કર્યું તથા તેના પર તૃણદિકને સંથારો કરીને અણુસણ આદર્યું. તેમાં મન, વચન અને કાયાની ચેષ્ટાઓને સર્વ પ્રકારે અટકાવી, પિતાના અંતઃકરણની સ્થિતિને સ્થિર અને સમાન કરી, બત્રીસ દિવસ સુધી મનને ધ્યાનમાં લીન રાખી, જીણું ઝુંપડી સમાન દેહને ત્યાગ કર્યો અને ઈશાનેન્દ્રના સામાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા.
આ રીતે શ્રી પાદલિપ્તસૂરિની જીવનકથા સમાપ્ત થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
એતિહાસિક નેંધ અને ટિપ્પણ ૧. યુક્ત પ્રાંતમાં આવેલું અયોધ્યા પ્રાચીન કાળમાં જુદા જુદા અનેક નામોથી ઓળખાયેલું છે. તેમાંનું એક નામ કેશલા નગરી પણ હતું. શ્રી જિનપ્રભસૂરિએ કલ્પપ્રદીપ અથવા વિવિધતીર્થ૫માં અયોધ્યાનગરીને પણ એક કલ્પ લખેલ છે. તેમાં જણાવ્યું છે કે अउज्झाए एगटिआई जहा-अउज्जा अवज्झा कोसला विणीया રાજ્ય વિધાની પુજ રિા ' અયોધ્યાના
એકાર્થિક નામે આ પ્રમાણે છે-આઉઝા, અવઝા, કોસલા, વિનીતા, સાકેત, ઈક્વાકુ ભૂમી, રામપુરી, કોસલ વગેરે.” શ્રી ઋષભદેવ ભગવાનને જૈન શાસ્ત્રમાં “કોસલિય” કહેલા છે.
૨. પ્રભાવક ચરિત્ર પ્રબન્ધચિન્તામણિ અને ચતુર્વિશતિ પ્રબન્ધ એ ત્રણે પ્રબન્ધગમાં શ્રી પાદલિપ્તસૂરિના પિતાનું નામ ફુલ્લે આપેલું છે, પણ માતાનું નામ પ્રભાવક ચરિત્રમાં પડિમા–પ્રતિમા જણાવેલું છે, જ્યારે પ્રબન્ધચિન્તામણિ અને ચતુર્વિશતિ–પ્રધમાં પડિમાણ-પ્રતિમાના જણવેલું છે. પરંતુ આગણે પ્રબન્ધગ્ર કરતાં વધારે પ્રાચીન એવી પાદલિપ્તાચાર્ય કથામાં એ નામની નિક ગાથા નીચે મુજબ છેઃ
अयि ह भरहवासेनामेणं कौशला पुरी रम्मा। जीए पडिरूवमन्ना विन पार्वा का वि नवरी ति ॥१॥.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
: ૩૬ :
જીવનકથા
तीए समिद्वो लायाण माणणिज्जो य सावओ सेट्ठी । फुल्लो नामेणं तस्स समाउणा भारिया पडिमा ॥ २ ॥
તેથી પડિયા કે પ્રતિમા નામ જ યોગ્ય છે.
૩. વૈરેટયા કે વઢ્ઢા એ પાર્શ્વનાથની એક અધિષ્ઠાયિકા દેવી મનાય છે. તે સંબંધી વિવિધ તીર્થંકલ્પમાં જણાવ્યું છે કે
विजया जया य कमठा पउमावइ-पासजक्ख वरुड्डा ॥ धरणो विज्जादेवि सोलसऽ हियद्वायगा जस्स ॥ ५ ॥ ----શ્રી પાર્શ્વનાથકલ્પ.
"
પરંતુ પ્રભાવક ચરિત્રમાં આપેલા આય આનલિના પ્રબન્ધથી જણાય છે કે આ દેવતા મહિમા તેમના સમયથી તેમના વડે જ પ્રસાર પામેલા છે. તેમાં જણાવ્યું છે કે · વાટયા પણ ધર્મનું આરાધન કરતાં · પ્રાંતે મરણ પામીને શ્રી પાર્શ્વનાથની સેવા કરનાર ધરણેન્દ્રની દેવી થઇ, તે પણ પ્રભુના ભક્તોને અદ્ભુત સહાય આપવા લાગી અને વિષ, અગ્નિ વગેરેથી ભય પામતાં તેમને શાન્તિ આપવા લાગી. તે વખતે શ્રી આર્યાન દિલ આચાયે મિલન નિયં છું' એવા મંત્રયુક્ત વૈરેટિયાનુ સ્તવન બનાવ્યુ. એ સ્તવનનું જે મનુષ્ય એકચિત્તે નિરંતર ત્રિકાળ ધ્યાન કરે, તેને વિષાદિ સવ ઉપદ્રવે કદિ આધા પમાડી ન શકે. ’
આય. આન'દિલને પ્રભાવક--ચરિત્રકારે સાડા નવ પૂર્વધારક અને આરક્ષિતવશ્ય જણાવેલા છે. અને મૂલ નન્દી સ્થવિરાવલીમાં પશુ. એમનું નામ આય રક્ષિત પછી વાવેલુ છે, એટલે તેમને સમય વીર-નિર્વાણુ સંવત ૧૦ પછીના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ
: ૩૭ :
માથુરી યુગપ્રધાન પદાવલીમાં આ આનક્લિને ૨૧ મા યુગપ્રધાન જણાવ્યા છે અને આ નાગહસ્તીને ૨૨ મા યુગપ્રધાન જણાવેલા છે. એટલે આ આન લેિ પ્રચલિત કરેલી વૈરાટયની પૂજા આનાગહસ્તીના સમયમાં ખૂબ ચાલતી હશે તેમ જણાય છે. વળી વૈરાટયા પ્રસન્ન થઇને આનાગહસ્તીસુરિતુ નામ આપે છે અને તેમના ચરણાનું પાન કરવાનુ જણાવે છે, એ હકીકત પસ્થી એમ જણાય છે કે-આય નાગહસ્તીએ વૈરાટયાનું આરાધન કરીને તેનું સાંન્નિધ્ય મેળવ્યુ હશે.
આ હકીકત શ્રી પાદલિપ્તસૂરિના સમય--નિય માટે મહત્ત્વની છે, અને અનુયાગાર--સૂત્રની રચનાને સમય નિણ્ય કરવામાં પણ ઉપયાગી છે, તે આગળ પર જણાશે.
આય આનંદિલ જેવા સમથ આચાર્યે વૈરેટથાની પૂજા પ્રય-લિત કરી અને આય નાગહસ્તી જેવા આચાર્યએ તેની આરાધના કરી, એને અર્થ એ છે કે-તે વખતે ભારતવર્ષમાં દેવીપૂજાનુ મહત્ત્વ ખૂબ જ વધી રહ્યું હતું. શાકાની દુર્ગા અથવા કાલી વિવિધ નામે અને વિવિધ સ્વરૂપે પૂજાવા લાગી હતી અને ધોની તારાએ પણ લેાકહૃદયનું ઠીક ઠીક આકર્ષણ કર્યું હતુ. આ સંયોગોમાં જૈનાચાર્યોને પણ પોતાના અનુયાયીએની શ્રદ્ધા ટકાવવા માટે તથા શાસનની પ્રભાવના કરવા માટે પદ્માવતી અને વેટયા જેવી દેવીના પૂજાપ્રભાવ દર્શાવવા પડયા હોય તે બનવાજોગ છે.
૪. શ્રી આનાગ હસ્તીના ગચ્છ સબંધી પ્રભાવક ચરિત્રમાં જણાવ્યું છે કે * નમિ-વિનમિ વિધાધરાના વંશમાં પૂર્વે કાલકાચાય થયા તેથી તેમને ગચ્છ વિધાધર નામથી પ્રસિદ્ધ થયા, જેમાં આય
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
: ૩૮ :
જીવનકથા
નાગહસ્તી થયા.” આ હકીકતનું પર્યાલોચન કરતાં ઈતિહાસન્ન મુનિશ્રી કલ્યાણવિજયજી પ્રભાવચરિના પ્રબન્ધ–પર્યાલોચનમાં જણાવે છે કે –
એજ પ્રત્યકાર વૃદ્ધવાદીના પ્રબંધમાં લખે છે કે “પાદલિપ્ત પ્રભુ અને ગુરુ વૃદ્ધવાદી વિધાધર વંશના ના, એ વાત ગિરનારના માની પ્રશસ્તિ ઉપરથી લખી છે. કાલકાચાર્યથી “વિધાધર' ગ૭નીકળ્યાની વાત દન્તકથાથી અધિક પ્રામાણિક જણાતી નથી. અને ગિરનારની પ્રશસ્તિ આજે વિધમાન નથી એટલે એ ઉપર પણ બહુ વજન ન મૂકી શકાય; છતાં એ વાત માની લઈએ કે પાદલિપ્તની ગુરુપરંપરાને ની સાથે વિધાધર શબ્દને પ્રયોગ થતો હતો, પણ એ પ્રયોગ થતો કેવી રીતે ? શાખા તરીકે, કુલ તરીકે કે ગ૭ તરીકે ? કલ્પ સ્થવિરવલીના લેખ પ્રમાણે આર્યસહસ્તીના શિષ્યયુગલ સુસ્થિત–સુપ્રતિબદ્ધથી Rળેલ કોટિગણની એક શાખાનું નામ “વિધાધરી” હતું. જે એજ
સ્થવિર–યુગલના શિષ્ય “વિધાધર ગોપાલથી પ્રકટ થઈ હતી અને વજન્મેનના શિષ્ય વિધાધર” થી “વિધાધરકુલની ઉત્પત્તિ થયાને પણ લેખ છે. આ વિધાધર સ્થવિર પટ્ટાવલિની ગણના પ્રમાણે વિક્રમ સંવત ૧૫૦ના વર્ષમાં વજસેનના પટ્ટધર થયા હતા અને એ જ વર્ષમાં આર્યનગહસ્તિ વજસેન પછી યુગપ્રધાન બન્યા હતા, અને ૬૯ વર્ષ પર્યન્ત યુગપ્રધાન પદ પર રહ્યા હતા. આથી એ આચાર્ય વિધાધરના સમકાલીન હોવા છતાં વિધાધર કરતાં અવસ્થામાં અને જ્ઞાનમાં અધિક સ્થવિર હશે એમ જણાય છે. આ સંગોમાં આર્યનાગહસ્તિ વજસેન-શિષ્ય “ વિધાધર'થી પ્રસિદ્ધ થયેલા વિદ્યા ધરકુલના સંભવતા નથી, ત્યારે હવે એમને વિધાધર ગોપાલની• વિધાધરીશાખા ના જ સ્થવિર ગણવા યુતિયુક્ત જણાય છે. પ્રાચીન સમયની કેટલીક શાખાઓ કાલાંતરે “કુલ "ના નામથી પ્રસિદ્ધ થઈ અને પછીના સમયમાં કુલ “ગ ”ના નામથી પ્રસિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ
: ૩૯ :
થયાં એ જ હકીકત આર્યનાગહસ્તિના “વિધાધર ગચ્છના સંબંધમાં પણ બનવા પામી લાગે છે. ઘણું જાના કાલમાં એ “વિધાધર શાખા” હશે અને કાલાન્તરે તે શાખા મટીને કુલ'ના નામથી પ્રકાશમાં આવી હશે, અને છેવટે કુલનું નામ પણ છોડીને “ગચ્છ' નું નામ ધારણ કર્યું હશે એમ લાગે છે. આ ઉપરથી પાદલિપ્તસૂરિને (વિધાધર) કુલના કે વિધાધર વંશના કહીએ તો હરકત નથી.”
૫, વાલભીયુગપ્રધાન-પટ્ટાવલી પ્રમાણે આર્યનામહસ્તી ૨૨મા યુગપ્રધાન હતા અને તેમનું યુગપ્રધાનપદ વીર-નિર્વાણુ સંવત ૬ ૦૭ થી ૬૭૬ સુધી ચાલ્યું હતું. આ હકીકત નીચેની તાલિકા જેવાથી સ્પષ્ટ રીતે સમજી શકાશે.
૧ આર્ય
૪૪
૧૧
.
૨૩
૪ ૫
'
૦
નામ સુધર્મા જમ્મુ પ્રભાવ શર્યાભવ યશોભદ્ર સંતવિજય ભદ્રબાહું સ્થૂલભદ્ર મહાગિરિ સુહસ્તી ગુણસુંદર કાલકાયાયે સ્કંદિલાચાર્ય
४६
૩૦
૪૫
૧૧
,,
૪૪
છે.
૪૧.
૧૨ ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
: ૪૦ :
જીવનકથા
નામ
૧ ૩
૧૪ આર્ય રેવતિમિત્ર
આર્યભંગુ ૧૬ , ધર્મ ૧૭ , ભદ્રગુપ્ત ૧૮ , વિજ
રક્ષિત ૨૦ ,, પુષ્યમિત્ર
વજસેન નાગહસ્તી
૬૭૬ આય નાગહસ્તીએ દશમા વર્ષે જ શ્રી પાદલિપ્તસૂરિને તેજસ્વી પુરુષોના કષ પટ્ટ સમાન એવા પિતાના પદ પર સ્થાપન. કરેલા છે.” (પ્ર. ચ.) તેથી જણાય છે કે તે વખતે તેઓ અધિક વૃદ્ધ થઈ ગયા હશે અને શ્રી પાદલિપ્તસૂરિને આચાર્યપદ આપ્યા પછી, તેઓ એકાદ કે બે વર્ષથી વધારે જીવ્યા નહિ હોય. એટલે વિ. નિ. સંવત ૬૭૬ અથવા વિ. સં. ૨૧માં જ્યારે તેમણે આયુષ્ય પૂર્ણ કર્યું, ત્યારે શ્રી પાદલિપ્તસૂરિ અગિયાર કે બાર વર્ષને હશે. તેથી શ્રી પાદલિપ્તસૂરિને જન્મ વી. નિ. સંવત ૬૬૪ કે ૬૬૫ અથવા વિક્રમ સંવત ૨૦૭ કે ૨૦૮માં થયો હશે, તેમ જણાય છે.
છો. લોયમેન તરંગવતીની જર્મન પ્રસ્તાવનામાં લખે છે કે “હું આ જે કથા રજુ કરું છું તે ખરેખર એક નવીન કથા છે; કારણ કે ભારતવાસીઓ સિવાય બહારના કોઈએ અધપિ એ વાંચી નથી અને જે ભારતમાં એક વાર એ લોકપ્રિય થઈ પડી હતી, ખુદ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
ટિપણ
L:
૪૧ :
ભારતમાં પણ અત્યારે એને કોઈ જાણતું નથી. આ કથા પ્રાચીન ભારતનું દાન છે, પણ વાંચીને એને વાચક કયા કાળમાં મૂકશે એ હું ચેકસ રીતે જાણતા નથી. ટૂંકામાં એટલું જ કહેવાનું કે એમાં વર્ણવેલા ધાર્મિક સિદ્ધાન્ત બૌદ્ધ કાલમાં પ્રગટ થયા છે, તેથી કથા ક્રાઈસ્ટના પછીના કાળમાં એટલે કે બીજી કે ત્રીજી સદીમાં લખાઈ હેવી જોઈએ.'
. લોયમેન આ અનુમાન પર જુદી રીતે આવ્યા છે, છતાં એમનું એ અનુમાન સાચું છે, કારણ કે ઉપર જણાવેલ જન્મસમય લક્ષ્યમાં લેતા તરંગવતીની રચના વિ. સં. ૨૧૯ પછી વધારેમાં વધારે પચાસ વર્ષના ગાળામાં થઈ હશે, જે ઈ. સ. પ્રમાણે ૧૬૩ થી ૨૧૨ સુધીનો સમય છે.
સદ્દગત મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ નિર્વાણકલિકાની અંગ્રેજી પ્રસ્તાવનામાં શ્રી પાદલિપ્તસૂરિના સમય વિષે કેટલોક ઊહાપોહ કર્યો છે અને તેના પરિણામે તેઓ એવા નિર્ણય પર આવ્યા છે કે શ્રી પાદલિપ્તસૂરિ વીરનિર્વાણ સંવત ૪૬૭થી ૪૭૦ એટલે ઈ. સ. પૂર્વે ૫૬-૫માં વિધમાન હતા, પરંતુ તેમણે આ માન્યતા પર આવવામાં જે પ્રમાણને મુખ્ય ઉપયોગ કર્યો છે, તે જ વાસ્તવિક રીતે અસિદ્ધ છે અને બીજાં પ્રમાણ પણ તેમની એ માન્યતાને ખાસ પુષ્ટિ આપનારાં નથી. તેઓ જણાવે છે કે અનુયોગદાર સરના (આગમય સમિતિ દ્વારા પ્રકાશિત ગ્રંથના ) પૃ. ૧૪૯ પર એવું સૂત્ર આવે છે કે-રે Éિ તે કૂદના? તરંવાकारे मलयवइकारे अचणुसटिकारे बिंदुकारे, से तं संजूह ન” અર્થાત્ “ સંજાતનામ કોને કહેવાય ? તરંગવતીકાર, મલયવતીકાર, આત્માનુશાસ્તિકર, બિન્દુકાર એ નામે સંહનામ કહેવાય.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
: ૪ર :
જીવનકથા - અહીં તષ્ઠિત નામના પ્રકારોને જણાવવાનો અધિકાર ચાલી રહ્યો છે અને તેને એક પ્રકાર જૂતષ્ઠિત નામ છે, એટલે પ્રશ્નકારે પ્રશ્ન કર્યો છે કે સંહનામ કોને કહેવાય ? શ્રીહરિભદ્રસૂરિએ અનુગદ્વારા સૂત્રની ટીકામાં આ સંજૂહનામનો અર્થ “ ગ્રંથરચના સંબંધી નામ” એ પ્રમાણે કરેલો છે. તેને ઉત્તર આપતાં સૂરકાર જણાવે છે કે “ તરંગવતીકાર, મલયવતીકાર, આત્માનુશાસ્તિકાર, બિંદુકાર વગેરે નામો સંહનામ જાણવાં. એટલે એ વાત સ્પષ્ટ છે કે અનુયોગઠારસૂત્રની રચના થઈ ત્યારે તરંગવતી, મલયવતી, આત્માનુશાસ્તિ અને બિંદુ નામના ગ્રંથે મોજૂદ હતા, અને તરંગવતીના રચયિતા પાદલિપ્તસૂરિ છે, એ હકીક્ત નિર્વિવાદ હોઈને તેઓ અનુયોગદાર સમની રચના થઈ તે પહેલાં થઈ ગયેલા હોવા જોઈએ. પરંતુ અનુગાર સૂત્રના રચયિતા આર્યરક્ષિતસૂરિ છે અને તે વજસ્વામીના વિધાશિષ્ય હેઈને પાદલિપ્તસૂરિ વાસ્વામીના સમકાલીન હોવા જોઈએ તેમ માનવું યુક્ત નથી, કારણ કે અનુગધારાના રચયિતા શ્રી આર્યરક્ષિતસરિ છે, તે વાત હજુ સુધી કોઈ પણ વિદ્વાને પુષ્ટ પ્રમાણે આપીને સિદ્ધ કરેલી નથી.
શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવે સ્યાદામંજરીની અંગ્રેજી પ્રસ્તાવનામાં પૂછ ૪૮ પર આવું એક વિધાન કરેલું ખરું, પણ તેમાં તેમણે આવશ્યકનિર્યુક્તિની ગાથા ૭૭૪ માં વપરાયેલા અનુયાગ શબ્દને અર્થ વ્યાખ્યાન કરવાને બદલે અનુગાર સૂત્રે કરેલ છે અને તે સ્પષ્ટ રીતે એક ભૂલ જ છે.
પંડિત સુખલાલજીએ જ્ઞાનબિંદુની પ્રસ્તાવનામાં પૃઇ ૫ ઉપર અનુયાગના જુદા જુદા સમય બતાવતાં શ્રી આર્યરક્ષિતસૂરિ અનુયોગદાર સૂત્રના રચયિતા હોય તેવો ઉલ્લેખ કરેલો છે, પણ તેમની એ માન્યતા શા આધારે ઘડાયેલી છે તે જાણવાનું આપણુ પાસે કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ટિપણ
: ૪૩ :
સાધન નથી. સંભવ છે કે તેમણે આ વિધાન શ્રીયુત ધ્રુવના ઉપર્યુક્ત કથનના આધારે જ કર્યું હોય.
પંડિત દલસુખ માલવણિયા “જૈન સંસ્કૃતિસંશોધનમંડલ બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી પ્રકાશિત થયેલી “ જેન–આગમ · નામક પત્રિકા નં. ૧માં (પૃ. ૨૫) જણાવે છે કે “દ્ધિ સૂત્રો में नन्दी सूत्र की रचना तो देवर्द्धि गर्णिकी है अतएव उसका समय विक्रम की छुट्टी शताब्दी का प्रारम्भ होना चाहिए।
और अनुयोगद्वार सूत्र के कर्ता कौन थे यह कहना कठिन है। किन्तु वह आवश्यक सूत्र के बाद बना होगा क्यों कि उसमें उसी मंत्र का अनुयोग किया गया है। संभव है वह आर्यरक्षित के बाद बना हो या उन्हींने बनाया हो । उसकी रचना का काल विक्रमपूर्व तो अवश्य है । उसमें यह संभव હૈ વિશ્વ વિર્તન યજ્ઞ તત્ર દુશ હો | શ્રી માલણિયાનું આ કથન સંદિગ્ધ અને વિચિત્ર છે; કારણ કે એક તરફથી તેઓ એમ કહે છે કે “ આ સુત્ર આર્ય રક્ષિતની પછી બન્યું હશે કે તેમણે જ બનાવ્યું હશે” અને પુનઃ એમ કહે છે કે એની રચના વિકમપૂર્વે અવશ્ય થયેલી છે.' તે શું આર્ય રક્ષિતને સત્તા-સમય તેઓ વિક્રમ પૂર્વેને માને છે ? એ વાત પદાવલીઓથી સિદ્ધ છે કે તેમનો જન્મ વિ. સં. ૫રમાં, દીક્ષા વિ. સં. ૭૪માં, યુગપ્રધાન પદ વિ. સં. ૧૧૪માં અને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૭માં થયો હતો. એટલે અનુચોગઠાર સૂત્રની રચના વિક્રમ પૂર્વે જ થઈ હતી એમ માનવું ભૂલ ભરેલું છે. એની રચના આર્ય રક્ષિત સૂરિ પછી એટલે વિક્રમની ત્રીજી સદીના પૂર્વાર્ધ પછી થઈ હોય તેમ માનવામાં કોઈ જાતની હરકત નથી. તેમાં આવતે શ્રી પાદલિપ્તસૂરિનો ઉલ્લેખ તે જ વાતને પુષ્ટિ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
: ૪૪ :
જીવનકથા
સદ્ગત શ્રી મેહનલાલ ભગવાનદાસ ઝવેરીએ ઉક્ત પ્રસ્તાવનામાં શ્રી જિનપ્રભસૂરિના વિવિધ તીર્થંકલ્પનું પ્રમાણ આપીને એમ જણાવ્યુ છે કે શ્રી વજ્રસ્વામીએ ભદ્રબાહુસ્વામીકૃત જે પ્રાભુતાનુ વર્ગીકરણ કરીને તેમને પૃથક્ પૃથક્ કર્યા હતા, તેને સક્ષેપ શ્રીપાદ લિપ્તસૂરિએ કર્યાં હતા, એ વાત પણ શ્રી પાદલિપ્તસૂરિને શ્રી વસ્વામીના સમકાલીન અનાવે છે, પરંતુ અમને લાગે છે કે આ અનુમાન દાવામાં તેમણે ભૂલ ખાધી છે; કારણ કે શ્રી વજ્રસ્વામીએ વ્યવસ્થિત કે વર્ગીકૃત કરેલા પ્રાભૂતાને સંક્ષિપ્ત કરવાનું કાય તેમની પછી ગમે ત્યારે થઇ શકે છે, એટલે તેમના કાલધર્મ પછી ૧૦૫ વર્ષ ખાદ તે કાય થયું હોય તે તદ્દન સ ંભવિત છે. આવ પછી આ રક્ષિતનું યુગપ્રધાનત ૧૩ વર્ષ ચાલ્યું છે, આ` પુષ્યમિત્રનું યુગપ્રધાનત્વ ૨૦ વર્ષ ચાલ્યું છે, આવતુ યુગપ્રધાનત્વ ૩ વર્ષ ચાલ્યુ છે અને આ નાતિનું યુગપ્રધાનત્વ ૬૯ વર્ષ ચાલ્યું છે. ત્યાર બાદ શ્રી પાદલિપ્તસૂરિ થયા છે, એટલે તેમને પ્રાભૂતાના સક્ષેપકાર માનવામાં કાંઇ બાધ આવતા નથી.
આ રીતે શ્રી .ઝવેરીએ નિર્વાણુકલિકાની પ્રસ્તાવનામાં કારેલુ અનુમાન ભ્રાંત છે અને શ્રીપાદલિપ્તસૂરિને સમય વિ. સં. ૨૦૭ પછી માનવે એ જ વધારે પ્રમાણિક છે.
• ૬. આ માન્યતાને વધારે પુષ્ટિ શ્રી પાદલિપ્તસુરિના મરુન્ડ રાજાના સંબંધથી મળે છે. તે સંબધમાં ઇતિહાસનું મુનિશ્રી ક્યાણુવિજયજી પાદલિપ્તસૂરિના પ્રબન્ધપર્યાલાચનમાં જણાવે છે કૈં - પ્રબન્ધમાં તેમજ અનેક ચૂર્ણિ આદિ પ્રાચીન ગ્રન્થેામાં સંખ્યા પ્રમાણે પાદલિપ્તસૂરિ પાટલિપુત્રના મુરુદ્ઘ રાજાના માનીતા વિદ્વાન તા. મુન્ડ એ શક ભાષાના શબ્દ છે અને એના અર્થ સ્વામી એવેશ થાય છે. કુશનવંશી રાજા કનિષ્ક અને એના વંશવાલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ
: ૪૫ :
ને અત્રેના લોકો મુન્ડના નામથી ઓળખતા હતા. ભારતવર્ષમાં કુશનવંશનું રાજ્ય વિક્રમ સંવત ૯૭ થી ૨૮૩ સુધી રહ્યું હતું. પણ પાટલિપુત્ર ઉપર એમની સત્તા કનિષ્કના સમયમાં થઈ હતી એ મતને સત્ય માનીયે તે પાટલીપુત્રમાં વિક્રમ સંવત ૧૭૭ પછી અને ૨૧૯ ની વચ્ચે મુન્ડરાજ્ય થયું એમ માનવું જોઈએ. જે મુલુન્ડ પાટલીપુત્રમાં રાજ્ય કરે છે અને જેની સભામાં પાદલિપ્તસૂરિનું માન હતું તે મુખ્ય કનિષ્ક પિતે તો હેવાને સંભવ નથી, કેમકે તે પિતાની રાજધાની પિશાવરમાં રહેતે હતો, -જ્યારે પાટલિપુત્રમાં તેની જ જાતને તેને સૂઓ રહેતા હતા. પુરાણોમાં મગધના રાજા તરીકે વિશ્વસ્કૂટિક, વિશ્વસ્ફરણિ, વિવસ્કૃતિ ઈત્યાદિ નામોથી જે બલિષ્ઠ વ્યક્તિનું વર્ણન કર્યું છે તે મુન્ડના નામથી ઓળખાતા કનિષ્કના આ સૂબાનું જ હોવું જોઈએ, એમ અમારું માનવું છે. વિધાવારિધિ બાબૂ કાશપ્રસાદ જાયસવાલના મત પ્રમાણે આનું યુદ્ધ નામ વિનસ્કૃણિ હતું, પણ આ વિદેશી. નામને બગાડીને પુરાણકારોએ વિચિત્ર બનાવી દીધું છે. આ વિનસ્કૃર્ણિ મુસન્ડની જ રાજસભામાં પાદલિપ્તનો પ્રવેશ હશે એમ અનુમાન કરી શકાય અને જે આ અનુમાન ખરું હોય તે પાદલિયનું અસ્તિત્વ વિક્રમના બીજા સેકાના અન્તમાં અને ત્રીજા સેકાના પૂર્વાર્ધમાં હોવાનું સિદ્ધ થઈ શકે.
૭. પ્રભાવક ચરિત્રકારે શ્રી આર્યનાગહસ્તીના મુખમાં એ શબ્દો મૂક્યા છે કે “હે ભદ્ર! તેં અમારાથી દશ હાથ દૂર રહીને જળપાન કર્યું છે, તેથી તારો પુત્ર પણ શ એજનના અંતરે જ વૃદ્ધિ પામશે અને પ્રભાવના સ્થાનરૂપ તે પુત્ર યમુના નદીના તીરે મથુરા નગરીમાં રહેશે, તેમજ તેને બીજા પણ મહાતેજસ્વી નેવ પુત્રો થશે, આ હકીક્ત કેટલુંક સ્પષ્ટીકરણ માગે છે. જે આના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
ઃ ૪૬ ઃ
જીવનકથા
રાખ્યા હોય.
જણાવે છે
હસ્તીએ કહેલા ઉપરના શબ્દ સાચા હાય તે! પાદલિપ્ત અયેાધ્યાયી શ યાન દૂર રહેલા કા પણ સ્થળે ઉછર્યા હતા તેમ માનવુ જોઇએ અને તેમ ત્યારે જ બને કે જ્યારે પ્રતિમાએ પાદલિપ્તને ગુરુચરણે ધર્યા, ત્યારે ગુરુએ તેને સ્વીકાર કર્યા હાય અને તેમને શૂ યાજન દૂરના કાઈક સ્થળે ઉછેવા માટે પરંતુ ત્યાં તા પ્રાન્ધકાર તેમને પાછા આપ્યાનું અને તે શ યેાજનના અંતરે વૃદ્ધિ પામ્યા તેનેા કાઇ ખુલાસા કરતા નથી. વળી પાદલિપ્ત યમુના તીરે આવેલા મથુરામાં જ રહેતાં નથી. તેએ પાટલિપુત્ર જાય છે, લાટ અને ષ્ટ્રમાં વિચરે છે તથા માનખેપુર અને પ્રતિષ્ઠાનપુરને પણ પાવન કરે છે, અને પ્રતિમાને બીજા નવ પુત્ર થયા કે નહિ? અથવા થયા તે તેમનાં નામ શું હતા અને તેમને શ્રીપાદલિપ્ત સાથે કાઇ પણ પ્રકારને સંબંધ રહ્યો હતા કે નહિ? તે સબંધી પણ કંઇ જણાવેલુ નથી. એટલે શ્રી આય નાગહસ્તીએ જો કંઈ પણ કહ્યું હોય તે એટલું જ કહ્યું હોય કે તારે શ પુત્ર થશે પણ તેમાં પણ તેમાંને પહેલા પુત્ર તારાથી દૂર રહેશે, કારણ કે તે દૂર રહીને
સૌરા
C
જળપાન
કર્યું છે.'
૮. પ્રભાવકચરિત્રકારે એમ જણાવ્યું છે કે ‘એકદા ગુરુમહારાજે અસાધારણ અતિશયના નિધાનરૂપ એવા પાલિતને પ્રભાવના વિસ્તાર માટે અને શ્રી સંધના ઉપકાર નિમિત્તે મથુરાનગરીમાં મેાલ્યા. એટલે ત્યાં કેટલાક વિસ રહીને તે પાટષીપુરમાં ગયા, કે જ્યાં મુડ નામે રાજા રાજ્ય કરતા હવે.' પરંતુ મથુરામાં શ્રી પાલિષ્ઠ ગુરુએ શું પ્રભાવના કરી કે શ્રી સંધ ઉપર કઇ જાતના ઉપકાર કર્યા, તે સંબંધમાં કઇ પણ જણુમુત્યું નથી. એટલે લાગે છે કે તે બધી પ્રાચીન કથાઓમાં કઈ પણ ઉખ આવતે નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ
: ૪૭ : ..
હોય. અથવા પ્રબન્ધકારે મથુરાનો ઉલ્લેખ, તેમણે શ્રી આર્યના હસ્તીના મુખમાં જે શબ્દો મૂક્યા છે, તે દર્શાવવા પૂરતું જ કર્યો હોય. તે ગમે તે હેય, પરંતુ શ્રી પાદલિપ્તસૂરિનું પ્રારંભિક સાધુજીવન પાટલીપુત્રમાં જ વિશેષ વ્યતીત થયું હોય તેમ મરંડરાય સાથેના પ્રસંગે પરથી જણાય છે. પાછલથી બ્રાહ્મણને ઉપદ્રવ થતાં શ્રી સંધ તેમને યાદ કરે છે, તે પણ એમને પાટલિપુત્ર સાથે ઘનિક સંબંધ દર્શાવે છે.
૯ નગરપ્રવેશ કરતાં પંડિતોએ ઘીની વાટકી મોકલાવી એ હકીકત પ્રભાવક ચરિત્રકારે માનખેટપુરના પ્રવેશ પ્રસંગે જણાવી છે, પ્રબંધચિન્તામણિકારે પાટલીપુત્રના પ્રવેશ વખતે જણાવી છે અને ચતુર્વિશતિપ્રબન્ધકારે પ્રતિકાનપુરના પ્રવેશ પ્રસંગે જણાવી છે, એટલે આ હકીકતને તેમની સાથે કોઈપણ પ્રકારે સંબંધ છે, એ નિશ્ચિત છે. માત્ર તે ક્યારે બની હતી, તે વિચારવું રહ્યું. અમને લાગે છે કે આ ઘટના પાટલિપુત્રના પ્રજ્ઞેશ વખતે જ બની હોવી જોઈએ, કારણ કે તે વખતે તેઓની ઉમ્મર નાની હતી અને એ અવસ્થામાં પણ તે કેવી બુદ્ધિ-ચમત્કૃતિ ધરાવે છે એ જોવાનું પંડિતને મન થયું હોય તે સ્વાભાવિક છે. તેથી એ ઘટનાને પાટલિપુત્રના પ્રવેશ વખતે મૂકેલી છે.
૧૦. શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક સૂત્રની ટીકામાં વેનેયિકી બુદ્ધિનું ઉદાહરણ આપતાં શ્રી પાદલિપ્તસૂરિને મુસંડ રાજ સાથે સંબંધ દર્શાવ્યા છે અને દડા તથા લાકડી વગેરેની હકીકત જણાવેલી છે, એટલે તે ઐતિહાસિક છે, એ નિર્વિવાદ છે,
૧૧. શ્રી પાદલિપ્તસૂરિએ પિતાની ટચલી આંગળી ઢીંચણ પર ફેરવીને મુરુડ રાજાની મસ્તકવેદના શાંત કરી હતી, તેની સૂત્રગાથા નિશીથભાષ્યમાં નીચે પ્રમાણે છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
: ૪૮ :
જીવનકથા
'जह जह परसिणि जाणुअमि पालित्तओ भमाडेर । तह तह सिसिरवियणा, पणस्सा मुरंडरायस्स ॥ '
9
૧૨. ‘નિવત્તુઇિફ્ળ ' વાળી ગાથા શ્રી જિનબદ્રગણિ ક્ષમા શ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં આપેલી છે. જો કે ત્યાં શ્રી પાદલિપ્તસરિતા સ્પષ્ટ નામોલ્લેખ કરેલા નથી, પણ તે એમના સબંધમાં હશે તેવી સંભાવના કરવામાં આવે છે અને તે યેાગ્ય જણાય છે.
૧૩. બાળકો સાથેનો ખેલ અને વાદીઓ સાથેનુ કકક તેમની બાલ્યાવસ્થાના સૂચક પ્રસગા છે અને તે પાટલિપુત્રમાંથી પાછા ફર્યા પછી મથુરામાં જ બન્યા હશે તેમ જણાય છે. પ્રભાવકચરિત્રકારે આ પ્રસંગાનું વર્ણન મથુરાથી લાદેશમાં ગયા પછી અને એકારપુરના સ્વાગત પછી વર્ણવ્યું છે, પણ તે વખતે શ્રી પાદલિપ્તસૂરિ બાલ્યાવસ્થામાં નહિ પણ યુવાવસ્થામાં હોવા જોઇએ અને વધારે સ્પષ્ટ કહીએ તે પ્રૌઢ હાવા જોઇએ, કારણ કે તે અગિયાર કે બારમા વર્ષે મથુરામાં જાય છે, ત્યાંથી પાટલિપુત્રમાં જઈને થોડા વર્ષો ત્યાં ગાળે છે, પાછા મથુરા આવે છે અને ત્યાં કેટલાક વખત પસાર કર્યો પછી લાટદેશમાં જાય છે કે જ્યાંથી તે ફરી મથુરા પાછા ક્રૂરતા નથી.
૧૪. શ્રીપાદલિપ્તસૂરિના માનખેટપુર સાથેને સબંધ પ્રમન્ધચિન્તામણિ કે ચતુવિંશતિ-પ્રન્ધમાં જણાવેલેા નથી પણ પ્રભાવકચરિત્રમાં જણાવેલે છે. તે સબંધી ઇતિહાસનું મુનિશ્રી કલ્યાણવિજયજી જણાવે છે કે ઇતિહાસમાં માનખેટ અને કૃષ્ણરાજની હકીકત તા મળે છે; પણુએ કૃષ્ણને સમય ધણા અર્વાચીન છે. માંનખેટ( જે આજકાલ નિઝામ રાજ્યમાં માલમેટ એ નામથી પ્રસિદ્ધ છે )ના રાજા કૃષ્ણ પહેલાંના સમય વિક્રમ સંવત્ ૮૭૧ થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ
૯૩૩ સુધીમાં મનાય છે અને આવી સ્થિતિમાં પાદલિપ્ત અને માનખેટના કૃષ્ણરાજનું સમકાલીનપણું કોઈપણ રીતે સભવિત નથી, તેથી પાદલિપ્તના સમયનું માનખેટ અને કૃષ્ણરાજ, પતિહાસપ્રસિદ્ધ માનખેટ અને કૃષ્ણરાજથી ભિન્ન હોવાં જોઇએ, પણ જો તેમ ન હોય તે કૃષ્ણરાજના સમયના પાદલિપ્ત કાઈ જુદા જ હેાવા જેએ અને આમ માનવામાં પણ પ્રમાણ ન હોય તે। પાદલિપ્તસૂરિએ કૃષ્ણરાજ કે તેના માનખેટને નજરે જોયુ નથી એમ જ કહેવું જોઇએ.’
: ૪૯
અમને લાગે છે કે આ સબંધી કઈ પણ નિય પર આવતાં પહેલાં પ્રભાવકચરિત્રની પહેલાં લખાયેલી પાદલિપ્તાચાય થાઓને તપાસવાની જરૂર છે, કારણ કે પ્રબન્ધકારે શ્રીપાદલિપ્તસરિ માનખેટપુર ગયા હતા અને ત્યાં કૃષ્ણરાજાએ ગુરુમહારાજની ભક્તિથી ચર્ચા કરી’ એટલું જ જણાવ્યું છે પણ તેની સાથેના કોઈ પ્રસંગનુ વર્ણન કરેલું નથી, તેથી સભવ છે કે નગર અને નૃપતિનાં નામમાં જ કઈ ફેર હોય.
૧૫. યાનિાભુતના જાણકાર આચાય રૂદ્રદેવસૂરિ અને નિમિત્તવિધાના જાણકાર શ્રી મણુસુરિ વિષે જૈનસાહિત્યમાં અન્યત્ર કાં ક્યાં ઉલ્લેખ થયેલા છે, તે તપાસવાની જરૂર છે.
આ
૧૬. આ ખપુટાચાય અને તેમના શિષ્ય મહેન્દ્ર ઉપાધ્યાય સાથે શ્રીપાદલિપ્ત ગુરુને સબંધ સભવી શકતા નથી, કારણ કે ખપુટાચાર્ય' વિક્રમની પહેલી સદીમાં થયેલા છે અને ઉપાધ્યાય મહેન્દ્રની વિધમાનતા વધારેમાં વધારે વિક્રમની બીજી સદીના પૂર્વાધ સુધી જ સબવે છે. શ્રી આય ખપુટાચાના સમય ખતાવનારી એક આર્યાં પ્રભાવક ચરિત્રકારે નીચે મુજબ આપી છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
: ૫૦ :
66
श्रीवीरमुक्तितः शत-चतुष्टये चतुरशीतिसंयुके । वर्षाणां समजायत, श्रीमानाचार्यखपटगुरुः ॥ "
,,
શ્રી વીર પ્રભુની મુક્તિ પછી ૪૨૪ વર્ષે આચાય ખપુટાચાય
જીવનકથા
થયા.”
ઈ. મુનિ શ્રી કલ્યાણવિજયના મતથી આ વર્ષે શ્રીઆ ખપટાચાર્યના જન્મનું નહિ પણ સ્વર્ગવાસનું છે, પરંતુ એ વને જે તેમના જન્મનુ માનવામાં આવે તે પણ શ્રી પાદલિપ્તસૂરિનું સમકાલીનપણું તે તેમની સાથે સ ંભવતું જ નથી, કારણ કે તેમને જન્મ વી. નિ. સવત્ ૬૬૪ કે ૬૬૫ માં થયેલા છે. આથી સિદ્ પ્રાભૂતનું જ્ઞાન આ ખપુટાચાય કે ઉપાધ્યાય મહેન્દ્ર પાસેથી નહિ પણ ઉપાધ્યાય મહેન્દ્રના કાઈ પ્રશિષ્ય પાસેથી મળ્યું હોય તે સભવિત છે.
૧૭. શ્રી પાદલિપ્તસૂરિને સબંધ ગાથાસપ્તશતીના રચનાર શાલિવાહન સાથે થયા હોય તેમ જણાતુ નથી, કારણ કે તેણે રચેલી ગાથાસપ્તશતીની પ્રશસ્તિમાં તેણે જે મહત્ત્વપૂર્ણ નામોના ઉલ્લેખ કરેલા છે, તેમાં શ્રીપાદલિપ્તસૂરિનુ નામ જણાતું નથી. એ પ્રાસ્તિ ડૉ. પિટનના ત્રીજા રિપોર્ટના પૃ. ૩૪૯માં જણાવ્યા મુખ્
નીચે પ્રમાણે છે. 'रायण विरहमा कुन्तलजणवअणेण हालेण । सत्तसई अं समतं संसमवज्झाहनं एभम् ॥ '
' इति मं शतकम् इतिश्री श्रीमत् कुन्तलजन पदेश्वरप्रतिष्ठानपत्तनाधीश- शतकर्णोपनामक दषिक-कर्णात्मजमलयवतीप्राणप्रिय - काला पत्रवर्धक शर्ववर्मधील मळयबत्युप:. देशपण्डितीभूत-त्यक्त भाषात्रय स्वीकृतपैशाचिक पण्डितराजगु
...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ
: ૫૧ :
--------------
--
णाढयनिर्मितभस्मीभवबृहत्कथावशिष्टसप्तमांशावलोकेन प्राकृतादिवाकूपश्चकप्रीत-कविवत्सल-हालाद्युपनामकश्रीसातवाहननरेन्द्रनिर्मिता विविधान्योक्तमयकतगीर्गुम्फिता शुचिरसप्रधाना काव्योत्तमा सप्तशत्यवसानमागात् ॥'
અર્થ-કુંતલ દેશના રાજા હાલ વિરચિત સપ્તશતીનું આ સાતમું વજ્યા-શતક સમાપ્ત થયું. શ્રીમાન કુંતલદેશાધિપતિ પ્રતિષ્ઠાન પુરપતિ શતકણું એ ઉપનામવાળો, દીપકર્ણનો પુત્ર, મલયવતી રાણીને પ્રાણપ્રિય, કાલાપ વ્યાકરણ કરનાર શર્વવર્માની બુદ્ધિ સાથે સખ્ય ધરાવનાર અર્થાત તેની બુદ્ધિથી રાજકાજ ચલાવનાર, મલયવતીના ઉપદેશથી પંડિત થયેલો, જેણે ત્રણ ભાષા છેડી દીધી હતી અને એકલી પિશાચી સ્વીકારી હતી એવા પંડિતરાજ ગુણાત્ય કવિએ નિર્માણ કરેલી અને ભસ્મ થયેલી બૃહત્કથાના બાકી રહેલા સાતમા અંશનું અવલોકન કરનાર, પ્રાકૃત વગેરે પાંચ (પ્રાકૃત, શીરસેની, માગધી, પશાચી અને અપભ્રંશ) વાણી પર વધારે વાર ધરાવનાર, કવિઓ પર વાત્સલ્ય વાપરનાર, હાલ વગેરે બીજાં નામવાળો, જે સાતવાહન નરેન્દ્ર તેણે નિર્માણ કરેલી, વિવિધ અતિરૂપ, પ્રાકૃતમય વાણુથી ગુંથાયેલી, જેમાં મૃગારસ્ય પ્રધાન છે, એવા કાવ્યોમાં ઉત્તમ સપ્તશતી સમાપ્તિ પામી.”
સાતવાહનના હાલ, શાલ, શાલવાહન અને શાલિવાહન એ નામે પ્રસિદ્ધ છે. હૈમ અને કાર્ય ભાગમાં શાલ અને હાલ એ બંને નામે મળી આવે છે અને દેશનામમાલાના આઠમા વર્ગના ૬૬મા લોકમાં કહ્યું છે કે “રાદાપતિ ”િ “શાલાહણનું બીજું નામ હાલ પણ છે' તેથી શથિલાહ સાતવાહન સાથે તે પાદલિપ્તસૂરિને સંબંધ સંભવ નથી. વળી આ શાલિવાહનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
: પર :
જીવનકથા
સાથે હેવાને સર કરેલું
પ્રયુને પ્રસંગની પ્રશંસા
સમય પણ તેમની પૂર્વેને છે. આ સંજોગોમાં શ્રી પાદલિપ્તસૂરિનો સંબંધ પ્રતિકાનપુરના શાલિવાહન સાથે નહિ પણ શાલિવાહનના વંશમાં થયેલા ગૌતમીપુત્ર યજ્ઞ શ્રીશાતકર્ણિ અથવા શાનકણિ ત્રીજા સાથે હેવાનો સંભવ છે. શ્રી પાદલિપ્તસૂરિએ તેની સભામાં જ તરંગવતીનું વ્યાખ્યાન કરેલું હોવું જોઈએ અને પાંચાલે તેમની સ્તુતિ નહિ કરી છે, તેથી સુરિજીએ મૃત્યુને પ્રસંગ છને પણ તેની પ્રશંસા પ્રાપ્ત કરી હશે અને એ રીતે સકળ વિદ્વાનની પ્રશંસા મેળવી હશે, પરંતુ એ જ પ્રસંગને પ્રબંધકારે ઉલટી રીતે રજૂ કર્યો છે. તરંગલોલાનું વ્યાખ્યાન કરનાર પાંચાલના મુખમાં “
દે' વાળી ગાથા ઉચિત નથી. . ૧૮. સિદ્ધ નાગાર્જુન વિષે અનેક જાતની દંતકથાઓ પ્રચલિત છે, પરંતુ એ વાત સિદ્ધ છે કે તેણે હિંદના રસાયણશાસ્ત્રના ઇતિહાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેની વધારે માહિતી કદાચ તેની રચેલી ગરત્નાવલિમાંથી, યોગરત્નમાલામાંથી કે કક્ષાપુટિમાંથી મળી આવે. પ્રભાવક ચરિત્ર, પ્રબન્ધ ચિન્તામણિ અને ચતુર્વિશતિપ્રબન્ધ એ ત્રણે પ્રબન્ધમાં આ હકીકત જણાવેલી છે અને તેણે પાદલિપ્તા નગરી વસાવી, શત્રુંજય પર મંદિર બંધાવીને ત્યાં ગુમૂર્તિની સ્થાપના કરી તથા વિતાચલની તળેટીમાં દશાર્હ મંડપ વગેરે કરાવ્યાં એ ઉલ્લેખ કરેલો છે, એટલે તેને સંબંધ પાદલિપ્તસૂરિ સાથે થયા હશે તે નિઃશંક છે. અમુક પ્રકારની ૧૦૮ અષધિએને લેપ કરવાથી આકાશમાં ઊડી શકાય છે, એ હકીકતમાં કેટલું તથ્ય છે, તે વિચારવા છે. - આકાશગામિની. વિધા સંભવે છે, પણ તે યોગની અન્ય પ્રક્રિયાઆથી સિદ્ધ થાય છે, નહિ કે માત્ર ઔષધિઓના પ્રયોગથી, એટલે આ
ની રચેલી હવને ભાગ કે તેણે તે દંતકથાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ
.: ૫૩ :
વિષયના વધારે જાણકારોએ એમાં ઊંડા ઉતરીને ગષણ કરવાની જરૂર છે. ઔષધિઓનું અચિંત્ય માહાભ્ય બતાવવા માટે આ પ્રકારની અનેક દંતકથાઓ તે વખતે ભારતવર્ષમાં પ્રચલિત થયેલી હતી, એ વાત પણ લક્ષ્યમાં રાખવી ઘટે છે. નાગાર્જુને મોકલેલું સિદ્ધરસનું પાત્ર સ્ત્રી પાદલિપ્ત ગુરુ ભીંત પર પછાડીને ફેડી નાખે અને તેના બદલે કાચના વાસણમાં મૂત્ર ભરીને મોકલે એ હકીક્ત પણ વિચારણીય છે. તેમના જેવા એક સમર્થ જૈનાચાર્ય આવું વર્તન ભાગે જ દાખવે. તેમને ઉદ્દેશ નાગાર્જુનને મહાત કરવાનું હોય તો તેની રીતિઓ ઘણું છે, પણ તેઓ આવું તુચ્છ વર્તન કરે તે માન્યામાં આવતું નથી, બાકી નાગાર્જુન બીપાદલિપ્તસૂરિની અસાધારણ શક્તિઓથી પ્રભાવિત થયો હોય અને તેમની પાસેથી આકાશગામિની વિધા શિખ્યો હોય તેમ માનવામાં કંઈ હરકત નથી અને આ રીતે મળેલી વિધાના ઉપકારસ્મરણ તરીકે તેણે પાદલિપ્તા નગરી વસાવી હોય તથા મંદિરે વગેરે બંધાવ્યાં હોય તે બનવાજોગ છે. એને સંબંધ જીવનના અંત સુધી ટકો હોય તેમાં પણ શંકાં જેવું કંઈ નથી, પરંતુ શ્રી વિવિધ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિએ તમને વિન્ડોઝમાં જણાવ્યું છે કે તે શાલિવાહનને કલાગુરુ હતો, એટલે તે હકીક્ત પુનઃવિચારણા માગે છે.
૧૯. શ્રીપાદલિપતસૂરિએ રચેલા સાહિત્ય સંબંધી પ્રબન્ધકાર એટલું જ જણાવે છે કે તેમણે તરંગવતી નામની કથા, નિર્વાણ કલિકા નામને વિધિગ્રંથ તથા પ્રશ્નપ્રકાશ નામનું જ્યોતિ શાસ્ત્ર રચ્યું હતું તથા વીર પ્રભુ સમક્ષ ગાથાગલ નામનું સ્તવન કર્યું હતું જેમાં સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની વિધા છુપાવેલી છે. પાઠકેની જાણ માટે તે સ્તવન અહીં આપીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
:
૪ :
જીવનકથા
પ્રાસ્તાવિક गाहाजुयलेग जिणं मयमोहविवज्जियं जियकसायं । थोसामि तिसंघारण तिनसंगं महावीरं ॥ १ ॥
ગાથાયુગલ सुकुमालधीरसोमा रत्तकसिणपंडुरा सिरिनिकेया । सीयकुसगहभीरू जलथलनहमंडणा तिन्नि ॥ २ ॥ न चयंति वीरलीलं हाउं जे सुरहिमतपडिपुन्ना । पंकयगांदचंदा लोयणकमियमुहाणं ॥ ३ ॥
પ્રાસ્તાવિક एवं वीरजिणंदो अच्छरगणसंघस्थुलो भयवं । पालित्तयमयमहिओ दिसउ मयं सव्वदुरियाणं ॥ ४ ॥
આ સ્તવ પર શ્રી જિનપ્રભસૂરિએ સં. ૧૩૮ભાં ચિરાપદ નગરે રહીને રચેલી અવચૂરિ ફાર્બસ સભા પ્રકાશિત કી ચતુર્વિશતિ પ્રબન્ધના ગુજરાતી અનુવાદમાં પ્રકટ થયેલી છે, જે જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવાની ભલામણ છે.
શ્રી પાદલિપ્તસૂરિએ કથા પ્રાભૂતોને સંક્ષેપ કર્યો હતો, તે જાણવાનું બાકી રહે છે. આ ઉપરાંત તેમણે દેશી ભાષાને એક કે
ર્યો હતો, તેમ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ દેશી નામબાલામાં કરેલા નીચેના ઉલ્લેખ પરથી જણાય છે. પટિયાદિचिरचितदेशीशास्त्रेषु सत्स्वप्यस्यारम्भे प्रयोजनं विशेषण
oો કવિતા ('ગાથા ૨. ) તથા જ્યોતિષકડક ગ્રંથની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ
: ५५ था 3 વૃત્તિ બનાવી હતી તેમ જેસલમેરમાં સુરક્ષિત રહેલા સાહિત્યસંગ્રહ પરથી જણાય છે.
२०. श्री पावितरिय स्ये।। मालिसभा तगवती मया વધારે લોકપ્રિય હતી, તેમ નીચેના ઉલેખ પરથી જણાય છે –
जहवा निहिवसा वासवदत्ता तरंगवहयाई । तह निद्देसगवसओ लोए मणुक्खवाउ त्ति ॥
-श्री विशेषायस्य भाष्य-१५०८ चकायजुवल सहिया रम्मत्तणरायहंसकयहरिसा। जस्स कुलप्पव्वयस्स व वियरह गंगा तरंगई ।
उसयभारा. प्रसन्नगम्भीरपया स्थानामिथुनाश्रया। पुण्या पुनाति गनेव गां तरङ्गावती कथा ॥
-भावि धनपालत तिसरी. सा नत्यि कला नत्थि लक्षणं न दीसह फुडत्वं । पालिच्याइविरइयतरंगमइया । य कहासु॥
-भखास्सियरियम को न जणो हरिसिज्जह तरंगवा-वायरं सुणेडण । इयरे पबंधसिंधूवि पाविया जीए मुहु॥
સુપાસનાચરિયમ (O):
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
તર’ગવતી–તર ગલાલા
થાસક્ષેપના વિષયાનુક્રમ
૧ મંગલાચરણ અને પૂકયન
૨ ભૂમિકાઃ સાધ્વીનું ભિક્ષા લેવા માટે જવુ
૩ સાધ્વીની પૂર્વકથાને! પ્રારંભ
૪ પૂર્વજન્મનું વૃત્તાંત
૫ કામના, સાધના અને સિદ્ધિ
૬ ઈચ્છાભગ
૭ પલાયન
૮ પકડાઈ જવુ ૯ ઘેર આવવું. ૧૦ લૂટારાનું સાધુ થવુ
૧૧ ત્યાગ અને સાધના
૧૨ ઉપસહાર અને પ્રશસ્તિ
પ
ૐ ૐ
૭૨
૮૮
૯૪
૧૧૫
૧૨૭
૧૩૮
૧૫૧
૧૭૪
૧૯૩
૨૦૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી પાદલિપ્તસૂરિપ્રણીત તરંગવતી-તરંગલોલા શ્રી નેમિચંદ્ર ગણિકૃત કથાસંક્ષેપ
૧. મંગલાચરણ અને પૂર્વકથન.
શાશ્વત, અચળ અને અનુપમ સુખને પ્રાપ્ત કરનાર તથા જન્મ મરણના કલ્લોલવાળા દુ:ખ સમુદ્રથી પાર થનાર સર્વ સિદ્ધાત્માઓને વદન હે. સદ્ગુણ, સછીલ, વિનય અને વિજ્ઞાનવડે સંઘસમુદ્રની શોભા વધારનાર સત્પષને નમસ્કાર છે. જેના પ્રભાવથી મૃત છતાં પણ જે કવિવરા સદા જીવિત જણાય છે તે સંગીત અને સાહિત્યની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી સુપ્રસન્ન થાઓ. કાવ્યરૂપી સુવણના ગુણ દોષોની પરીક્ષા માટે જે કસોટી સમાન ગણાય છે તે વિકલ્સમાજનું કલ્યાણ થાઓ. * પાદલિત આચાર્ય તરંગવતી નામે એક કથા લોકભાષામાં રચી છે, તે ઘણું વિસ્તૃત અને વિચિત્ર છે. એમાં કેટલાંયે કુલ ભરેલાં છે, કેટલાયે યુગલકો શું થેલા છે અને કેટલાં યે ષટકોનાં ષકો રચેલાં છે, એ કારણથી એ કથાને નથી તે કઈ સાંભળતું, નથી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
: ૬ :
તર’ગવતી
કાઈ પૂછતું અને નથી તેા કેાઇ કહેતું. કેવળ એ વિદ્વાનાના જ ઉપયેાગની વસ્તુ થઈ પડી છે. ઇતર જનાને એને કાંઇ ઉપયાગ થતા નથી તેથી એવા જનેાના હિતાર્થે, તેમજ એ કથા સથા નષ્ટ ન થાય એ માટે પણ એમાંની કલિષ્ટ ગાથાએ અને લેાકપદને છેડી દઇને અતિસંક્ષેપમાં આ કથા ગુંથી છે. એટલા માટે મારું આ કા મૂળ કથાકાર આચાર્યને ક્ષન્તવ્ય થાએ !
ભૂમિતલ ઉપર ઉતરી આવેલ સ્વલેાક સમાન કાશલા ( અયેાધ્યા) નામે વિશાળ નગરી છે. ત્યાં રહેતી પ્રજાદ્વારા બ્રાહ્મણ, શ્રમણ, અતિથિ અને દેવતાઓની કરાએલી પૂજાએ કરીને સંતુષ્ટ થએલા દેવા એ લાકા ઉપર સંતતિ અને સંપત્તિના આશીર્વાદ વર્ષાવે છે. એવી એ પુણ્યભૂમિમાં થએલા આચાર્ય પાદલિસના બુદ્ધિવૈભવના નમૂનારૂપ આ કથાને અનન્યમનવાળા થઈ તમે સાંભળેા, પ્રાકૃત જનાના સર્વસાધારણ કલ્યાણને અથે કરાએલી આ પ્રાકૃતકથા જો ધબુદ્ધિપૂર્વક સાંભળવામાં આવે તે પછી જમના ભયથી પણ્ ડરવાતું કાંઈ પણ કારણ રહે નહિ.
૨. ભૂમિકા: સાધ્વીનું ભિક્ષા લેવા માટે જવું. સમૃદ્ધિશાળી લેાકેાથી ભરેલા એવા અનેક ગામે અને નગરાથી શેાલતા મગધ નામે પ્રસિદ્ધ દેશ છે. એ દેશમાં પૃથ્વીમાં પ્રધાન અને રમણિક ઉદ્યાન તેમજ વનાથી વિભૂષિત રાજગૃહ નામે સ્વના જેવું સુન્દર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
નગર છે. એ નગરમાં પોતાનાં પરાકમેવડે સઘળા શત્રુઓને જેણે પરાજય કર્યો છે અને વિપુલ સેન્ય અને સંપત્તિનો જે સ્વામી છે એ કેણિક નામે રાજા રાજ્ય કરે છે. એ રાજા પોતાના કુળનો પ્રકાશક, શૂરો અને સર્વ દોષ રહિત છે. રાગદ્વેષ સર્વથા વિલીન થઈ ગયા છે જેમના એવા પરમ શાન્ત વીતરાગ તીર્થંકર મહાવીરના જન્મમરણથી મુક્તિ અપાવનાર શાસન(ધમ)ને એ અનુરાગી છે. એ રાજાના શરીર અને જીવિતના રક્ષક જે તથા સર્વ પ્રજાને પ્રિય, કુળવાન અને સદાચારી એ ધનપાલ નામે નગરશેઠ ત્યાં વસે છે. એ શેઠને અનુરૂપ અને સિભાગ્યવતી એવી સમા નામે પતિવ્રતા પત્ની છે. એ શેઠના મકાનની સમીપમાં એક ઉપાશ્રય આવે છે. એમાં પિતાની ઘણું શિખ્યાઓ સાથે સુવ્રતા નામે એક સાથ્વી આવીને રહેલા છે. એ સાધ્વી બાળપ્રવાચારિણી છે. અનેક પ્રકારનાં તપો તપીને પોતાની કાયાને ખૂબ કુશ કરી નાંખેલી છે. જેમ ધર્મના તત્વજ્ઞાનને એ પૂર્ણ જાણનારી છે અને એકાદશ અંગે એમને સારી રીતે અવગત છે. પોતાના આત્માની મુક્તિના માર્ગમાં જે હંમેશા ઉઘુક્ત રહે છે. એ સાધીની અનેક શિષ્યાઓમાં એક બહુ વિનીત શિષ્યાને એક સવારે છ બે ઉપવાસ) વ્રતનાં પારણું કરવાં હતાં અને તે માટે બીજી એક નવદીક્ષિત ભિક્ષુણીને પોતાની સાથે લઈને તે ભિક્ષા લેવા માટે પિતાની વસતિ (ઉપાશ્રય) બહાર નિકળે છે. નાના મોટા બધા જીવે ઉપર દયાપ્રેમભાવ ધારણ કરતી અને નીચી નજરે તથા ધીમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
તરંગવતી ૫ગલે ચાલતી એ સાધ્વી ભિક્ષા ગ્રહણ કરવા એય એક ઊંચી હવેલીના પ્રશસ્ત આંગણામાં આવીને ઊભી રહે છે.
અતિથિઓના અગમની રાહ જોતી ઘરની કેટલીક દાસીએ આંગણામાં ઊભી છે તે એ સાધ્વીના સન્દર્યને જોઈને ચકિત થઈ જાય છે. માંહોમાંહે તે વાત કરવા લાગે છે કે-જુઓ, આ લક્ષમી સમાન સાધ્વી! એના વાળ કેવા સુન્દર અને વાંકડીયા છે ! અને મુખ ચંદ્રની જેવું મેહક છે. સુંવાળા વસ્ત્રવતી એના કાન ઢંકાયેલા છે અને પાણીમાંથી કમળ બહાર નિકળે છે તેના જે એને સુંદર હાથ ભિક્ષા માગતી વખતે વસ્ત્રમાંથી બહાર નિકળે છે. - તેનો શબ્દ સાંભળીને ઘરની શેઠાણ બહાર નીકળે છે. તે સુન્દર ને પ્રભાવશાળી છે, તેની વાણી બહુ ધીમી છે, શરીર ઉપર તેણે બહુ જ આછાં પણ બહુ કિમતી ઘરેણું ઘાલેલાં છે અને છેલ્લું ઉજળું વસ્ત્ર પહેરેલું છે. પોતાના આંગણુને પાવન કરતી આ પવિત્ર સાધ્વીને અને તેની સહચરીને તે આદરભાવે નમસ્કાર કરે છે. ત્યાર પછી કમળફૂલ ઉપર ભમરા બેઠા હોય એવી કાળી કીકીઓવાળા ચંદ્ર સમાન એ સુંદર મુખ સામે એકી દષ્ટિએ તાકીને જોઈ રહે છે. લક્ષ્મી જેવી સુંદર એ સાધ્વીના સંબંધે તે વિચારે છેઃ
નથી તે સ્વપ્નમાં આવી અનુપમ સુંદર સ્ત્રીનું ચિત્ર મેં જોયું, કે નથી વર્ણનમાં પણ આવું વાંચ્યું. આવું સુંદર તે સ્ત્રીકમળ કેણ હશે ? સુંદર સ્ત્રીઓને ઘડવાના જે દ્રવ્ય : તેમાંથી સર્વોત્તમ દ્રવ્યે લઈને શું વિધાતાએ આને ઘડી હશે ? જ્યારે આ અત્યારના મુંડિતમસ્તકવાળા ભિક્ષણ- -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
-
----
-
-
-
વેશમાં પણ આટલી બધી સુન્દર દેખાય છે ત્યારે રૂપશ્રીસંપન્ન ગૃહિણના વેશમાં એ કોણ જાણે કેટલી બધી અનુપમ લાગતી હશે ? એના એક અંગ ઉપર શણગાર નથી અને વળી તે સિા ઉપર ધૂળ લાગી છે તે પણ મારી આંખ એના ઉપરથી ખસતી નથી. ઉલટી અંગે અંગે ફર્યા કરે છે. સ્વર્ગની કુમારિકાએ પણ આવી અનુપમ સુન્દરતાની વાંછના કરે તેમ છે. શું આ તે કોઈ અસરા કે દેવકન્યા હશે ? પણ એમ કેમ હોય? શિપીએ ઘડી કાઢેલી મૂતિને આંખની પેઠે દેવલોકની દેવાંગનાઓની આંખે તો સાંભળવા પ્રમાણે મીંચાતી નથી, તેમ જ તેમના હાર અણકરમાયા રહે છે અને તેમને ધૂળ લાગતી નથી, પણ આ આર્યાને પગે તે ધૂળ લાગેલી છે અને આંખે હાલે છે તેથી એ નક્કી દેવી તો નથી જ. છે તે અવશ્ય માનવલકની જ નારી, પરંતુ મારે આ રીતે શંકામાં શા માટે રહેવું? હું એમને ધીરે રહીને પૂછી લઉં. માણસને જ્યારે સાક્ષાત્ હાથી જ નજરે પડે તે પછી તેનાં પગલાં ખેાળવાની શી આવશ્યકતા ? ” એમ વિચાર કરી શેઠાણી સાવીને આદરપૂર્વક પ્રથમ ભિક્ષા આપે છે અને પછી ઉત્સુકતાએ અને આશ્ચર્ય સાથે પ્રશ્ન કરે છે કે “પૂજ્ય સાધ્વીજી! જે તમને કોઈ નિયમને બાધ ન થતો હોય તે ક્ષણભર વિસામે કર્યો અને મને કોઈ ધમકથા કહે.” ત્યારે સાધ્વી કહે છે કે “ સર્વ જગતના જીને હિત કરનાર એવા ધર્મનો ઉપદેશ કરવામાં કોઈને કશાને બાધ હોઈ શકે નહિ. અહિંસાલક્ષણ ધર્મ તો કહેનાર અને સાંભળનાર બંનેને પવિત્ર કરે છે. જે કઈ થોડીવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
: ૭૦ :
તરંગવતી
પણ હિંસાથી મુક્ત થાય અને ધમને ઉપદેશ સાંભળ્યા પછી તે અહિંસા ધર્મનું વ્રત લે તે ઉપદેશકને ઉપદેશ આપે સફળ છે, કારણ કે પિતાના ઉપદેશથી તે માત્ર બીજાને જ નહિ પણ પિતાને પણ પુનજન્મના અપાર સમુદ્રથી પાર ઉતરી જાય છે. આથી ધમને ઉપદેશ દેવો એ સદાને માટે શ્રેષ્ઠ છે, તેથી હું જે કાંઈ જાણું છું તે કહું છું. તમે ધ્યાન દઈને સાંભળે. ? તે વખતે દાસીઓ આનંદથી તાળીઓ લે છે અને બોલે છે કે “ હવે આપણે એકીટસે આ સાધ્વીની અજબ સુંદરતા નિહાળી શકીશું ! ” પછી એ સાધ્વી. અને તેની સહચરી તેમને માંડી આપેલ આસન ઉપર એકાન્ત સ્થાન પર બેસે છે અને આનંદ જેમને માતે નથી એવી દાસીએ તથા શેઠાણું પણ તેમને સભ્યતાપૂર્વક નમસ્કાર કરીને સામે ફરસબંધી ઉપર બેસી જાય છે. પછી એ સાધ્વી ફુટ અને સરલ વાકાએ કરીને, કાન તથા મનને મધુર લાગે તેવે સ્વરે, ટુંકાણમાં પણ સહજ સમજાય તેવી શૈલીમાં જગતના સર્વ જીવોને સુખ આપનાર અને જન્મ, જરા, રોગ, મરણ આદિનાં દુઃખને નાશ કરનાર એવા જિનેશ્વર દેવે કહેલા ધર્મને સાર સંભળાવે છે તથા સમ્યજ્ઞાન, દર્શન, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સ્વરૂપે પાંચ મહાવ્રત તપ અને સંયમ, વિનય અને ક્ષમા આદિ ગુણવિશિષ્ટ ધમનાં તનું રહસ્ય સમજાવે છે. જ્યારે સાધ્વી ઉપદેશ આપી રહે છે ત્યારે શેઠાણું એમને વિનયભાવે કહે છે કે “ધર્મને ઉપદેશ તે મેં સારી રીતે સાંભળે પણ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
:
૭૧ :
પવિત્ર આર્યા! મને બીજી એક વાત કહો. તમારા સુંદર મુખના દર્શનથી મારી આંખે તે તૃપ્ત થઈ છે, પણ તમારા જન્મની કથા સાંભળવાને મારા કાન આતુર બની ગયા છે. વિષ્ણુને જેમ પઇ વહાલું છે તેમ તમે કયા પિતાને વહાલાં હતાં? અને આખા જગતને નમસ્કાર કરવા જેવાં તમારાં માતા કોણ હતાં? તમારા પિતાના ઘરમાં અને પતિના ઘરમાં કેવું સુખ હતું? અને કયા દુઃખને કારણે તમારે સાધ્વી થવું પડયું? એ બધું જાણવાની મને બહુ આકાંક્ષા થઈ રહી છે. જગતમાં એમ કહેવાય છે કે સુંદર નારીનું અને નદીનું, તેમજ સાધુનું અને સાધ્વીનું મૂળ ન પૂછવું (કારણ કે વખતે એથી એમની તુછતા તરી આવે છે અને અસંતોષ થાય છે અને તેથી તેમના પ્રત્યેનું માન ઘટે છે.) વળી હું એ પણ જાણું છું કે ધર્માત્માઓને નકામી વાતે પૂછી મારે કષ્ટ દેવું નહિ જોઈએ, પણ તમારી સુંદરતાથી આશ્ચર્ય પામીને જ એ પ્રશ્ન પૂછવાનું મન થાય છે.” સાધ્વીએ ઉત્તર આપે કે-“એને જવાબ આપ જરા કઠણ છે, કારણ કે આવા નકામા (એટલે કે આમાની પવિત્રતાને લાભ કરતાં હાનિ વધારે કરનારા) વિષયે સંબંધે અમે વિચાર કરી શકીએ નહિ. પૂર્વે ગૃહજીવનમાં જે આનંદ અમે ભેગવતાં તે યાદ પણ કરી શકીએ નહિ, તે પણ જગતનાં દુઃખથી જે ધૃણા પેદા થઈ એ તરફ જ નજર રાખીને, કમનું ફળ મને કેમ પ્રાપ્ત થયું એ વિષેનું જ હું સ્વાનુભવનું થોડુંક વર્ણન કરીશ.” આ શબ્દોથી રાજી થઈ શેઠાણી પોતાની દાસીઓને બધું ધ્યાનથી સાંભળવાની સૂચના કરે છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
* ૭૨ :
તરંગવતી
સાવી હવે પિતાના પૂર્વજન્મની કથા કહી સંભળાવે છે. પિતાના આશ્ચર્યજનક સદ્ભાગ્ય વિષે અભિમાન કર્યા વિના અને માત્ર ધમ ઉપર જ દષ્ટિ રાખીને સુંદર સરસ્વતી દેવી જેવી આ સાવી કથાને આમ આરંભ કરે છે. હું જે જાણું છું અથવા જે મને યાદ છે તે પ્રમાણે મારા જીવનની કથા હું ટૂંકામાં કહું છું.
૩. સાધ્વીની પૂર્વકથાનો પ્રારંભ. મધ્ય દેશમાં વત્સ નામે એક મનહર પ્રદેશ છે. અમૂલ્ય પદાર્થોથી એ પ્રદેશ પરિપૂર્ણ ભરેલું છે. ત્યાં અનેક ધર્માત્માઓ વસે છે અને જીવનની ત્રણ કામનાઓ ધર્મ, અર્થ ને કામનું ઉચિત રીતે પરિપાલન કરે છે. તે પ્રદેશની રાજધાની કૌશામ્બી ખરેખર સ્વગનગરી છે, મધ્યદેશનું જાણે એ મેતી છે, બીજી નગરીઓને એ નમૂનારૂપ છે. ત્યાં ઉદયન રાજા રાજ્ય કરે છે તે યુદ્ધમાં અને પ્રતાપમાં પ્રખ્યાત થયેલ છે. સાધુઓને અને સાવીને ભકત છે, મિત્રોને સુખકર છે અને શત્રએને ભયંકર છે. ઘેડા, હાથી, રથ અને પાયદળવડે બળવાન, હૈડય વંશમાંથી ઉતરી આવેલ છે. પૂર્ણચન્દ્ર જેવી એના મુખની શોભા છે, હંસના સ્વર જે એને સ્વર છે અને સિંહની ગતિ જેવી એની ગતિ છે. કુળે, રૂપે ને ગુણે પ્રખ્યાત એવી એની વાસવદત્તા રાણી છે. રાજાને સમાન વયના એક મિત્ર એ નગરને નગરશેઠ છે. એનું નામ ઋષભસેન છે. નગરના મહાજનને એ મુખી છે. પ્રજામાં. એનો બેલ વજનદાર ગણાય છે. અથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૭૩ : * શાસ્ત્રના સિદ્ધાન્તોને તે સારી રીતે જાણે છે. જોકેમાં અને વ્યાપારીઓમાં ન્યાય ચૂકવી જાણે છે. બધાની સાથે મિત્રભાવે રહે છે. લોકનું ભલું કરવાની વૃત્તિવાળો છે. સત્યનિષ્ઠ અને પ્રમાણિક છે. નિષ્કલંક ગૃહસ્થ જીવન જીવે છે અને જેન ધમના ઉપદેશનું નિરંતર શ્રવણ કરે છે. તે શેઠને આઠ પુત્રો થયા પછી છેલ્લે એમણે યમુનાની પ્રાર્થના કરી અને તેના ફળરૂપે હું એમને ઘેર અવતરી. અવતર્યા પછી મને સારી તજવીજથી પારણુમાં સુવાડી અને મારી સંભાળને માટે હશિયાર દાસીએ રાખી. થોડા સમય પછી નાડી છેદનની ક્રિયા કરીને તે સમયે મારાં માબાપે પિતાનાં સગાંસ્નેહીઓને જમાડ્યાં. પછી જન્મ આદિ જે જે સંસકાર કરવા ઘટે તે સૌ કર્યો અને પિતાની ઈચ્છા પ્રમાણે સંબંધી જનેએ મારું નામ તરંગવતી યમુનાના તરંગેની કૃપાએ હું અવતરી માટે, તરંગવતી પાયું. શય્યામાં જ્યારે હું બેચેન થતી ત્યારે હાથપગ પછાડતી. મારી ધાવ અને દાસી જુદા જુદા ખંડેમાં મને વારંવાર ફેરવતી. પછી તે મારે માટે સેનાનાં રમકડાં આપ્યાં. મારે જે જે જોઈએ તે સ સેનાનું આવતું. મારાં સગાં સો મને પોતપોતાના ખેાળામાં લેતાં અને બહુ લાડ લડાવતાં. હું ખૂબ તેમના આનંદનું દ્મરણ થઈ પડી. ધીરે ધીરે લોકનાં આંખ, મેં અને હાથ હાલતાં તે ઉપર હું ધ્યાન આપતાં શીખી અને મારી મેળે કંઈ કંઈ ઉચ્ચાર કરતાં પણ શીખી. પછી એક દહાડો મેં પગ માંડવા માંડયા ને જ્યારે શુદ્ધ ઉચારે સાતા બેલી ત્યારે તે મારા કુટુંબીઓના હર્ષને પાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
: ૭૪ :
તર'ગવતી
રહ્યો નહિ. ત્યાર પછી ઘેાડે કાળે ચૂડાક ના સ`સ્કાર કરવામાં આણ્યે. પછી તેા હું આમતેમ છૂટથી ક્રવા લાગી, સખીએ સાથે સાનાની પુતળીએ રમત રમવા લાગી અને માટીનાં ઘરા બાંધી તેની રમતમાં લીન થઇ જવા લાગી. જન્મ પછી બારમે વર્ષે મારી સમજશકિત એટલી બધી ખીલી ઊઠી કે મારે માટે ઉત્તમ પ્રકારના શિક્ષકા રાખવામાં આવ્યા. રીતસર હું. ધીરે ધીરે ગણિત વાંચન, લેખન, ગાન, વીણાવાદન, નાચ અને પુષ્પઉચ્છેરની કળાઓ શીખી. વળી વનસ્પતિશાસ્ત્ર અને રસાયનશાસ્ત્ર પણ મને શીખવવામાં આવ્યાં. આ ઉપરાંત મારા પિતા જૈન ધર્મના અનુરાગી હતા તેથી તેમની ઇચ્છા થઈ કે મારે ધશાસ્ત્રમાં પણ પ્રવીણ થવુ જોઇએ, એટલા માટે નગરમાં ઉત્તમ મનાતા ધમ-પડિતા મારે માટે રાખ્યા અને તેમની પાસેથી પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત વગેરે શ્રાવકધની ભાવનાઓના મે સારા અભ્યાસ કયા. પછી તે હું ઉંમરમાં આવી, મારા શરીરનાં અંગે ખીલી ઉઠ્યાં અને સ્નેહજીવન શુ' તે સમજવા લાગી. તે વખતે દેશના ઘણા ધનાઢ્ય કુટુમેમાંથી મારે માટે માગાં આવવા લાગ્યાં, પણ તેમાંથી કોઈપણ કુળ, રૂપે ને ગુણે મારે લાયક ન હેાવાથી એ બધાંય માગાંને મારા પિતાએ રીતસર પાછાં વાળ્યાં.
હું મારા પ્રિય મંડળમાં મેાટી થવા લાગી. મારી સારસિકા જે કઈ નવી વાત સાંભળતી તે આવીને મને કહેતી. આનદ કરવાને જે કોઇ સખી આવતી તેમને હું મારી હવેલીને સાતમે માળે અગાસી ઉપર લઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૭૫ :
જતી અને ત્યાં અમે ખુલ્લી હવામાં આનંદ કરતાં તેમજ દૂર દૂર સુધીના દેખાવ જોતાં. મારા માબાપ અને ભાઈ એ ફૂલ, કપડાં, ઘરેણાં, રમકડાં અને મીઠાઈ મને ભેટ આપતા. મારા વિનયથી મારાં માબાપ, મારાં દાનથી ભિક્ષુકે, મારી પવિત્રતાથી મારા ભાઈઓ અને મારા નેહથી બીજાં બધાં આનંદ પામતાં. લક્ષમી જેમ અંદર પર્વત ઉપર આનંદ પામે તેમ હું પિતાના ઘરમાં મારી ભાભીઓ અને સખીઓ સાથે આનંદમાં રહેતી. પિષધના દિવસોમાં હું ઘણે વખતે સામાયિક વ્રત આચરતી અને જૈનધર્મનું તત્ત્વજ્ઞાન મેળવવા માટે ગણધારિણું સાધ્વીજીઓની ઉપાસના કરતી. આ રીતે માબાપ, ભાઈએ અને સંગાસંબંધી સાથે સ્નેહમાં રહીને હું મારા દિવસ નિગમતી હતી. એક વાર માતાપિતા, ભગવાનની સેવા કર્યા પછી ભેજન કરીને સારા સ્વચ્છ કપડાં પહેરીને ફૂલોથી શણગારેલાં ખંડમાં બેઠા હતા અને મારે સંબંધે મારી માતા સાથે વાત કરતા હતા. જાણે કુષ્ણુજીની સાથે લક્ષ્મીજી બેઠા હોય એમ એ શેતાં હતાં. હું પણ સ્નાન કર્યા પછી જિનેશ્વર દેવની પૂજાપ્રાર્થના કરીને માબાપને પ્રણામ કરવા ત્યાં ગઈ. મે નીચી વળીને તેમનાં ચરણેમાં માથું મૂકયું, ત્યારે તેમણે તારું કલ્યાણ થાઓ” કહી નેહથી આશીર્વાદ આપ્યા અને પોતાની પાસે બેસવા કહ્યું. પળવારમાં જાણે ચંદ્રપ્રભાથી શણગારાઈને શરદ્ ઋતુની કાળી રાત્રિ આવી હોય એમ, બહાર કામ કરવાને લીધે કાળી દેવી જેવી કાળો થઈ ગયેલ અમારી માલણ મુલાળાં વસ્ત્ર પહેરી ફલઘરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
: ૭૬ :
તરંગવતી
થી નીકળીને અમારી બેઠકમાં આવી પહોંચી અને સુવાસ પ્રસરાવી દીધો. તે હાથમાં ફૂલની ભરેલી છાબ લઈ આવી હતી. સભ્યતાથી મારા પિતા પાસે જઈ વિનયશીલ વિદ્યાર્થીની પેઠે નીચી નમી મધમાખીઓનાં ગણગણાટ જેવા મધુર સ્વરે બોલીઃ “હંસ અહણા જ તેમની ઉનાવાળાની વાસભૂમિરૂપ હિમાલયના ઉત્તર પ્રદેશમાં આવેલા માનસર ઉપરથી પાછા આવ્યા છે અને અહીંની તેમની વાસમિમાં આનંદ કરવા લાગ્યા છે. તેઓ કહ્યુંમધુર સુંદર બેલ બોલે છે અને તે વડે આ પણને સમાચાર આપે છે કે શરદ્દ ઋતુ આવી છે. વળી સફેદ પાંખવાળા હંસની પેઠે શરદ્ રૂતુ પણ યમુનાના કિનારાનાં ઝાંખા વન કરીને પોતાના આવ્યાના સમાચાર આપે છે. એણે સુવાસિત વનોને આસમાની રંગના, અસનવનેને પીળા રંગના અને કાં સપ્તપર્ણના વનને સફેદ વણનાં વસ્ત્રો પહેરાવી દીધાં છે. હે શેઠ! તમારાં ઉપર એની કૃપા થાઓ ! અને સભાગ્ય તમારા ઉપર હસે !” એમ કહીને એણે ફૂલની છાબડી ઉઘાડી અને સપ્તપર્ણનાં ફૂલથી ભરેલી છાબ મારા પિતાના હાથમાં મૂકી. એ ફૂલને સુગંધ હાથીના મદના ગંધ જે તીવ્ર હતું અને તેથી ચારે દિશામાં તેને સુગંધ પ્રસરી રહ્યો. પ્રભુને અર્પણ કરવાના સંક૯પે તે છાબને મારા પિતાએ પિતાને કપાળે અડાડી અને પછી દેવને ચઢાવવાને માટે એમણે તેમાંથી થોડાંક ફૂલ જુદાં કાઢયાં, ડાંક મને આપ્યાં, ડાંક મારી માને આપ્યાં ને બાકીનાં મારા ભાઈઓને અને
- આ ઝાડ શાતિ, નિક્તનમાં જોવામાં આવે છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૭૭ ભાભીઓને પહોંચાડયાં. એ બધાં ફૂલ હાથીદાંતના જેવાં સફેદ હતાં; પણ મારા પિતાની નજર અમુક ફૂલ ઉપર પડી. એ ફૂલ ભવ્ય સ્ત્રીના સ્તન જેવડું મોટું હતું અને રંગે હેજ પીળું હતું. થોડીક વાર સુધી તે એ ફૂલની સામે જ ચકિત થઈને જોઈ રહ્યા. પછી જ્યારે એ વિચાર માંથી જાગ્યા ત્યારે હસીને મને એ ફૂલ આપ્યું ને બાલ્યા: આને રંગ તે જે! ફૂલ ઉછેરવામાં અને સુગંધ પારખવામાં તું નિપુણ બની છે, તેથી એ વાત તો તું સારી રીતે સમજે. આ બધાં સફેદ સતપર્ણનાં ફૂલમાં આ એક પીળું કેમ ? વખતે કઈ કુશળ કારીગરે આપણને આશ્ચર્ય પમાડવા અથવા તે ફૂલ ઉછેરવાની કળામાં નિપુણતા દેખાડવા આમ કર્યું હશે ? કેમ કે દાહક અને બીજા દ્રવ્યથી (તેમને ફૂલના કયારાની માટીમાં મેળવાથી) ફૂલના અને ફળને ધાર્યા રંગ લાવી શકાય છે, કારણ કે એવા પદાર્થોમાં છેડને ખીલવી તેમાં ફેરફાર કરવાનું વલણ હોય છે, જે આપણે ચેમાસામાં નજરે જોઈએ છીએ; છતાંય જુદા જુદા રંગનાં ફૂલ અને ફળ ઝાડથી જ પરબાઈ આવે છે. પિતાનાં વચન સાંભળીને મેં એ ફૂલને બરાબર તપાસી જોયું અને પછી એ બાબતમાં ચેકકસ નિર્ણય ઉપર આવતાં હું વિનયભાવે બોલી “ જમીનની જાત ઉપર,: વાવેતરની ઋતુ ઉપર, બીજ કે દરૂ ઉપર તથા ખાતર અને વરસાદ ઉપર ઝાડની જાતને આધાર રહે છે. અને આ બધી વસ્તુસ્થિતિ ઉપર બારીક નજર રાખીને કુશળ કારીગર ફૂલને બધી જાતને રંગ લાવી શકે છે. પણ આ ફૂલના સંબંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
: ૭૮ :
તરંગવતી માં એવું કંઈ થયું જણાતું નથી, કારણ કે એને સુગંધ ઉપરથી હું પારખી શકું છું કે પીળે રંગ એ ફૂલને પોતાને નથી, પણ કમળના ફૂલના રજકણ એ ફૂલને લાગેલા છે તેને છે. મારા પિતાએ ઉત્તર આપેઃ “પણ બાગ વચ્ચેના સપ્તપર્ણના ઝાડ ઉપર આપણું આ જે ફૂલ કુટયું છે તેને કમળના ફૂલના રજકણ લાગે કેવી રીતે ?”
મેં કહ્યું: “ આ કૂલમાંથી જે સુવાસ આવે છે તેમાં કમળને વાસ વધારે પડતે છે અને તે ઉપરથી આપણે એ અનુમાન ઉપર આવવું જ જોઇશે કે આપણું સમપર્ણનું ફૂલ કમળફૂલને રજકણે પીળું રંગાયું છે. સપ્તપર્ણના એ ઝાડ પાસે તળાવ હોવું જોઈએ ને આ શરતુમાં એમાંના કમળફૂલ ખૂબ ખીલ્યાં હોવાં જોઈએ. વળી ત્યાં એ પીળે ૨જકણે રંગાયેલાં કમળફૂલ ઉપર તેમાંનું મધ ચુસવા હજારે મધમાખી બેસતી હશે અને ત્યાંથી આગળ ઊડતાં એ મધમાખીઓ સમપર્ણનાં ધોળાં ફૂલ ઉપર થઈને જતી હશે અને પોતાની પાંખ ઉપર આપેલા કમળના રજકણુ એ ફૂલ ઉપર પડતાં હશે. આ રીતે આપણું આ ફૂલ પીળું થવું હોવું જોઈએ. બીજે તે કોઈ જ સંભવ નથી. અને હું જે કહું છું તેની ખાતરી આપણુ માલણ પાસેથી થઈ શકશે. ” મારું કથન સાંભળી પિતાએ મારા કપાળ ઉપર વહાલથી ચુંબન કર્યું ને બેહત્યાઃ “ બહુ જ સુંદર રીતે આ કોયડે તે ઉકેલ્યા છે. હું પણ મારી મેળે એ જ અનુમાન ઉપર આવ્યો હતું, પણ તારી પરીક્ષા કરવાને માટે જ મેં તને એ પ્રશ્ન કર્યો હતે. ખરેખર હવે તું સત્વર લગ્ન કરવાને
ગળ
જતી
ટહું
તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૭૯ :
ગ્ય થઇ છે અને તારે યેચ વર શોધી કાઢીશ.” આ વખતે મારી માતાએ મારા પિતાને કહ્યું “આપણું દીકરી જેને વિષે આવા સુંદર અનુમાન પર આવી તે ઝાડને જાતે જોવાની મને બહુ આકાંક્ષા છે.” પિતાએ કહ્યું: “ભલે, તમારા સમગ્ર સ્ત્રીમંડળને લઈને ત્યાં જઈ શકો. બહાર ફરવા જવાથી તમને બીજા પણ લાભ થશે. પછી પિતાએ ઘરના મુનિમને બોલાવીને કહ્યું. “કાલે સવારે બાગમાં ઉજાણીને બંદોબસ્ત કરે. વ્યવસ્થા બરોબર કરજે. સ્ત્રીમંડળ આનંદ કરવા જનાર છે. ” દાસીઓ, સખીઓ અને ભાભીઓએ મને વધાવી લીધી. એવામાં મારા ભેજનની સંભાળ રાખનારી દાસી બોલીઃ “હવે વખત થયે છે; માટે જમી લે કારણ કે જેમ ઈંધણ વિના દેવતા ટકતો નથી તેમ અન્ન વિના શરીર ટકતું નથી. ખાવાની વેળા વટાઈ જાય એમ ન થવું જોઈએ. ” ચંદ્ર અને દૂધના જેવી સફેદ અને ઉત્તમ પ્રકારે બનાવેલી ખીર પછી મેં ખાધી અને ત્યારપછી તાજા માખણને બનાવેલ પાક ખાધે. પછી એક વાસણમાં મારા હાથ ધોઈ નાખ્યા ને રૂમાલે લુછીને સાફ કરી નાખ્યા. ત્યાર પછી મારા હાથ અને મેં ઉપર તેલ ચેવું. આવતી સવારે ભાગમાં જવાની વાટ જોતી સો સ્ત્રીઓના મેં ઉપર આનંદ આનંદ છવાઈ ગયો. એટલામાં જ આરામ અને નિદ્રા લેતી રાત્રી આવી પહોંચી. મેં પણ આ અજવાળી રાત ખૂબ આનંદમાં ગાળી અને જ્યારે ઊંઘ આવી ત્યારે દીવાને અજવાળે જ પલંગમાં જઈ સૂતી. સવાર થતા મેં હાથ મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
: ૮૦ :
તરંગવતી
ધયા અને દેવને નમન કરી સાધુપુરુષના ગુણસ્મરણપૂર્વક સંક્ષેપમાં પ્રતિક્રમણ કર્યું, પરંતુ અનેક સ્ત્રીઓને તે રાત ઉતાવળે પૂરી થતી ન હતી એટલા માટે રાતને ગાળો ભાંડતી અને ખરેખર કેટલીક તે બાગમાં શું શું જોવાનું મળશે અને સરોવરમાં સ્નાન કરવાથી કે આનંદ થશે ઈત્યાદિ અનેક વિષય ઉપર વાત કરતી આખી રાત જાગતી બેસી રહી. ઉજાણીની વ્યવસ્થા કરવાને મુનિમ તે જોઈતા ચાકરેને લઈને આગળથી મળસ્કે જ બાગમાં ગયે હતે. એવામાં પૂવકાશના કમળને ખીલવતા આકાશમાં પોતાનો પ્રવાસ કરતા કરતા સૂર્યદેવ ઉદય પામ્યા. હવે સ્ત્રીઓ જુદા જુદા રંગના કેઈ સુતરાઉ તે કોઈ હીરાગર તો કોઈ ચીનાઈ એમ બહુ મૂલ્યવાન વસ્ત્રો પહેરી બહાર નીકળી. એમણે વળી મેતીનાં અને સેનાનાં રત્નજડિન ઘરેણાં પહેર્યા હતાં. સ્ત્રીઓની સુંદરતાએ શોભામાં વળી શોભા વધારી મૂકી અને તેમની જુવાનીએ તેના ઉપર વળી એપ ચઢાવ્યું. મારી માતા પણ એટલામાં તૈયાર થઈ ગઈ હતી અને શુભ મુહૂત જોઈને એણે આધેડ નારીઓના ભવ્ય સંઘને પોતાની પાછળ લીધે. તેમની પાછળ ચંચળતાએ હાલતી જુવાન નારીઓ ચાલી. તેમના ઝાંઝરના, કટિમેખળાનાં અને બીજા ઘરેણુના ઝણકારથી હવેલીનું આંગણું એવું તે ઝણઝણી રહ્યું કે જાણે તે સંઘને વિદાય દેનારાં વાજાં વાગતાં હોય અને આ સંઘ નિકળવાનાં સમાચાર મારી માએ મને સખીઓ મેલી કહા ખ્યા. મારી સખીઓ શણગારાતી હતી તે વેળાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૮૧ :
હું પણ સૌથી અનેરાં જ કપડાંથી અને ઘરેણાંથી શણગારાતી હતી અને મારા અતિ મૂલ્યવાન શણગારે કરીને તેમનાથી ત્રણગણી શભા પામી ચંપાના ફૂલ પેઠે ખીલી નીકળી હતી. પછી હું સખીમંડળની વચ્ચે મહાલતી મહાલતી હવેલીના આંગણામાં આવી ઊભી. ત્યાં આવીને જોયું તો ઈંદ્રના સ્વર્ગમાં જાણે જુવાન અપ્સરાઓ ટેળે મળી હોય એમ અમારા આંગણામાં જુવાન નારીઓ પૂરભપકામાં ટોળે મળી હતી. રથને બળદ જોડી દીધા હતા અને પોતાની બેઠક પાસે ઉભેલા સારથીએ મને દેખતાં જ કહ્યું: “ અહીં બેન ! શેઠે તમારા માટે આ અનુપમ સુંદર રથ નક્કી કર્યો છે. ' એમ બોલતાંની સાથે જ તેણે મદદ કરીને મને રથમાં ચઢાવી. રથમાં સુંદર મૂલ્યવાન ગાલીચો પાથર્યો હતે. મારી દાસી અને સખી સારસિકા પણ એ જ રથમાં આવી બેઠી ને પછી રથ પોતાની ઘુઘરીઓ ખખડાવતે ચાલવા લાગ્યો. પાછળ અમારે રખવાળ પિતાને પોષાક પહેરીને ચાલતું હતું. આજુબાજુ અમને જોવા આવનાર સ્ત્રીઓની ખૂબ ભીડ જામી હતી.
અમારે સુંદર સંઘ નગરના રાજમાર્ગ વચ્ચે થઈને ચા.ઠેરઠેરલેકોના ટોળેટોળાં મળીને અમને જોવા લાગ્યા. નારીઓ પોતપોતાના ઘરની બારીમાંથી મેં કાઢીને બહુ આતુરતાએ અમને જોઈ રહી હતી, એ જોઈ હું તે છક થઈ ગઈ. તેમજ રસ્તા ઉપર અને ઘરની બારીઓમાં જાણે હીરા જડી દીધા હોય એમ સજજડ થઈ ગયેલાં માણસો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
: ૮૨ :
તરંગવતી
પણ અમને જોઈને છક થઈ ગયાં. સ્વગ—રથમાં બેસીને જતી લક્ષ્મીને જેમ જઈ રહે તેમ લેક મને એકી નજરે જોઇ રહ્યાં. નગરના જુવાન પુરુષોનાં હૈયાં મને જોઈને આતુર અને બળવાન કામ-સગને લીધે એવાં તે બળી ઊઠ્યાં કે તેમનાં જીવન જોખમમાં આવી પડ્યાં પણ જુવાન નારીઓ
બીજી જ ઈચછા થઈ આવી.-જે આપણી જાતને સ્વર્ગની સુંદરતા સાથે સરખાવવી હોય તો આપણે આના જેવું સુંદર થવું જોઈએ મારા મુખની સુંદરતાથી અને મૃદુતા. થી નગરને એ રાજમાગ ગાંડે ગાંડો થઈ ગયે અને ૧૯૯, રત ઉભરાઈ ગયે. એમાં મારે દેખાવ તે સૌથી ચમત્કારી હતા. લેકો પાસેથી સાંભળેલી આ બધી વાત સખીઓએ મને કહી. | બાગને દરવાજે આવી પહોંચતાં અમે બધાં રથમાંથી ઉતર્યા અને ત્યાં આગળ ચેકીદાર મૂકીને અમે બધાં ફરવા નિકળ્યાં. જાણે સ્વગના નંદનવનમાં જુવાન અસરાઓ ફરતી હોય તે રીતે બધી નારીઓ ફાવે તેમ પિતાપિતાને માગે ફરવા લાગી. ખીલતાં ઝાડો એકબીજાની સાથે ગુંથાઈને જે ઉપર દરવાજા જેવાં બની ગયાં હતાં, તેની નીચે થઈને તેઓ ચાલવા લાગી અને ઝાડ ઉપરથી ફૂલભરી ડાંખળીઓ તેડવા લાગી. એટલામાં મારી માતાએ બૂમ મારીઃ “આવે, આપણે મારી દીકરીએ બતાવ્યું છે તે, તળાવને કાંઠે ઉભેલું સપનું ઝાડ જેવા જઈએ.” એની સૂચના પ્રમાણે બધું એ નારીમંડળ આનંદભર્યા પગલાં ભરતું તે દિશા તરફ ચાલ્યું. રથમાંની મારી સહચરીઓ ને હું સ્થમાંથી ઉતર્યા પછી બાગની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૮૩ = શેલાથી મુગ્ધ બની અંદર પિઠાં. શરદઋતુએ બાગનાં વિવિધ ફૂલેને સુંદર ખીલાવ્યાં હતાં. જાણે ફૂલે ફૂલે ભમરે ભમતું હોય તેમ હું તે ભમવા લાગી અને પક્ષીઓનાં હજારે તરેહના ગાનથી મારા કાનને પરિતૃપ્ત કરવા લાગી. જેમ જુગારી પોતાની મૂડ હારી બેસે ને રમતને તેને જેસ ભાંગી જાય તેમ વસંતને આરંભે જેના સુંદર પીછાં ખરી પડ્યાં છે એવા મેર સંગની આતુરતા વિના જ ફરતા જોયા. વળી કેળના અને તાલના માંડવા અને બાળકને ખેલવાની કુંજે અને એવી એવી ઘણી જગ્યાએ બાગમાં જોઈ. ફૂલને લીધે સફેદ થઈ ગયેલાં સમપર્ણનાં ઝાડ પાસે રાતાં અશેકવૃક્ષ અને આસમાની માણવૃક્ષ હતાં. ચાલતાં ચાલતાં એક સુંદર સતપણનું ઝાડ અમારી નજરે આવ્યું. એ ચારે બાજુએથી, ફૂલશણગારના ભારવડે લચી ગયું હતું. ફૂલથી સફેદ થઈ ગયેલી એની ડાંખળીઓ મધમાખીઓનાં ટેe થી નમી ગઈ હતી અને જાણે કાળા રંગને પોષાક ચઢાળ્યું હોય એવું દેખાતું હતું. વળી પવનવડે જે કૂલ ભોંય ઉપર પડી ગયાં હતાં તેને ઘેલછાએ ચઢેલા કાગડા સફેદ માખણના ઉંચા માની ઉપાડી ઊડતા ફરતા હતા. એ ઝાડ ઉપરથી નારીના સ્તન જેવડું મેટું ને ચાંદીના વાડકા જેવું સફેદ એક ફૂલ મેં ચૂંટયું કે તરત જ મધ ચુસનારી માખીઓનું એક ટેળું, કમળ ઉપર બેસવાની લાલસાએ કમળના ઘાટના અને કમળના જેવા વાસ આપતા મારા મોં તરફ ધસી આવ્યું. મેં ઉપર એ મધમાખી બેસવા જતી હતી, તેમને મેં મારે મૃદુ હાથ વડે વારી; પણ મારા હાથ તો જાણે
કમળ
પર એપતા મારના ઘાટના :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
પવનમાં ડાંખળી હાલતી હોય એમ માની એની દરકાર કર્યા વિના જ તે મેં ઉપર આવી લાગી. વેદનાવડે મેં ચીસ પાડી અને હું પાછી પડી; પણ માખીઓને ગણગણાટ અને પંખીઓના કલબલાટમાં મારી ચીસ તે ક્યાંય દબાઈ ગઈ. ઘોડાના મેંના ફેણ કરતાંયે નરમ એવી મારી ઓઢણી મેં મારાં મેં ઉપર ખેંચી લીધી. જેથી ઘણીખરી માખીઓ ખસી ગઈ, પણ આમતેમ દોડવાથી મારા રત્નજડિત ઘરેણું વિખરાઈ ગયાં અને કામદેવનું બાણ જેના વડે ચઢાવાય એવી કટિમેખલા કેડેથી છૂટી પડી. પણ વેદનાને લીધે એની પરવા ક્યા વિના જ હું તે દેડી ને કેળના માંડવામાં પેસી ગઈ. ત્યાં મારી સખી સારસિકા હતી તેણે મને આશ્વાસન આપી કહ્યું કે તને મધમાખીઓ તે હજી યે બહુ લાગેલી છે, પણ ડરવા જેવું કશું નથી.” જે સપ્તપર્ણને અમે જેવા આવ્યા તે ઝાડ પાસે હવે હું ગઈ. કમળના તળાવવાળી મધમાખી. એનાં ટોળેટોળાં તેના ઉપર બેઠાં હતાં, પુનમના ચાંદા જેવા મધપુડાને છોડીને આજે એ બધી શરદુનાં ફૂલેમાં ભરાઈ બેઠી છે. અમારા સાથમાંની જે સ્ત્રીઓ ત્યાં પહોંચી હતી તેમણે તે ફૂલોના મેહમાં ઝાડની ડાંખળીએ સુદ્ધાં બધી ચુંટી નાખી હતી. મારી સખીના ખભા ઉપર મારા ડાબા હાથનું કાંડું ટેકવીને અને કમળસરોવર ભણી નજર રાખીને હું આગળ ચાલી રહી હતી. બધી જતનાં કમળફૂલ પૂરેપૂરાં ખીલ્યાં હતાં. બાગના રત્નસમાન આ સરોવરની સપાટી પક્ષીઓના શબ્દથી ગાજી રહી હતી અને મધમાખીઓનાં ટોળાંથી છવાઈ રહી હતી. રાતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૮૫ ૪
--
-
---
---
ફૂલ પ્રભાતની, સફેદ ફૂલ ચંદ્રપ્રભાની અને શ્યામ ફૂલ વાદળાંની યાદ આપતાં હતાં. મધમાખીઓનો ગણગણાટ અને હંસેના નાદથી ગગન ગાજી રહ્યું હતું. પાણીની ઉપરનાં મેજ ઉપર ફૂલ પવનથી હીંચકા ખાતા હતાં ત્યાં મેં કલબલાટ કરતી બતક, નર માદાની જોડીએ ચાલતાં ચક્રવાકે અને ધોળાં પીછાંવાળા આનંદી હંસ જોયાં. પીળા કમળ ઉપર બેઠેલી મધમાખીઓ સેનાની તાસકમાં મૂકેલાં નીલમ જેવી શેભી રહી હતી અને રેતીના કિનારા ઉપર રૂના જેવાં સફેદ પીછાંવાળાં હંસ શરદ્દના સુંદર હાસ્ય સાથે પોતાનું હાસ્ય ભેળવતા હતા.
પછી મેં નર-માદાની જોડીએ બંધાયેલાં અને પોતાના નેહને લીધે પંકાયેલાં અનેક ચક્રવાકોને જોયાં. એમના રાતા રંગમાં પીળા રંગ ભેળવાયાથી એ રમણીના સ્તનના રંગ જેવાં બહુરંગી દેખાતાં હતાં. તળાવમાં રંગિત ફરસબંધી જેવાં લીલાં પાનના જે આસન બંધાઈ રહ્યા હતાં તેના ઉપર કેટલાક આવા ચકચાક આરામ લેતા હતા અને કેટલાક વળી આવાં પત્રાસનની વચ્ચે વચ્ચે સેમલના જેવા રાતા રંગના, જાણે સ્નેને લીધે જ રાતા બન્યા હોય એવા, પોતાની નારીઓના નેહને પષતા બેઠા હતા. જે વખતે તળાવમાંને આ દેખાવ હું જોતી હતી તે વખતે એ ચવાને પરસ્પરનો સ્નેહ અને મમતા જોઈને, મારા મનમાં કાંઈ અગમ્ય વિચારો આવવા લાગ્યા. આ જન્મમાં નહિ અનુભવેલી એવી કોઈ કલ્પના મને થવા લાગી અને એ ડા વિચારમાં ને વિચારમાં મને મારે પૂર્વ અવતાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
તરંગવતી પ્રત્યક્ષ થઈ આવ્યો. એ પૂર્વ જન્મનું સ્મરણ થતાં જ મને મૂર્છા થઈ આવી અને ચેતન વિનાના શરીરની માફક હું જમીન પર ઢળી પડી. જ્યારે મને ભાન આવ્યું ત્યારે જાણ્યું કે મારી આંખમાંથી તો શું પણ મારા વેદના-ભર્યા હૈયામાંથી પણ આંસુની નદી વચ્ચે જતી હતી અને મારી સખી કમળપત્રને પડિયે બનાવી તેમાં પાણી લઈ આવીને મારા દુ:ખભર્યા હૈયા ઉપર અને આંખે ઉપર એ પાણી છાંટતી હતી. હું ઊભી થઈ અને પાસેની કેળની ઘટા અંદરની એક કુંજમાં પડેલી આસમાની કમળને યાદ કરાવતી કાળી શિલા ઉપર જઈને હું બેઠી. ત્યાર પછી મારા દુઃખમાં અને અશાન્તિમાં હદયથી ભાગ લેતી મારી સખી મને પૂછવા લાગીઃ “બેન, તને એકદમ આ શું થયું ? શું તને ચક્કર આવવા લાગ્યાં કે બહુ થાક લાગે કે ખરેખર તને મધમાખીએ ચટકે ભર્યો ? મારી આંખમાંના આંસુ તે એ લુંછી રહી હતી, પણ મારા ઉપરના સ્નેહને કારણે એની આંખમાંથી આંસુ દડદડ વધ્યે જતાં હતાં. વળી એ બેલીઃ “તને આમ મચ્છ શાથી આવી ગઈ? બેન! તું જે જાણતી હોય તે કહે કે જેથી જલદી તેના ઉપાય થાય. તારું શરીર કંથળી ન જાય એટલા માટે હવે ખાટી થવાય નહિ. દરદ બેશક, કંઈક ભારે હેવું જોઈએ. બેપરવા કે બેદરકાર રહ્યા પાલવે નહિ. વાત હાથમાં હોય એટલામાં જ કંઈક ઉપાય કરી લેવું જોઈએ, નહિ તે માત્ર ઉઝરડો હોય તે પણ કઢીના ઘા જેવું થઈ જાય.” સખીને કહી શકાય એવું એણે મને ઘણું કહ્યું ત્યારે મેં ઉત્તર આપેઃ “ભય જેવું કશું નથી. બેન, મને ચક્કર આવ્યા નથી, બહુ થાકીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
તર ગવતી
ગઇ નથી કે મધમાખીના
ચટકાય લાગ્યા નથી. પણ એ તે વચ્ચે જ મેલી ઊઠી કે: ખેલી ઊઠી કે: ‘ ત્યારે તું રંગ વિના ફીક્કા પડી ગયેલાં રામધનુષની પેઠે મૂર્છા ખાઈને એમ ભોંય ઉપર કેમ પડી ગઈ? એન, તુ તારું હૈયુ ખાલ, હું તેા તારી પ્રિય સખી છું.’ નીલમ જેવી સુંદર કુ ંજમાં મેં સખી સારસિકાને કહ્યું:-‘મારી પ્રિય સખી, પવનથી તૂટી પડેલા પાનની પેઠે મૂર્છા ખાઈને હું શા માટે ભેાંય ઉપર પડી? એ બધી હકીકત હું તને ટૂંકામાં કહીશ. તું મારી નાનપણુની સખી છે અને મારા સુખદુ:ખની ભાગિયણ છે, તેમ મારા બધાં છાનાં કામ પણ તું જાણે છે; ત્યારે આજની વાત પણ બધી તને કહીશ, પરંતુ બધી વાત તારા હૈયામાં રાખજે. એ તારે માંએથી બીજા કોઇને કાને જવા પામે નહિ! મારા ગળાના સમ ખા કે ખીજા કોઇને આ વાત કહીશ નહિ.’ ત્યારે સારસિકા મારે પગે પડીને ખેાલી: મેન, તારા પગના સમ ને તારા ગળાના સમ. હુ કાઇને નહિ કહુ".’ પછી મારી વહાલી ને વિશ્વાસુ સખીને મે કહ્યું:
"
બહુ દુઃખની વાત છે કે મારા પાછલા અવતારની વાત મારી આંખાએ આંસુ વડે બહાર નીકળી જવા દીધી છે. મારા પ્રિયને મને જે વિજોગ થયા છે તેનું સ્મરણ થઈ આવવું એ પણ બહુ દુઃખની વાત છે. જે સ્નેહ મે એક વાર માણ્યા છે ને જે દુઃખ લાગશ્યું છે તે સૌ હું તને કહું છુ ં–તુ મન દઈને સાંભળ.' મારી સખી મારી માજીમાં સાંભળવાને અધીરી થઇને બેસી ગઇ ને આંસુ વહેતી આંખાએ એ વાત શરૂ કરી.
ઃ ૮૭ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
• ૮૮ :
તરંગવતી
૪. પૂર્વજન્મનું વૃત્તાન્ત. આપણે પાડોશમાં અંગ નામે પ્રસિદ્ધ દેશ છે અને એ દેશ શત્રુથી, ચેરથી અને દુષ્કાળથી સદા નિભય છે. ત્યાં ચંપા નામે સુંદર નગર છે જેમાં અનેક સુંદર બાગબગીચા તથા રમણીય જલાશ છે. ત્યાંની વસ્તી સાચે જ સ્વસમી છે. તે દેશની વચ્ચે થઈને પવિત્ર ગંગાનદી વહે છે. તેને બંને તીરે અનેક નગર અને ગામ વસેલાં છે અને જળપંખીઓનાં ટેળે ટેળાં તેમાં રહે છે. સમુદ્ર ની જાણે હાલી સ્ત્રી હોય એમ એ તેના તરફ ધસે છે. કાદંબ પક્ષી તે જાણે એનાં કુંડળ છે, હંસની હાર જાણે એની કટિમેખળા છે, ચકલાક પક્ષીની જેડ જાણે એનાં બે સ્તન છે, એનાં મેજાંથી જાણે એ હસતી દેખાય છે. એને કિનારે હાથી, બળદ, વાઘ, ચિત્તા ને વરુ રહે છે. પાણીની સપાટી ઉપર પાકા રાતા ઘડા તરતા હોય એમ ચક્રવાકનાં જેડાં આનંદે રમ્યાં કરે છે. હંસ, બતક અને એવાં જ બીજાં જળપ્રાણીઓ પણ ચિંતા વિના સ્વતંત્રતાએ ફરતાં ફરે છે. મારી પ્રિય સખી, ત્યાં હું આગલા અવતારમાં રાતાંપીળાં પીછાંવાળી ચકવાની હતી અને સ્વતંત્રતાનું પૂરું સુખ ભગવતી. ચક્રવાકોમાં સ્નેહ એટલે સાચે અને પ્રબળ હોય છે તે સનેહ આખા જગતમાં બીજે કયાંય નહિ હશે. મારે નર તે વળી ચંચળ માથાંએ કરીને અને ગોળ દડા જેવા શરીરે કરીને પ્રખ્યાત હતું. તેમાં વળી એ કુશળ તરનારે હતે અને કેરેન્ટના ફૂલના ગેટા જેવો સુંદર હતું. તેનાં કાળાં અને રૂવાંટી વગરનાં પગનાં ચાપાં કમળનાં કાળાં પાન જેવાં હતાં. છેવટ
બીજે માળે હોલાવી. કાકી હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
ઃ ૮૯ ઃ
સુધી તેને સ્વભાવ તપસ્વી જેવા સરલ હતા. એના ક્રાય તા બહુ પહેલેથી બળી ગયા હતા. રાતા પ્રભાતસમયે તેની સાથે જ હું તરવા જતી. ઊડતી પણ તેની સાથે જ. એવી રીતે અમે સ્નેહમાં સાથે રહેતાં, ચઢતા ઉતરતા સુંદર શબ્દથી અમારા કાનને અને હૃદયને આનંદ આપતાં, એક ખીજાને સુખી કરતાં, એક બીજાની પાછળ જતાં, સાથે રમત રમતાં અને એકબીજાના વિષેગ કદી સહી શકતાં નહિ. નદીએ, કમળસરેાવરે, રેતીના કિનારે કે કિનારાના જંગલે-જ્યાં જતાં ત્યાં અમે સ્નેહને દેખાવ કર્યા વિના જ પણ સાથે સ્નેહે બધાઇને સાથે જ રહેતાં. એક સમયે સૌ જળપક્ષીએ સાથે અમે પણ ગંગાના પાણીવડે બનેલા સુંદર તળાવમાં રમતાં હતાં. તેવે સમે સૂરજને તાપે મળ્યેાખન્ય થઈ ગયેલા એક હાથી ત્યાં નદીમાં નહાવા કાજે આયેા. રાજાએાના ભાગ્યસમાં ચંચળ એના કાન આમતેમ હાલતા હતા. મૃદગ જેવા મૃદુ મૃદુ અવાજ તે કર્યા કરતા, છતાં એ રાક્ષસસમુ પ્રાણી વચ્ચે વચ્ચે મેઘગર્જના જેવા ભયંકર નાદ પણ કરતુ. તેના કુંભસ્થળમાંથી મદ ઝરતા હતા અને સમપણુ ના ફૂલના જેવા એના તીવ્ર વાસ પવનને મળે ચારે દિશાએમાં પ્રસરી રહેતા. કિનારાના ઘુમ્મટ ઉપરથી આ મહાપ્રાણી નીચે ઉતર્યું. રેતીમાં પડતાં એનાં પગલાં વડે જાણે ગંગાની કેડા ઉપર કંદોરા બનાવતું હોય તેમ દેખાવા લાગ્યું અને સમુદ્રની રાણી જેવી ગંગા જાણે એ હાથીથી ભય પામીને પાતાનાં માજાને લઇને દોડી જતી હોય તેમ દેખાવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
: ૯૦ :
તરંગવતી એણે પાણી પીધું ને પછી સુ ઢથા કુ ફાડો મારીને પાણી એવું ઉડાડયું કે જાણે નદી ઉપર વાદળ ચઢી આવ્યું. પછી પ્રવાહમાં એ ઊંડે ઉતર્યો અને સુંઢ વડે પાણીને પર્વત જેવડો પ્રવાહ પોતાની પીઠ ઉપર વહેવડાવ્યે. નદીમાં એણે એવાં તે મેજા ઉડાડયાં કે તે અમે હતાં તે તળાવમાં પણ આવી પહોંચ્યા. એ જ્યારે સુંઢ ઊંચી કરતે અને તેથી એનું મેં પહેલું થતું ત્યારે એનાં જડબાં, જીભ અને હોઠ વડે એવી બ ખેલ દેખાતી કે જાણે એ અંજન પર્વતની સિંદુરની ગુફા હેય. ભયથી ત્રાસીને બીજાં જળપ્રાણીઓની પેઠે હું પણ મારા સ્વામીની સાથે ઊંચે ઊડી ગઈ. પછી હાથી નદીમાંથી નિકળી પિતાને રસ્તે પાછો ચાલ્યો જતો હતો, તે સમયે વનફૂલોએ શણગારાએલે, હાથમાં ધનુષબાણ લઈને સાક્ષાત્ જમદૂત જેવો એક જુવાન પારધિ આવી પહોંચે. એના પગ ઉઘાડા હતા અને નખ વાઘના પંજા જેવા ખૂબ લાંબા વધેલા હતા. એનું શરીર ખૂબ મજબૂત હતું અને એની પહોળી છાતીમાંથી ધનુષની પણછ ફૂટે એમ, બે લાંબા હાથ ફૂટતા હતા. તેની દાઢી રતાશ પર અને સુંવાળી હતી. હઠ કંઈક ફાટેલા હતા અને બળવાન ખાંધ ઉપર માથું હાલતું હતું. માથા ઉપર વાંકડીયા નાળ હતા અને વાળના છેડા સાપની જીભ જેવા દેખાતા હતા.વળી પવને અને સૂરજને તાપે કરીને એની ચામડી કાળી થઈ ગએલી હતી, તેથી એ રાક્ષસસમે કે જમદૂતના સાક્ષાત્ અવતારસમે દિસતા હતા. તેની પીઠે એક તુંબડું લટકતું હતું અને તેમાં બાણ ભય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
હતાં. તેણે ભયંકર વ્યાઘચમ પહેર્યું હતું અને તે જાણે વસ્ત્ર ઉપર મેશના કે શાહીના લીસોટા તાણ્યા હોય એમ દેખાતું હતું. પારધિએ એ હાથીને જે કે તરત જ, જરૂર પડે તે ઉપર ચઢી જવા માટે, દેડીને તે એક મેટા ઝાડ નીચે જઈ ઊભે. પછી ધનુષ પર બાણ ચઢાવીને ખૂબ જોરથી ખેંચ્યું ને હાથી ઉપર તાકયું. પણ કમનશીબે એ નિશાન ચૂક્યું અને તે હાથીને ન લાગતાં સામે જ ઊડતા મારા સ્વામીને જઈ ચાંટયું. તેનાથી એમની એક પાંખ કપાઈ પડી ને તેની સાથે એ મૂછ ખાઈને પાણીના કિનારે પડયા. હું મારા પ્રિયની પાછળ ઊડી અને એમની વેદના મારાથી નહિ સહન થઈ શકવાને કારણે હું પણ તેમની પાસે જ મૂચ્છિત થઈ ધરણી ઉપર ઢળી પડી. જ્યારે મને ભાન આવ્યું ત્યારે મેં બળવે હૈયે અને આંસુભરી આંખે શું જોયું? મારા સ્વામીની પાંખ છૂટી થઈને જાણે પવનના બળે તૂટીને કમળ પડયું હોય એમ એમની પાસે પડી હતી. અને તેમના શરીરમાં બાણ ચાંટયું હતું. પાસે પડેલી પાંખ કમળના પાન જેવી વિખરાઈ પડેલી હતી. જાણે રાતા પીળા ઘડા ઉપર લાખના ડાઘા પડયા હોય તેમ મારા સ્વામીના શરીર ઉપરના લેહીના ડાઘ દેખાતા હતા. એ ડાઘ એટલા બધા પડયા હતા કે જે જોઈને કોઈને તે એમ જ લાગે કે અશેક ફૂલના ગોટા ઉપર ચંદનરસની છાંટ મારી છે અને છતાંયે એ પાણીને કિનારે જ પડેલા હોવાથી કિશુકવન જેવા કે ઓથમતા સૂર્ય જેવા ભવ્ય દેખાતા હતા. મારી ચાંચવડે મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
: ૯ર :
તરંગવતી
એમના ઘામાંથી બાણું ખેંચી કાઢયું અને રડતી આંખે મારી પાંખાવડે એમને પવન નાંખે. પછી મેં એમને બોલાવ્યા, પણ એ તે જડ જેવા નિચ્ચેષ્ટ થઈને પડી રહ્યા હતા. તેમ છતાં તેને લીધે અને મૂંઝવણને લીધે તે વખતે તે માની લીધું કે હજી એ જીવતા છે, પણ જ્યારે મને બધું સમજાઈ ગયું ત્યારે વર્ણવી નહિ શકાય એવી વેદનાવડે હું તે થોડીવાર બેભાન થઈ ગઈ. પછી મારી પાંખમાંથી સુંદર પીછાંને મારી ચાંચ વડે ચૂંથી નાખ્યાં મારા સ્વામીની પાંખેમાં પણ મેં ચાંચ મારી અને મારી પાંખો વડે હું એમને બાઝી પડી. હું એમની આસપાસ ઊડવા લાગી અને આમ રૂદન કરવા લાગી. આ ગંગાના શણગારરૂપ તમને કયા પાપીએ માર્યો ? મારા સુખની ઈર્ષોએ કોણે મને અનાથ કરી મૂકી કે જેથી વિજેગનું દુઃખ મને આગના ભડકાની પેઠે બાળે છે અને ભયંકર વિચારોની અંદર મારે ડૂબી જવું પડયું છે? મારા પ્રિય સ્વામી, હવે તમારે વિજોગે કરી કમળ સરોવર ઉપર હું આનંદ શી રીતે ભેગવી શકીશ? આપણા બેની વચ્ચે કમળનાં પાંદડાંએ કરીને પણ વિજેગ થતો, તે જાણે તમે પરદેશ ગયા હો એમ મને તેનું દુઃખ સાલતું, ત્યારે હવે તે મૃત્યુએ આપણને કાયમનાં જુદાં પાડયાં છે, માટે હવે મારા દુઃખને અવધિ કયાં આવશે ? ફરી વાર પાછા એ પારધિ આવ્યે અને મારા જીવનના સાથી ઉપર નજર કરીને જેવા લાગે ત્યાં તે હાથીને બદલે મારા સ્વામી માર્યા ગયેલા જણાયા, તેથી વેદનાએ કરીને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૯૩ :
ચાલ્યા ગયા. પછી અને ઉપાડી
બેલી ઊઠ્યો: “હા પ્રભુ ! ' એ ભયંકર માનવીના ભયથી હું પાછી ઊડી ગઈ, પણ મારા સ્વામી માર્યા ગયા તેથી એને પણ દિલગીરી થઈ. એણે એમને ઉપાડી ચંદ્રપ્રકાશ જેવી રેતી ઉપર મૂકયા. પછી કિનારા ઉપર એ લાકડાં શોધવા ચાલ્યો એટલે ફરીને હું મારા પ્રિય સ્વામી પાસે જઈ બેઠી. ડુસકાં ભરતી ભરતી વિદાયના છેલ્લા શબ્દો હું બેલતી હવી તેવામાં તે પારધી લાકડાં લઈને વળી પાછો આવ્યો અને હું ફરી પાછી ઊડી ગઈ. મને જણાયું કે એ પાપી હવે મારા સ્વામીને અગ્નિસંસ્કાર કરશે, તેથી એમના મૃત દેહ ઉપર આમતેમ આકાશમાં મેં નિરાશાએ ઊડ્યા કર્યું. સાચે જ એ પારધિએ પોતાનું ધનુષ અને બાણભર્યું તુંબડું ભેય પર મૂકીને મારા સ્વામીને લાકડાની ચિંતામાં મૂકયા. પછી એમાં અનિ મૂક અને લાકડાંની ચીપાટે આમતેમ બેસી ઘાલી. મને તે એ અગ્નિ દાવાનળ કરતાં પણ ભયંકર લાગે અને વિચારમાં ને વિચારમાં મારા સ્વામીને શોકભયે હદયે કહેવા લાગી ? એ પ્રિય સ્વામી, આજ સુધી આપણું મિત્રરૂપ પાણીમાં તમે વાસ કરતા, તે આજે આ શત્રુરૂપ અગ્નિને શી રીતે સહન કરી શકશે ? જે અવિન તમને બાળે છે તેથી હું પણ બળી મરું છું, એ અવિન તમે શી રીતે સહન કરી શકશો ? આનંદ અને શેક ઉપજાવનારું આપણું પ્રારબ્ધ હજી ય ધરાયું નથી કે આપણને એક વાર એક કર્યા પછી પાછાં ફરી જુદાં કર્યા! અરેરે ! મારું હૈયું લોઢાનું દેવું જોઈએ, નહિ તે એ પ્રિયતમ! એ તમારું દુઃખ આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
જોઈ રહે નહિ, પણ તરત જ તમારી ચિતામાં કૂદી પડે. આમ દુઃખમાં ને વિજેગમાં હું તમારાથી દૂર રહું એના કરતાં તે એ ભલું કે હું તમારી સેડમાં ચિતા ઉપર સૂઉં. આમ શેકના આવેગને કારણે તથા નારીસુલભ વીરતાને પ્રભાવે હું સતી થવાના ઠરાવ ઉપર આવી. જે નેહી આત્માની પાછળ એમનું શરીર ચાલ્યું જતું હતું તેમની પાસે હું અનિમાં જઈ પડી. અગ્નિ હવે મને હિમ જે ઠંડી લાગવા લાગ્યું, કારણ કે હું મારા સ્વામીની સેાડમાં હતી. ફૂલમાં જેમ મધમાખી તેમ હું અનિમાં ડૂબી ગઈ અને એ અગ્નિએ મને મારા સ્વામી ભેળી કરી દીધી. જો કે એ રાતી પીળી અવિનની શિખા મને બાળતી મારી ચારે બાજુએ રમતી હતી, તેયે પતિના વિચારમાં મને જરા ય દુઃખ થયું નહિ, એમ, મારી સારસિકા ! હું સતી થઈને મારા પ્રિય પતિની પાછળ ચાલી નીકળી.
૫. કામના, સાધના અને સિદ્ધિ. (સાધ્વી તરંગવતી આગળ બેલે છે–:) અમારાં મરણની કથા મારી સખીને હું વર્ણવી રહી કે તરતજ શેકને લીધે ફરી હું મૂચ્છ પામી. ફરી જ્યારે મને ભાન આવ્યું ત્યારે ફરીથી એને અચકાતે શબ્દ અને ધડકતે હેયે કહેવા લાગીઃ ગંગાને કાંઠે હું સતી થયા પછી કૌશામ્બી નગરીમાં ત્રાષભસેન શેઠના ધનવાન અને આબરૂદાર ઘરમાં અવતરી. એક વખતે આ જળતરંગે ઈ મને એ મારી પૂર્વજન્મની વાર્તા સાંભરી આવી હતી, તેમજ આજે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
અહીં આ તળાવના ચકવાને જોઈને મને ફરી બળવાન સ્નેહસ્મૃતિ થઈ આવી. આ પ્રમાણે મારા પાછલા જન્મ-. નું પ્રારબ્ધ મને બધું કેમ સાંભરી આવી તાજું થયું અને હું મારા સ્વામીથી મૃત્યુ થયે કેમ વિજોગ પામી? એ બધું મેં તને ટૂંકામાં કહ્યું છે. પણ તે મારા જીવના સેગન ખાધા છે તે પ્રમાણે, હું મારા પ્રિયને ફરી મળી શકું નહિ ત્યાં સુધી, આ વાત કેઈને કહેતી નહિ. હવે
જ્યારે મારી કામના સફળ થશે ત્યારે જ મને સુખ થશે. આજ સાત વર્ષથી હું મારા એ સ્નેહીને ભેટવાની આશામાં ને આશામાં, મારાં માતાપિતાને ખોટી ખોટી આશાઓ આપે જાઉં છું. જે એમાંથી કશું હવે વળશે નહિ તે હૈયાનાં દુઃખને ટાળવાને માત્ર તે એક જ માગ બાકી છે, જે જિનપ્રભુએ જગતના ઉદ્ધારને માટે સાથવાહ થઈને બતાવ્યું છે–તે નિર્વાણને માગ સાધવાને માટે હું સાધ્વી થઈશ. સંસારના સંબંધમાં બંધાવાથી આ જાતનું જે વિજેગનું દુઃખ ખમવું પડે છે તે દુઃખ ફરી બીજી વાર ન થાય તે માગે હું વિચારીશ. સંસારનાં દુઃખની સાથે સાથે જન્મમરણનાં દુઃખ ટાળીને આત્માના સાચા સ્થાનમાં પહોંચવાને માટે હું સાધ્વી થઈશ.
(તરંગવતી વળી આગળ બોલે છે) નેહને બળે મારી સખી ઉપર વિશ્વાસ રાખીને મારા દુઃખની બધી વાત મેં એને કહી. એ ભલી સારસિકો પણ મારા ઉપરના સ્નેહને લીધે અને મારા દુઃખની દયા આવવાને લીધે ભારે વિલાપ કરવા લાગી. પછી એ રડતી આંખે બેલી: “ અરેરે સખી! મારા પ્રારબ્ધમાં આ શી તારા સ્વામીના વિજેગની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
---------
દુઃખભરી વાર્તા સાંભળવાની! પૂર્વનાં કર્મ, વખત જતાં પાકીને કેવાં કડવાં ફળ આપે છે! પણ બેન ! ધીરજ ધર, દિવ તારા ઉપર કૃપા કરશે અને તારા એક વારના સ્વામી ભેળી તને કરશે. આવાં પ્રિય આશ્વાસનનાં વાકયે બેલીને સારસિકાએ મને શાન્ત કરવાના પ્રયત્ન કર્યા અને પાછું લાવીને મારી આંસુભરી આંખે જોઈ નાંખી. પછી અમે કેળાની એ કુંજમાંથી નિકળીને ચાલ્યાં અને જે જગાએ મારી માતા સ્ત્રીઓના સાથને લઈ આનંદ ઉડાવતી હતી ત્યાં ગયાં. મારી માતા તળાવને કિનારે હતી ને ત્યાં સૌના સ્નાનને માટે વ્યવસ્થા કરતી હતી. હું તેની પાસે ગઈ. મારી આંખે રાતી અને મારું મેં ફિકકું જોઈને તરત જ તે ગભરાએલા અવાજે બોલીઃ “બેટા, તને આ શું થયું? આ બાગના આનંદ-મેળામાં તને દુખ જેવું શું લાગ્યું? તારું માં કરમાઈ ગયેલી કમળમાળા જેવું કેમ દેખાય છે ?” શેકને લીધે આંસુભરી આંખે વહેતાં હતાં મેં ઉત્તર દીધઃ “મા, મારું માથું દુખવા આવ્યું છે.' તરત જ મારી મા ઉછળી ઊડીને બેલી:–“દીકરી, ત્યારે તું ઘેર જ ! હું પણ તારી સાથે જ આવું છું. તને, મારા આખા ઘરનાં મેતીને દુઃખભરી દશામાં એકલી શી રીતે મકલું ?' મારા ઉપરના સનેહને લીધે એણે બધી વાતે પડતી મેલીને ઘેર જવાની તૈયારીઓ કરી નાંખી અને નારીમંડળને ધીમે રહીને એણે કહ્યું: “જ્યારે તમે નાહી રહે અને જમી રહે ત્યારે પાછળથી ધીરે ધીરે ઘેર આવજે કાઈક જરૂરનું કામ આવી પડવાથી હું તે હમણાં જ જાઉં છું. તમે આનંદે કામ પતાવજો ! ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૯૭ :
આમ એણે પેાતાની આનંદની કામના છેાડી દીધી, પણ સ્ત્રીઓને એમના કામમાં વળગાડી રાખી. તેમને આનઃમાં રાખવાને કારણે જ અમારાં ઘેર જવાનુ કારણ એણે એમનાથી સંતાડી રાખ્યુ. ચાકીદારેશને, વ્યવસ્થાપકેને, ઝનાનખાનાના વ્યંડળાને તેમના કામની જરૂર પૂરતી સૂચનાએ આપીને પેાતાના નાનાં ટોળાં સાથે અને ઘેાડા ચાકર સાથે મને લઇને એ સત્વર શહેરમાં આવી. ઘેર આવીને સારસિકાએ મારા શણગાર અને વસ્ત્રો ઉતારી લીધાં'ને હું ઘરનાં કપડાં પહેરીને પલ ગમાં સૂતી. પછી મારી માતા, મારા પિતા પાસે ગઇ અને ખેલી:–‘આપણી દીકરીને લઈને હું પાછી ઘેર આવી . એના માથામાં વેદના થાય છે તેથી એને બહુ ઉઘાડામાં રાખવી સારી નથી. મારે જે સપ્તપણુંનું ઝાડ જેવું હતું, તે મે સારી પેઠે અને પૂરેપૂરું ખીલેલુ જોયું છે અને નારીમડળ એમની ઉજાણીના આનંદમાંથી નિરાશ ન થઈ જાય એટલા માટે મારા ઘેર આવવાનું કારણ મે' તેમનાથી છુપું રાખ્યું છે.’ મારી માતાના મેએ આ સમાચાર સાંભળીને મારા પિતા તે અશાન્તિ અને ચિંતાથી ગભરાઈ ગયા, કારણ કે એમના સ્નેહ મારા મુવા ભાઈએ કરતાં પણ મારા ઉપર વધારે હતા. એમણે તરત એક સારા કુળમાં અવતરેલા, ચતુર અને વિશ્વાસપાત્ર તથા આખા નગરમાં પ્રખ્યાત એવા વેધરાજને ખેલાવી આપ્યા. એ શસ્રવૈદુ ણુ જાણુતા હતા. એમના હાથ હલકે અને વેદના વિના ક્રિયા કરે અવે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
: ૯૮ :
તરંગવતી
રોગની પરીક્ષા કરવાના અને પછી રોગ ટાળવાના ઉપચાર કરવાને આશયે એમણે સામે બાજોઠ ઉપર બેસીને મને પૂછ્યું: “બેન, તમને તાવને લીધે કે માથાના દુખાવાને લીધે શરીર ભારે લાગે છે ? મને ખુલ્લું કહે જેથી ઉપચાર થઈ શકે. આજ સવારમાં શું ખાધું હતું ? ખાધેલું બરાબર પચી ગયું છે? ગઈ રાત્રે ઊંઘ બરાબર આવી હતી ?” મારે બદલે સારસિકાએ જ ઉત્તર આપે અને મેં સવારમાં શું ખાધું હતું અને અમે બાગમાં કેમ ગયાં હતાં એ બધું વર્ણવી બતા
ચુંપણ મારા પાછલા અવતારના અનુભવની વાત ટાળી દીધી. અનેક પ્રશ્નો પૂછીને ચિકિત્સા કર્યા પછી વૈદ્યરાજે મારાં માબાપને કહ્યું “તમારી દીકરી માંદી દેખાય છે, એટલું જ. બાકી ચિંતા કરવા જેવું કશું નથી, કારણ કે જે ખાધા પછી તરત જ તાવ ચડે તે એનું કારણ નેહ હોય છે અને એને કફ કહે છે. પાચનકિયા ચાલતી હોય તે વેળાએ જે તાવ ચઢે તે એનું કારણ બીજું છે ને તે પિત્ત છે; પણ જે પાચન થઈ રહ્યા પછી તાવ ચઢે તે તે વખતે વાતને કારણે પણ હેય. જે ત્રણે કારણે એકઠાં થયાં હોય તે એમાં અનેક રોગ હોય અને એવા ત્રિદોષમાં બે ત્રણ લક્ષણ દેખા દે છે. બીજા એક પ્રકારને તાવ હોય છે એને અકસ્મા–જવર કે ખેદજવર કે વનવર કહે છે. તે સટી કે ચાબૂકના ફટકાથી, કે હથિયારના ઘાથી કે ઝાડના પડવાથી કે એવાં જ કારણથી આવે છે. તમારી દીકરીના સંબંધમાં તાવ નકકી કરવામાં એવાં કોઈ લક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૯૯ :. દેખાઈ આવતાં નથી, તેથી તમારે કશી ચિંતા કરવાનું કારણ નથી. એ નિરગી છે. ગાડીના આંચકાથી એ હાલી ગઈ છે અને બાગમાં ફરવાથી થાકી ગઈ છે એટલે અત્યારે એ નરમ છે ને તાવ જેવું લાગે છે, પણ એ તે માત્ર થાક જ છે પણ વખતે એને ભીતરની ચિંતા પણ હોય અને એ કઈ ભારે શોકને કારણે થઈ હોય.” | મારા સંબંધમાં મારાં માબાપને વૈદ્યરાજે સાચું જ કહ્યું હતું અને જ્યારે એ ઊડ્યા ત્યારે એમને માન આપવાને માટે હવેલીને દરવાજા સુધી એ એમને વળાવવા ગયા. પાછલે પહોરે મારી માતાએ મારાં શેકબન્યાં હદયને ખાવાનો આગ્રહ કર્યો ને મારે કંઈક ખાવું પડયું. એટલામાં બાગમાં ગયેલું નારીમંડળ પાછું આવ્યું અને તેમને સ્નાનામાં અને ઉજાણીમાં કે આનંદ આવ્યો એનું વર્ણન કરવા માંડયું. રાતે પથારીમાં ઊઘાડી આંખે આમતેમ મેં આળેચ્યા કર્યું પણ રાત તે જાણે કેમે કરી જાય નહિ તેવી લાગી. સવાર થતાં, જે જુવાનના હૃદયમાં આગલે દિવસે મને જોઈને મદનનાં બાણ વાગ્યાં હતાં એવા સેંકડે જુવાનના પિતા મારું માગું કરવાને મારા પિતા પાસે આવવા લાગ્યા. ગમે તેવા એ આબરૂદાર હશે, પસાદાર હશે, પણ એ બધાનાં માગાં મારા પિતાએ પાછાં વાળ્યાં; કારણ કે કોઈની નૈતિક કે ધાર્મિક ગ્યતા એમની નજરમાં બેઠી નહિ. પણ પછીથી એ પાછા વાળેલા ઉમેદવારોનાં જુદા જુદા પ્રકારનાં રૂપગુણની વાત સાંભળીને મારા પાછલા અવતારની કથા પાછી મને યાદ આવી ને આંખોમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
: ૧૦૦ :
તરંગવતી આંસુની ધારા વહેવા માંડી. જેમ જેમ એ સ્મૃતિમાં હું ડૂબતી ગઈ, તેમ તેમ ખાવું-પીવું ભૂલતી ગઈ. માત્ર મારા માતાપિતાને અને સગાંસંબંધીને રીઝવવાને ખાતર જ વેદનાભયે હૈયે પણ કંઈક ખાતીપીતી કે ઓઢતી પહેરતી. જે જીવનના તરંગ મને મારે રસ્તે દોરી જાય નહિ તે એ તરંગ ઉપર મારે જીવ શી રીતે ચોટે? સપ્તપણના ફૂલવાસના તરંગ જે આકળા થઈને નેહને નચાવે તે પહેલાં ગમે એટલું સુખ આપતા હોય, પણ આજે મને બાણની પેઠે કેમ ન વાગે? ચંદ્રના કિરણો જે મદનનાં બાણ થઈને મારી છાતીમાં ભેંકાય તે મને શી રીતે સુખકર લાગે ? ગમે તે ફૂલમાંથી અમૃત ઝરે, ગમે તે શક્તિ આપતે વરસાદ પડે, ગમે તે સવારમાં ઝાકળ પડે, પણ મારે મન તે એ સૌ જાણે અંગાર ઝરતા હોય એમ લાગતું. ટૂંકામાં જે બધું બીજી વેળાએ સુખ આપે, તે અત્યારે મારા સ્નેહી વિના મને દુઃખ આપતું હતું. ગુરુજનેના ઉપદેશ અનુસારે મેં મારી કામના સિદ્ધ કરવા માટે કઠણ તપસ્યા કરવી શરૂ કરી. એ તપસ્યા એક શો ને આઠ આચાર્મ્સ કરવારૂપ હતી. મારાં માબાપે એ વ્રત કરવાની સમ્મતિ આપી, કારણ કે આવાં વ્રતથી દુર્ભાગ્ય ટળે છે અને સદ્ભાગ્ય વધે છે. મારી અનઃકામનાની તે એમને ખબર જ નહોતી; તેથી જેમ જેમ હું સુકાતી ગઈ તેમ તેમ એમને લાગતું ગયું કે એ તે વ્રતને કારણે એનું શરીર સુકાતું જાય છે. મારી કામના
૧ દિવસમાં એક જ વાર અને તે માત્ર લૂખું સૂકું અન્ન જમવું તેને જૈનધર્મમાં આચાલ અથવા આયંબિલ વ્રત કહ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૦૧ :
સિદ્ધ થતી નથી તેથી આ શરીર સકાય છે એની એમને શી રીતે ખબર પડે? મારી આંતરિક વેદનામાં મને અકમાત્ એક નવીન વિચાર ફુરી આવ્યું અને તે અનુસારે મેં કેટલાંક ચિત્રપટ આલેખ્યાં. મારા પાછલા અવતારમાં મારા સ્વામી સાથે રહીને મેં જે અનુભવ લીધો હતા, તે પ્રકટ કરવાને વસ્ત્રપટ ઉપર સુંદર પીંછી વડે અનેક ચિત્રો મેં ક્યાં. અમે એકઠાં સ્નેહે કેમ રહેતાં? કેમ ચરતાં ? મારા સહચરને કેમ બાણ વાગ્યું? પારધિએ કેમ એમને અવિનસંસ્કાર કર્યો? હું પોતે તેમની પાછળ સતી થઈ, એ બધાં દેખાવોનાં મેં ચિત્ર ચીતર્યા. વળી ગંગા ને તેની પાસેનું ભર્યું તળાવ, ને નદીનાં બળવાન મોજાં, ને તેના ઉપરનાં સૌ જળપક્ષીઓ, ને તેમાંયે વળી ખાસ કરીને ચક્રવાકો–એ સીના પણ ચિત્ર આંક્યાં. વળી હાથી અને તેની પાછળ પડેલે ધનુષધારી પારધી પણ ચીતર્યો. કમળ–તળાવ ફૂલે ખીલેલું અને વિવિધ ઋતુનાં ખીલેલાં ફૂલેએ લચકાતાં વિશાળ ઝાડ વાળું વન પણ ચીતર્યું અને એ જુદાં જુદાં ચિત્રની ચિત્રમાળાની સામે કલાકના કલાકે બેસીને મારા હૈયાને હાર જે ચકલાક તેની સામે એકીટશે નિહાળી રહેતી. એવામાં કાર્તિકી પૂર્ણિમા આવી. એ કૌમુદી પર્વ તરીકે મનાય છે. તે પર્વને મેટા આનંદને દિવસ ગણવામાં આવે છે. હિંસક ધંધા કરનારાઓના હાટ બંધ રહે છે અને કષ્ટ કરીને આજીવિકા કરનારાઓને વિશ્રાંતિ મળે છે. ધર્મનિષ્ઠ મનુષ્ય તપ, જપ, દાન, પુણ્ય આદિ કરીને પોતાના જન્મને સફળ કરવા પ્રયત્ન કરે છે. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
: ૧૦૨ :
તરંગવતી દિવસે મેં પણ મારાં માતાપિતાની સાથે ઉપવાસ કર્યો. સંધ્યાકાળે ચાતુર્માસિક પ્રતિક્રમણ કરીને બધા આત્માએની સાથે જાણ્યે અજાણ્યે થયેલા અપરાધ માટે મનેભાવે ક્ષમાપ્રાથના કરી. સવાર થતાં મેં ઉપવાસનું પારણું કર્યું અને પછી મારી હવેલીની અટારીએ ચઢીને આનંદી. નગરીની શેભા નિહાળવા લાગી. કળાકુશળ કારીગરોએ ચીતરેલા થાંભલાઓ વડે હવેલી આકાશ સુધી ઊંચી ભી રહી હતી. મુખ્ય દરવાજા ઉપર પાણી ભરેલા સોનાના કળશ મૂકવામાં આવ્યા હતા, તે જાણે દાનની ઘોષણા કરતા હોય તેવા દેખાતા હતા. એથી લોક જાણું લેતા કે-આ. હવેલીમાં રહેનાર ગૃહસ્થ પુષ્કળ દાન કરનાર છે અને ખરેખર તે દિવસે અમારે ત્યાં પુષ્કળ જ દાન કરવામાં આવ્યું. સોનું, ચાંદી, ગાય, કન્યા, ભૂમિ, શયન, આસન આદિ જેને જે જોઈતું હતું તેને તે આપવામાં આવ્યું. તેની સાથે નગરમાં જેટલા જિનચે (મંદિર) હતાં તે પણ ખૂબ શણગારવામાં આવ્યાં અને સુવતી સાધુસંતોને સ્વીકારવા લાયક વસ્ત્ર, પાત્ર, ભેજન, શયન, આસન આદિ વસ્તુઓનું પણ સંભાવપૂર્વક દાન કરવામાં આવ્યું. મંદિરોમાં વિરાજમાન જિનેશ્વદેવની મૂતિએ આગળ સેના અને રત્નનાં ભેટણ મૂકયાં.
દાનનું સદા ફળ મળે છે. સારા દાનનું સારું ને નબળાનું નબળું. જ્ઞાની અને તપસ્વી સાધુઓને દાન દીધાથી હમેશાં સારું ફળ મળે છે. એવડે આ ભવનાં દુઃખ ટળે છે ને પછીના ભાવમાં સારે ઘેર જમ મળે છે, જેથી આત્માનો ઉન્નતિ કરવાનો અવસર મળી શકે છે. સંતપુરુષેની આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૦૩ : રીતે દાન વિગેરે દ્વારા કરેલી સેવાથી નિવણને માર્ગ સહેજે જડી આવે છે. પણ જે રાજાના શત્રુને, ચેરને, ભૂકાને અને વ્યભિચારીને દાન અપાય તે તેનાં ફળ ખાટાં પમાય. આ પ્રકારે દાનને વિવેક કરી અમે અમારા ઉદાર હૃદયે માત્ર આપણા ધર્મના સાધુઓને જ નહિ પણ બ્રાહ્મણ અને ભિક્ષુકો વગેરે બીજું પણ બધા પ્રકારના દાનાર્થીઓને પુષ્કળ દાન આપ્યાં.
ટૂંકામાં કૌમુદીપ એ અમારે માટે તે પૈસાની કથળે છોડી મૂકવાન-દાન આપવાનું અને પવિત્રતા ખીલવવાને મહાન દિવસ હતો. સાંજ થઈ અને મેં નગરની ઊંચી નીચી છબી નિહાળવા માંડી. સૂર્ય ભગવાને પોતાનાં કિરણની જાળ સંકેલી લીધી ને પોતે અદશ્ય થઈ ગયા. તેમની સવારની રાણુ પ્રભાતદેવીની સાથે રહી રહીને એ કંટાળી ગયા હતા ને ફક્કા પડી ગયા હતા એટલે સાંજની રાણું સંધ્યાદેવી પાસે તેના શાતિનગરમાં જઈ રહ્યા. લેક એમ પણ કહે છે કે આટલા લાંબા પ્રવાસને લીધે થાકી જવાથી રાતાં સેનેરી-કિરણોની માળા પહેરેલા વીરની પેઠે ધરતીમાતાને ચરણે લીન થઈ ગયા અને પછી અંધારે વીંટી રાત્રિએ સજીવનને પોતાની અંદર ઊંટી લીધાં. હવે, અમારા ઘરના મુખ્ય દરવાજા આગળ જે એક સુંદર આંગણું આવેલું હતું તે અમારી હવેલીને અને ખરી રીતે તે આખા રાજમાર્ગને શણગાર ગણાતું, એ આંગણામાં અતિ મૂલ્યવાન તખ્તીમાં જડીને મેં મારી છબિ લોકોને જોવા માટે મકી અને એની સંભાળ રાખવાને મારા સુખ-દુઃખની ભાગિયણ, મારી ભલી સખી સારસિકાને પાસે ઊભી રાખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
: ૧૦૪ :
તરંગવતી
જરૂર
છે
એશે ત્યારે
એવી કામનાથી કે પૂર્વજન્મના સ્વામી, જે જરૂર તે વખતે મનુષ્ય જન્મમાં આવ્યા હતા, તેમને ખેાળી કઢાય. મારાં ઘરનાં કે બહારનાં માણસોમાં, અમે જાણી લેવામાં ને પરીક્ષા કરવામાં એના જેવું કંઈ ચતુર નહોતું. મેં એને કહી રાખ્યું હતું કે માણસના અંતરને તેના શબ્દ ઉપરથી અને હાવભાવ ઉપરથી કેમ પારખી કાઢવું એ તું તે સારી રીતે જાણે છે, તેથી મારા જીવનને સુખી કરવાને મારું કહેવું સાંભળ. જે મારા તે વખતના સ્વામી આપણા નગરમાં જ જમ્યા હશે તે તે બીજા બધા લેકની પેઠે એ પણ ફરવા જરૂર આવશે અને આ ચિત્ર જશેઅને જોશે ત્યારે અમારો પાછલે ભવ યાદ આવશે કારણ કે જે માણસ સુખદુઃખમાં નેહી હોય છે, તેણે ગમે એટલે લાંબે વિજેગ સહ્યો હશે તોય એને એવાં ચિત્ર ઉપર આંખ પડતાંની સાથે જ બધું યાદ આવે છે અને હૈયામાં છુપાઈ રહેલે ઉભરો આંખમાં તરી આવે છે. અસંસ્કારી માણસની આંખ કઠણ હોય છે, મિત્રની આંખ ખુલ્લી અને શુદ્ધ હોય છે, સાચા માણસની આંખ દ્રઢ હોય છે, બેદરકાર માણસની આંખ ઢીલી હોય છે. દયાળુ માણસ બીજાનું દુઃખ જુએ છે ત્યારે એને દયા ઉપજે છે અને જ્યારે એ પ્રસંગ એના પોતાના જ જીવનનો અનુભવ હોય છે ત્યારે તે એથીએ વધારે એને લાગી આવે છે ! ત્યારે તે જાણે એની છાતીમાં બાણ વાગ્યું હોય એમ એને લાગે છે ! વળી લોક કહે છે કે જેને પાછલે ભવ યાદ આવે છે એ ગમે એટલે બળવાન હોય તે ય મૂછ પામે છે. તેથી મારા સ્વામીને
કારણ કે
હોય છે, અને દુઃખ
અને કાર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૦૫ =
પોતાના પાછલા ભવનું શેકભર્યું સ્મરણ આ ચિત્રોથી જાગશે કે તુરત જ મૂચ્છ પામશે. પછી જ્યારે એમને ભાન આવશે ત્યારે હૃદયે અને આંસુભરી આંખે કોણે આ ચિત્રો ચીતર્યા, એમ અધીરાઈથી પૂછવા માંડશે. ત્યારે ખાત્રીથી માનવું કે–એ જ મારા વાલા ને મનુષ્ય યોનિમાં હાલ અવતરેલા સ્વામી છે. તેમને દેખાવ અને હાવભાવ તું ધ્યાન દઈને નિહાળી લેજે અને એમનું નામઠામ જાણું લેજે અને પછી બધી વાત મને સવારમાં કહેજે. અહા ! એમને ફરીથી મળીને મારું બધું દુઃખ વામીશ અને એમને ભેટીને મારો નેહ તાજો કરીશ પણ અરેરે ! જે એ ન જડ્યા તે મારે સાધ્વી થઈને નિવણ માગે ચાલવા નિકળી પડવું. સ્વામી વિના અને છેવટની સીમાએ જલદી પહાંચવાની આશા વિના જીવતર ગાળવું એમાં જ નવા નવા અવતાર ધરવાનું અનંત દુઃખ છે. એમ પતિ સાથે ફરી સંજોગ થાય એ કામનાએ મેં સારસિકાને બહુ બહુ સૂચનાઓ આપી ને પછી ચિત્રો સાથે એને વિદાય કરી. હવે તે સૂર્ય પૂરેપૂર આથમી ગયો હતો અને સૌને ઢાંકી દેનારી રાત્રિ આવી હતી. આપણા ધર્મના નિયમ પ્રમાણે પર્વને દિવસે હમેશના સુવાના ખંડમાં સુવાને બદલે પૌષધ લેવાના ખંડમાં જમીન ઉપર સૂવું જોઈએ, તે રાત્રે રાત્રિ જાગરણ કરવું જોઈએ અને પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. એ પ્રમાણે હું પણ પૌષધ લેવાના ખંડમાં ગઈ અને મારાં માબાપ સાથે જિનપ્રભુની સ્તુતિ-વંદના કરીને દેવસિક અને ચાતુ મસિક પાપમાંથી મુક્ત થવા માટે પ્રતિક્રમણ કર્યું. એ ધું કરી રહ્યા પછી હું સ્થિરભાવે ભેંય ઉપર ઊંધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
, વેદનાની છે. કાચું માસ, વન
૧૦૬ :
તરંગવતી ગઈ. એ ઊઘમાં મેં, જાણે હુ પર્વત ઉપર ચઢીને ભમતી હાઉં, એવું સ્વમ જોયું. જ્યારે હું જાગી ત્યારે મેં મારા પિતાને પૂછયું કે-આવાં સ્વપ્ન જોયાનું ફળ શું?”
ત્યારે મારા પિતાએ ઉત્તર આપે – “સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે એવું સ્વપ્ન સદ્ભાગ્ય સૂચવે છે. સ્વપ્નવડે માણસનો આત્મા સદ્દભાગ્ય કે દુર્ભાગ્ય, આનંદ કે શેક, જીવન કે મરણ આગળથી જાણી શકે છે. કાચું માંસ, લેહીભર્યા ઘા, હાથ પગ ભાંગ, વેદનાની ચીસ અને આગનો ભડકેએવાં એવાં સ્વપન નઠારાં ફળથી સૂચના આપે છે, પણ હાથી ઉપર કે બળદ ઉપર કે મહેલ ઉપર કે પર્વત ઉપર કે દુધાળા ઝાડ ઉપર ચઢવું એ આવતા ભાગ્યની સુચના આપે છે અને સ્વમમાં સમુદ્ર કે નદીને જે ઓળંગી જાય છે તેનાં દુઃખ નિશ્ચય ટળે છે. વળી જાતિ ઉપર પણ ઘણે આધાર રાખે છે. કેઈને સ્વપ્નમાં નરજાતિની કે નારીજાતિની વસ્તુ મળે કે ખવાય તે ધારેલે લાભ કે હાનિ થાય. ટૂંકમાં માણસ જે સારાની આશા રાખે છે કે જે નઠારાથી ડરે છે તે સ્વપ્ન ઉપરથી જાણી શકાય છે. તથા સ્વપ્નમાં ફળવાનાં ફળ ક્યારે કળે છે એ સ્વપનના સમય ઉપરથી નકકી થાય છે. જે સ્વપ્ન સમીસાંજે ઊંઘ આવતાં જ આવે છે તેનું ફળ છ મહીને ફળે, જે મધ્યરાતે આવે છે તેનું ફળ ત્રણ મહિને ફળે, જે બ્રાહ્મમુહ એટલે કે ગાયો ચરવા નિકળે તે સમયે સ્વપ્ન આવે તે દોઢ મહિને ફળે અને જે સવાર થતાં આવે તે તરત ફળે. છેવટે કહેવાનું એટલું જ કે સારે શરીરે આવેલાં સ્વને ભવિષ્ય સૂચવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
તર ગવતી
: ૧૦૭ :
પણ એથી વિરુદ્ધનાં સ્વપ્નાનુ ફળ કઇ જ નથી. જ્યારે કન્યા પર્યંત ઉપર ચઢવાનુ સ્વપ્ન જીવે ત્યારે ધાર્યા પતિ મળે અને બીજાને એવુ સ્વપ્ન આવે તે ધાર્યું ધન મળે, મારી દિકરી! સાત દિવસની અંદર તારું સદ્ભાગ્ય ખુલશે.’
મારાં પિતાનાં આ વચનથી મને વિચાર ઊઠ્યો કે મારા હૈયામાં જેને માટે કામના છે તેના સિવાય ખીજા પુરુષ સાથે મારાથી રહી શકાય નહિ. મારી ગુપ્ત કથા તે મારાં માબાપથી સંતાડી રાખવાને મે' ઠરાવ કર્યાં, તેથી સારસિકાની વાટ જોતી આખી રાત હું ત્યાં પૌષધશાળાના ખંડમાં બેસી રહી અને પછી વિચારમાં ને વિચારમાં જિનપ્રભુનું ધ્યાન ધરતી બિછાનામાંથી ઊડી ઊભી થઈ અને રાત્રિ પ્રતિક્રમણ કર્યું. સૂર્યોદય ગયા પછી દાતણ કર્યું ને ત્યારપછી મારાં માબાપથી છૂટી પડીને ધીરે ધીરે ઉપર ચાલી ગઈ. પછી અમારી હવેલીની અગાશી ઉપર હું ચઢી. છેક એની ક્સ ઉપર સુંદર ચિત્રા ચીતર્યાં હતાં અને તેમાં મૂલ્યવાન હીરા મેાતી જણ્યાં હતાં. મારું' તૂટી પડે એવુ મારું શરીર માત્ર આશાને લીધે જ ટટાર ચાલી શકતુ હતું. એવામાં સૂરજ ઊગ્યેા, એના કિંશુકફૂલના જેવા લાલ કિરણા પૃથ્વી ઉપર પથરાઇ રહ્યાં અને પછી દૂર દૂર સુધીની પૃથ્વી કેશર રહેંગે રીંગાઇ ગઇ. સર્વ જગતને એણે જગાડયું અને રાત્રે ખીડાઈ ગયેલાં કમળાને ખીલવ્યાં.
એવામાં સારસિકાએ પણ દેખા દીધી. ઉતાવળે ઉતાવળે એ મારી પાસે આવી અને સ્નેહભરી દષ્ટિએ એણે મને આવતાની સાથે જ હૈયા સાથે ચાંપી લીધી. પછી આનંદી મ્હાંએ તેહ મળ્યાના મને સમાચાર આપ્યા. એના માલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
: ૧૦૮ :
તરંગવતી
માં જ કંઈક અનેરી મિઠાશ હતી. એણે હાંફતે હાંફતે કહેવા માંડયું: “બહુ દિવસથી ખોવાયેલા તારા સ્વામી જડ્યા છે. વાદળાં વિનાની શરઋતુની રાત્રિને ચંદ્ર જાણે પ્રકાશતે હોય એવું એમનું મુખ પ્રકાશે છે. બેન, હવે ધીરજ ધર, તારી આશા હવે થોડા જ વખતમાં ફળિભૂત થશે.' આ શબ્દો સાંભળ્યાં કે તુરત જ હું તે સુખના વરસાદમાં નાઈ ગઈ, મહાઆનંદે સારસિકાને ભેટી પડી. પછી મેં એને પૂછ્યું: “ઓ વહાલી સખી ! મારા સ્વામીનું સ્વરૂપ તે અત્યારે ફરી ગયું હશે, તેય એમને શી રીતે ઓળખી કાઢ્યા ?' ત્યારે એણે ઉત્તર આપે ?
પ્રિય સખી! કેવી રીતે તારા સ્વામી જડી આવ્યા તે વિગતવાર કહું, તે તું સાંભળ–તે ચેકસી રાખવાની જે જે સૂચનાઓ સંધ્યાકાળે આપી હતી તે સાંભળી લઈ હું છબીઓ લઈ ચાલતી થઈ. હું એ છબીઓ ચોતરા ઉપર ગોઠવી રહી તેવે સમયે, રાત્રિએ ખીલતાં પદ્મને મિત્ર જે ચંદ્ર તે ઊગે. પ્રકાશને ફેલાવતે રાત્રિને પ્રિયજન, કામદેવને વહાલો, એ ચંદ્ર ધીરે ધીરે ઉપર ચઢવા લાગ્યા. સરોવરના જળ પર જેમ ખીલેલું કમળ તરે તેમ એ આકાશ પટમાં ખીલીને તરવા લાગે. તેવામાં રાજમાર્ગો ઉપર સુંદર ગાડીમાં બેસીને ધનથી મદમત્ત નગરજને જાણે રાજા હોય તેમ ફરવા નીકળ્યા. રાતની શેભા જેવાને આતુર સ્ત્રીઓ ગાડીમાં બેસી નીકળી. પગે ચાલતાં જુવાન પુરુષો સ્ત્રીઓ સાથે હાથે હાથ મીલાવીને હૈયેહૈયાં મીલાવી આમતેમ ચાલતાં દેખાયાં. આનંદે ઘેરાયલાં લેકનાં ટેળાં સામે આવતાં ટેળામાં મળી જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૦૯ :
ને પછી પાછાં વળી સાથે ચાલતાં. ટૂંકામાં, ચોમાસામાં પાણીનો પ્રવાહ નદીનું રૂપ ધારણ કરી જેમ તે સમુદ્ર તરફ વહે છે, એમ રાજમાર્ગો ઉપર લોકને પ્રવાહ વહેવા માંડ. જે સ્ત્ર ચા હતા, તે સહજે જોઈ શકતા, પણ જે નીચા હતા તેમને પગની આંગળીના ટેરવા ઉપર ઊંચું થવું પડતું. ઘણુ ભીડમાં ભીંસાતા અને ખાસ કરીને જાડા તે એથી ચીસો પાડતા. રાત કેમ ચાલી જાય છે ? એની કેટલાક માણસે પોતાના ફરવા આગળ પરવા કરતા નહોતા, પણ કેટલાક પોતાના ફાનસમાં અધ ઉપર બળી ગયેલી દિવેટ તરફ આંખ રાખ્યા કરતા અને રાત જેમ જેમ જતી તેમ તેમ લેકની આંખ ઊંઘે ઘેરાતી ગઈ અને તેમની આતુરતા ઓછી થતી ગઈ, તેથી ભીડ પણ ઓછી થતી ગઈ અને આખરે થોડા જ લેકે છબીઓ પાસે આવવા લાગ્યા, પણ હું લેક તરફ અને વખત જેવાને દિવા તરફ જોતી હતી તેવામાં અકસ્માત સરખી. વયના પોતાના મિત્રોનાં ટેળાં વચ્ચે ચાલતે એક યુવાન પુરુષ ત્યાં આવી પહોંચ્યા અને છબિઓ જેવા લાગે. કાચબાના પગ જેવા એના પગ કે મળ હતા. પગની પિંડીએ ઘાટદાર હતી, એની જાંગો મજબૂત હતી, તથા એની છાતી સપાટ વિશાળ અને માંસભરી હતી. વળી તેના હાથ લાંબા, સ્થૂલ અને બલવાન હતા. પોતાના મિત્રોના મુખને કમળની પેઠે ખીલવતે અને તેમની વચ્ચે ચાલતો જાણે બીજે ચંદ્ર આવ્યો હોય એમ એ ચંદ્રથીયે વધારે સુંદર શેતે હતે. એની જુવાનીની સુંદરતા અને મૃદુતા એવી તે ભવ્ય હતી કે જુવાન સ્ત્રીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
: ૧૧૦ :
તરંગવતી એને નેહથી જોઈ રહેતી. ખરેખર એવી તે એકેય સ્ત્રી નહીં હોય કે જેના હૃદયમાં પુરુષ પેસી ન શકે. લોકો બોલવા લાગ્યા કે-ગમે તે એ દેવલોકને પુરુષ હવે જોઈએ કે ગમે તે એ પોતે જ એકાદ દેવ હોવો જોઈએ. એ છબિને છેડી વાર જઈ રહ્યો અને પછી એમાં પ્રગટ થતી ઉત્તમ કળાનાં વખાણ કરતે બેલ્યોઃ “અહીં આ રેતીના બે કિનારા વચ્ચે નીચાણમાં વહેતી ને ભમરા ઉડાવતાં મોજાંવાળી ચંચળ ગંગાને કેવી સુંદર ચીતરી છે! કમળભર્યા તળાવવાળું અને વિવિધ ઝાડથી ઊંચું નીચું દેખાતું આ વન કેવું સુંદર છે! વળી શર, શીત, વસંત, ગ્રીષ્મ વગેરે ઋતુઓ વનફળ અને વનફૂલવડે કેવી આબેહૂબ બનાવી છે ! અરે ! આ બે સ્નેહને પાંજરે પુરાયેલાં ચકવાક, જીવનના સમસ્ત પ્રવાહમાં કેવાં સુંદર રીતે એકબીજાની સાથે જડાઈ ગયાં છે! અહીં તેઓ પાણું ઉપર સાથે તરે છે, તહીં રેતીના કિનારા ઉપર સાથે આરામ લે છે, પણ આકાશમાં સાથે ઊડે છે અને વળી પણે કમળફૂલેની વચ્ચે સાથે જ બેસે છે. સદા અને સર્વત્ર તેઓ એકબીજા સાથે અચળ નેહમાં કેવાં જડાઈ રહ્યાં છે ! ચકવાકની ગરદન ટૂંકી ને સુંદર છે અને એને રંગ કિંશુક ફૂલના જે લાલ ચળકે છે. વળી મૃદુ અને ટૂંકી ગરદનવાળી ચકવાની તેના રંગને લીધે કરંત ફૂલના જેવી લાગે છે અને એ ચકવાકની પાછળ કેવી ચાલે ચાલી રહી છે! આ હાથી પણ કે સુંદર ચીતર્યો છે ! એ એની નાતના મુખી જે લાગે છે અને ગાઢ વનમાં પોતાનો માગ કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૧૧ :
--
વાને માટે ઝાડનાં ડાળ તેડી પાડતે ચાલે છે. નદીમાં નાહવાને લેભે હવે તે નીચે ઉતરે છે. હવે અહીં એના ભવ્ય શરીરને લઈને એ પાછો નિકળે છે. ત્યાં તે શિકારી એના ઉપર બાણ તાકે છે. પહોળે પગે ઊભા રહીને એ ધનુષ ઉપર બાણ ચઢાવીને કાન સુધી ખેંચે છે. પછી બાણ છોડે છે-આ પણ બહુ સુંદર ચીતર્યું છે. પણે ડાંગરનાં કણસલાં જેવા કે કમળના તંતુ જેવા રાતાશ રંગે ચળકતે ચકવાક ઊડે છે અને એ બાણ એને વાગે છે. અરે! જુઓ ! આ ચકવાકી સંતાપને લીધે વિલાપ કરે છે, કારણ કે પારધિએ તેનાં પતિનાં જીવનને અને સ્નેહને નાશ કર્યો છે. એ પિતાના સ્વામીની પાછળ પડે છે અને અનંત વેદના માં બળી મરે છે. ખરેખર! આજના ઉત્સવમાં જે કંઇ જોવા જેવું છે એમાં આ ચિત્રો સૌથી સુંદર છે; પણ આ ચિત્રની બધી હારને અનુક્રમે જોવી જોઈએ. આમ બોલતાંની સાથે એ સુંદર પુરુષ ચિત્રો સામે આશ્ચયથી જોઈ રહ્યો હતે એટલામા બેભાન થઈ ધરણી ઉપર ઢળી પડયે. વાંસ ઉપર બાંધેલી ધજાની દેરી કપાતાં જેમ ધજા ધબ દઈને જમીન પર પડી જાય એમ એ ઢળી પડયે. એના મિત્રો તે ચિત્રો જોવામાં એવા લીન થઈ ગયા હતા કે એ પડયે એની પણ ખબર એમને તરત તે ન પડી. ખબર પડી કે તરત જ એમણે એને ઉપાડી લીધું અને એને જાણે ચિત્રોએ જ બેભાન કર્યો હોય એમ એથી દૂર ખુલ્લી હવા માં લઈ ગયા. વખતે એ જ સુંદર પુરુષરૂપે તારો ચક્રવાક હોય અને છેવટે મારી સખીની કામના સિદ્ધ થાય એ ઉત્કંઠાએ હું પણ પાછળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
: ૧૧૨
તરંગવતી
પાછળ ગઈ. અને ખરેખાત જ્યારે એને ભાન આવ્યું ત્યારે રડતી આંખે ડુસકાં ખાતે ખાતે એ બે –
એ મારી વહાલી ! મારા આલિંગનના આનંદ! તારી કાળી ચકચકતી આંખે લઈને અત્યારે તું ક્યાં હશે ? એક વાર જ્યારે આપણે ગંગાનાં મેજા ઉપર ચકવાકજન્મમાં રમતાં હતાં ત્યારે તું મારા નેહને ખજાને હતી પણ અત્યારે તારા વિના હું ગાંડા થઈ ગયો છું. તું સ્નેહની ધજાની પેઠે બધે મારી પાછળ પાછળ આવતી, અને છેવટે મૃત્યુમાં પણ તું મારી પાછળ આવી.” લાજ છેડીને આંસુભરી આંખે એ વિલાપ કરતું હતું અને ઉપરથી નીચે સુધી શેકની મૂર્તિ જે થઈ રહ્યો હતે ત્યારે એના મિત્રે એને ઠપકો આપવા લાગ્યાઃ “આમ શેક કર મા. શું તાજું ભાન ગયું છે?” એણે એમને ખાત્રી આપી કે, “મારું ભાન ગયું નથી. ત્યારે વળી એમણે પૂછ્યું: ‘ત્યારે તને થયું છે શું ?” ત્યારપછી એણે એમને ઉત્તર આપે. હું એ બધી વાત તમને કહીશ, પણ તમે છાની રાખજે! આ ચક્રવાકેની કથા જે અહીં આ અનેક ચિત્રોમાં ચીતરી છે તે મારા પોતાના પાછલા ભવની કથા છે. એમણે પૂછયું કે-એ શી રીતે હોઈ શકે? અને વળી ચકિત થઈને પૂછયું કે–પાછલા ભવની કથા તને યાદ શી રીતે આવી શકે? ત્યારે તેણે દરેક ચિત્ર કેવી રીતે પતાના પાછલા ભવની સાથે બંધબેસતું આવે છે એનું ધીરે ધીરે વર્ણન કરી બતાવ્યું અને પછી છેવટે કહ્યુંઃ “પારધિનાં બાણથી મારે જીવ તો ચાલ્યા ગયે, તેથી મારી પ્રિયા મારી પાછળ કેવી રીતે સતી થઈ ગઈ, એ
પણ તમે ન ચીતરી છે તે મારા
હોઈ શકે? અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
તર ગવતી
: ૧૧૩ :
•
તે હું આ ચિત્રોથી જ જાણી શકયેા. એ જોઇને મારૂં હૈયુ મળતી વેદનાએ એવું તેા ભરાઈ આવ્યું કે કોણ જાણે કેવી રીતે મૂર્છા પામી ધરણી ઉપર જ્યેા. આ ચિત્રો જોઈને મને મારા પાછàા ભવ આબેહુબ યાદ આવ્યે ને તે પ્રમાણે મેં તમને એ ભવની બધી કથા કહી સભળાવી અને હવે જે નિશ્ચય મારા મનમાં કર્યો છે તે તમને જણાવુ છું. એના વિના ખીજી કાઇ સ્રીની સાથે હું લગ્ન કરીશ નહિ; તેથી કાઇ પણ રીતે જો એની સાથે મારા ભેટા થાય તે તે સ્નેહને આનંદ મને મળે. તમે ભાઈ! જાઓ ને તપાસ કરેા કે એ ચિત્રાનું ચીતરનાર કાણુ છે ? નક્કી એણે જ એ ચિત્રા તૈયાર કરાવેલાં હાવાં જોઈએ. ગમે તે એ ચિત્રે એણે ચિતર્યા છે કે ગમે તે એણે જાતે કાઈ કળાધરને સૂચનાઓ આપી ચીતરાવ્યાં છે, નહિ તે જે હકીકતે હું જાણું છું તે બીજો કાઈ ચીતરી શકે નહિ. જે ભવમાં હું' ચક્રવાક થઈને એની સાથે રહ્યો હતા તે એના વિના ખીજું કાણુ જાણી શકે?
-
'
એની સૂચના સાંભળીને, સખિ ! જે કોઈ પ્રશ્ન પૂછવા આવે તેને ઉત્તર દેવાને હું તે ઉતાવળી ઉતાવળી ચિત્ર પાસે જઇ ઊભી. તુરત જ ખાળતા ખાળતા એક જણ આવ્યે ને પૂછવા લાગ્યાઃ ‘ આખા નગરને આશ્ચર્ય ચકિત કરી મેલ્યું છે એવાં ચિત્રોનું ચીતરનાર ણુ ? ઉત્તર આપ્યા. ‘ નગરશેઠની દીકરી તરગવતીએ એ ચિત્રો ચીતરીને અહીં મુકાવ્યા છે અને સાચે જ એ ચિત્રો કંઇ કલ્પનાથી ચીતર્યાં નથી. ' પછી બીજી કેટલીક ચાખવત
>
મે
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
: ૧૧૪ :
તરંગવતી મેં કરી એટલે તે તારા સ્વામી પાસે પાછે દેડી ગયે અને ત્યાર પછી શી વાતે થાય છે તે સાંભળવા હું પણ તેની પાછળ જ ગઈ. ત્યાં જઈ મને પૂછવા આવનારે બેત્યેઃ “ચિંતા કરીશ ના મારા મિત્ર પદ્ધદેવ! તારી પ્રિયા મળી આવી છે. એ કડષભસેન નગરશેઠની દીકરી તરંગવતી છે. એની જ સૂચનાથી એ ચિત્રો મુકાયાં છે અને એ કંઈ કલપનાથી ચીતરાયા નથી. . પણ એની સખીએ મારો પ્રશ્નોના ઉત્તર દીધા
એ ઉપરથી મારી ખાત્રી થઈ છે કે એ એક સાચા જીવનની કરુણ કથા છે.” આ શબ્દોથી તારા પ્રિયનું મુખ પૂરા . ખીલેલા કમળની પેઠે મલકાયું. પછી એ બે : “હવે મને મારા જીવનમાં આનંદ આવશે; કારણ કે મારી એક વખતની ચક્રવાકી નગરશેઠની દીકરી થઈને અવતરી છે.' પણ તરત જ પાછો ચિંતાતુર થઈ બોલવા લાગે: “પણું નગરશેઠ પૈસાને જેરે એટલે અભિમાની છે કે એની કન્યાને માટેનાં બધાં માગાં પાછાં વાન્યાં છે ત્યારે આપણું ધાર્યું શી રીતે પાર ઉતરશે ? એક વાર મારી પ્રિયા જડ્યા પછી જે એને મળી શકું નહિ તો ન જડયા કરતાં પણ વધારે વેદના થશે.” એને એક મિત્ર બોલ્યો ઃ . બસ, તે જડી છે એટલે તે હવે કાંઈ વાંધો નથી, જે વસ્તુ વિધમાન છે તે જરૂર મળી જ રહેશે, એને રસ્તે થઈ રહેશે. એને હજી પરણુવી નથી એટલે એને માટે નગરશેઠની પાસે માગુ કરવાની વ્યવસ્થા કરશું. જે એથી કશું નહિ વળે અને તારી ખુશી હશે તે આપણે એનું હરણ કરી લાવીશું.' પણ એણે તે ઉત્તર આપેઃ “નગર
કરે
તે જડી
જ જરૂર
નથી એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૧૫
શેઠના ઘરમાં જે કુળાચાર પેઢીએ થયાં ચાલતે આવે છે તે કંઈ પેતાની પુત્રીને સ્નેહને કારણે એ ઓળંગશે નહિ અને તેથી જે એ પોતાની પુત્રી અને દેશે નહિ તે હું મારા જીવનને અંત આણીશ; કારણ કે તું કહે છે એવું બળાત્કારનું કામ તે મારે કરવું નથી. હવે સૌ મંડળ પિતાના અગ્રેસરને વટી વળી તેની હવેલી તરફ ચાલ્યું અને તેના કુટુંબ વગેરનાં નામઠામ જાણી લેવાને માટે હું પણ એમની પાછળ ચાલી. જે મકાનમાં એ પેઠા તે એવું તે ઊંચું ને સુંદર છે કે જાણે કોઈ સ્વમાંથી ઉપાડી આણુને પૃથ્વી ઉપર મૂકી દીધેલું દેવવિમાન હોય. મેં એના પિતાનું નામ અને ધંધા વિગેરે ચોકસાઈથી પૂછી લીધું અને એ બધી હકીક્તથી જ્યારે મને પૂરો સંતોષ થયે ત્યારે ઉતાવળે પાછી આવતી રહી. એવામાં નક્ષત્ર, ગ્રહો તેમ ચંદ્ર પણ એકેએક કરી અદશ્ય - થઈ ગયા અને ફૂલે ચુંટી લીધા. તળાવ જેવું આકાશ કેરું થઈ ગયું. ત્યાર પછી સઘળા જીવજંતુને મિત્ર અને દિવસને પ્રભુ જે સૂય તે બંધુજીવ (બપોરીઆના) ફૂલના જે લાલ રંગે ઊગી નીકળે. ચારે દિશાઓ -સૂર્યથી નારંગે રંગાઈ ગઈ. તે જ વેળાએ તને બધા સમાચાર આપવાની આતુરતાએ હું તારી પાસે દોડતી આવી. તારે સ્વામી જડયાની જે જે ખરી હકીકત મેં જોઈ જાણું તે બધી મેં તને આ રીતે કહી દીધી છે અને મારા ઉપર જે વિશ્વાસ તે મૂકયો હતો તે આજે સફળ થયે છે, એવી લાગણી અત્યારે હું અનુભવું છું.”
(સાધ્વી તરંગવતી પિતાની કથા શેઠાણી પાસે વળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૧૬ :
તર ગવતી
આગળ ચલાવે છે–) મારી સખી પેાતાની વાત પૂરી કહી રહી એટલે હું અધીરી થઇને બેલી, ‘ પણ એમના માબાપનાં નામ ને વ્યવસાય તે મને કહે, ' વળતી સારસિકા ખાલી: એના પિતા ધરતી અને સાગરના ખજાનાના ધણી છે. ખુદ હિમાલયે પણ એના જેટલે અચળ નથી. વળી એણે ધરતીને ધમ શાળાએ અને આનદશાળાએથી એવી તેા શણગારી દીધી છે કે તેનું નામ મોટા વ્યાપારી તરીકે તેમ જ મેટા ધર્માત્માતરીકે પણ ચારે દિશામાં પ્રખ્યાત થઇ ગયું છે. એ શેઠનું નામ ધનદેવ છે. શેઠના આ પુત્ર ઘરડાં અને જીવાન સૌને વહાલા છે અને એનુ નામ પદ્મદેવ છે. એ કામદેવ જેવે સુંદર છે અને વળી પદ્મ-કમળના જેવા મનેાહર છે.' સખીએ જે બધા સમાચાર આપ્યા . તેથી મારા કાનની સ્નેહભરી ઉત્કંઠા તૃપ્ત થઇ. છતાં યે સારસિકાની આંખ અને કાનને ધન્યવાદ દેતી હું ખાલી. તું એન ભાગ્યશાળી કે તેં મારા સ્વામીનાં દર્શન કર્યા' ને એમનાં વેણુ કાનાકાન સાંભળ્યાં.’ પછી મારી પાસેથી એ ચાલી જતી હતી ત્યારે પણ મેં મારા આનના આવેગમાં કહ્યું. મારા શેક હવે ટળ્યેા છે અને આનંદ ઉભરાયે છે, કારણ કે મારા સ્વામી મને આસક્ત છે.” પછી મેં નાહી તી, પંખીઓને દાણા નાંખ્યા, જિનપ્રભુની પૂજા કરી અને પારણાં કરીને ઉપવાસ પૂરા કર્યા. ત્યાર પછી ઉપવાસે અને પારણાએ થયેલા શ્રમથી આરામ લેવાને કાજે શેતરંજી પાથરી અને પવને ઠંડા થવા ખડમાં ગઈ. ત્યાં સ્વામીને મળવાની હજારા આશાએ હું ઘેરાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૧૭ :
ગઈ અને એમના સ્નેહથી વિખૂટી પડી અનેક વિચારોમાં વખત ગાળવા લાગી. એવામાં સારસિકા પાછી આવી, એને શ્વાસ તે જાણે માત જ નહોતો અને આંખોમાંથી બેર બેર જેવડાં આંસુ જતાં હતાં. એ બેલી: “સમાન્ય શેડ ધનદેવ પોતાના મિત્રો અને સંબંધી જનને લઈને (તારા પિતા) નગરશેઠ પાસે આવ્યા અને સ્પષ્ટ શબ્દોમાં એમને કહ્યું: “તમારી દીકરી તરંગવતીનું મારા દિકરા પદ્યદેવ માટે માગું કરું છું; બેલે, કેટલે આંકડો આપને જોઈશે ? પણ નગરશેઠે અસભ્યતાભર્યા આ શબ્દો એમને સંભળાવી દીધાઃ “જે ધણું વેપારને કારણે હમેશાં પરદેશમાં રહે, દી ઘેર રહે નહિ અને તેથી કરીને દાસીઓની સાથે રમ્યા કરે, એવા માણસને મારી આવી કન્યાને શી રીતે સોંપું? એને તે સદા પતિવિરહિણીના જેવા વાળ રાખવા પડે અને બીજી સ્ત્રીઓની પેઠે) શણગાર સજવાના કદી પ્રસંગ જ ન આવે. સ્વામીથી વિખૂટી પડેલી એને ભીની અને રાતી આંખે માત્ર કાગળ લખવામાં ને સ્નાન કરવામાં વખત ગાળ પડે. આમ મારી દીકરીને વેપારના ઘરમાં પુષ્કળ ધન હોવા છતાં મરતાં સુધી વિધવાની દશા જોગવવી પડે, એનાં કરતાં તે નિધનને આપવી સારી. પછી ભલેને એવાં નાવણીયાં, શણગાર, સુગંધી પદાર્થો અને એવા સુંદર સહાગ એને ના મળે.” સારસિકાએ કહેવા માંડયું કે આમ એમણે એ શેઠનું માગું તુચ્છકાર્યું અને (વાતચીતમાં) સભ્યતા, મિત્રતા અને માનવૃત્તિ અશક્ય થઈ પડી તેથી તે શોકાતુર થઈને ચાલી નીકળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
: ૧૧૮ :
તરગવતી
મારી સખીએ આણેલા આ સમાચારે શિયાળાના હિંમ જેમ કમળની દાંડીને ભાંગી નાખે એમ મારા મનારથને મૂળથી ભાંગી નાંખ્યું. મારું સર્વાં ભાગ્ય ચાલ્યું ગયું, મારું' હૈયું એક વાર તે આન ંદને બદલે પાછું શેકથી ભરાઈ ગયું, અને આંસુભરી આંખેાએ મેં મારી રાતી સખીને કહ્યું ‘મારા સખા માણુ વાગ્યે જીવી શકચે નહિ, તેથી હુ" પણ જીવી શકી નહિ. એ જીવે તે જ મારાથી જીવાય, પક્ષીના ભવમાં પણ હું એની પાછળ મૃત્યુ પામી! ત્યારે આજ આ માનવ ભવમાં એમના વિના-મારા સ્નેહી વિના હું શી રીતે જીવી શકું? જા, સારસિકા ! એમને આ પત્ર આપ, અને વળી કહેજે કે: 4 થરથરતી આંગળી વડે ભાજપત્ર ઉપર લખેલા આ પત્ર સ્નેહની સુ ંદર કથા કહેશે. એ છે તે ટૂંકા, પણ અંદર હકીકત મહત્ત્વની છે. તમને આપવા એ પત્ર મારી સખીએ આપ્યા છે તથા એમના આત્માને આશ્વાસન આપવાને માટે વળી આ સ્નેહશબ્દે એમને કહેશેઃ ‘તમે। સ્વામીને અનુસરવાને માટે જેણે ચક્રવાકીના ભવમાં પેાતાનુ જીવન સમર્પી દીધુ, તે આજે નવે અવતારે નગરશેઠની કન્યા થઇને અવતરી છે, તમને શોધી કાઢવાને જ ચિત્રમાળાનું પ્રદર્શીન કર્યું હતુ. એક વાર તમે એની પાસે આવ્યા કે એની કામના પૂરી થઇ. અવૈ, ગયા ભવમાં ખાવાયેલા અને ફરી પાછા આજે મળી આવેલા પ્રિયતમ ! આપણને ગયા ભવમાં એકરૂપ કરનારા સ્નેહસંબ'ધ હુજી. ચે કાયમ હેાય તે તમારા જીવનને જાળવી રાખેા અને તમારી સાથે મારા જીવનને પણ બચાવે! વળી અમને એકસૂત્રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
:૧૧૯ :
બાંધનારા સ્નેહ પરિપૂર્ણતાએ પામે ત્યાં સુધી સૌ વાત ગુપ્ત રાખવાની એમને સૂચના આપજે.' આ અને એવી બહુ બહુ વાતા મેં ભારે હૈયે સારસિકાને કહી ને પછ કાગળ આપીને વિદાય કરી. ( અને છેવટે મેં એને સેગન દઈ કહ્યું ) · અમે એ સ્નેહસંબધે બ્રેડાઇશું' એવા સમાચાર ગમે તે રીતે જરૂર લાવજે. મેં તને કહી ન હાય કે કાગળમાં લખી ન હેાય એવી સૌ વાતે મારા લાભની હાય તે, એમને કહેજે.’ પછી મારી એ મારી સખી મારા સ્વામી પાસે પત્ર લઈને ગઈ ને સાથે મારા હૃદયને પણ લેતી ગઇ. એની ગેરહાજરીમાં ચિંતાએ કરીને મે નિશ્ચય કર્યો:
(અહીં મૂળ ગ્રંથમાં ૬ બ્લેક ઉ. થી ૬૭ ખૂટે છે. ) (સખી પાછી આવી અને મને કહેવા લાગી:-) “સખી ! તારી પાસેથી પત્ર લઈને હું નિકળી એટલે નગ૨ વચ્ચે આવેલા રાજમાર્ગ ઉપરની સુ ંદર હવેલીએ પાસે થઇને ચાલી. અનેક ચકલાં વટાવીને હું એક મહેલ પાસે આવી ઊભી. વૈશ્રવણ (કુબેર) અને લક્ષ્મી જાણે ત્યાં એકઠાં થયા હાય એવા એ મહેલ લાગતા હતા. ભારે હૈયે હું તે દરવાજા પાસે આવી ઉભી. ત્યાં ચાકીદાર હતા તેણે અનેક જતી આવતી દાસીએમાંથી પણ મનેએળખી કાઢી કે આ કોઈ અજાણ્યુ માણસ છે અને મને વાતે વળગાં ડીને પ્રશ્ન કર્યા કે ‘તું કયાંથી આવે છે?’ સ્ત્રીઓને વાતા ઉડાવી દેતાં આવડે છે, તેથી મેં જૂઠું જ કહ્યું, કે 'હું અજાણી છું એ તમે સાચે જ પારખી કાઢ્યું છે, પણ મને તમારા મહેલના કુમારે ખેાલાવી છે. ’ ચાકીદારે (આનંદથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
: ૧૨૦ :
તરંગવતી
કહાં “અહીં થઈ જનારઆવનાર કોઈ મારાથી અજાયું નથી!” તે ઉપરથી મેં એનાં વખાણ કરી કહ્યું: ‘જેને ઘેર દરવાજા આગળ તમારા જેવા ચોકીદાર હોય છે તે શેઠ સુખી છે. હવે મને શેઠના પુત્રની પાસે લઈ જાઓ.” એણે ઉત્તર વાળે બીજાની સ્ત્રીઓ મારા ઉપર એવો વિશ્વાસ કરે ત્યારે તે એ કામ હું ખુશીથી કરૂં.” એવું કહીને તેણે એક દાસીને ભલામણ કરી કે “સૌથી ઉપરને માળે કુમાર પાસે આને લઈ જા.” પછી દાસી સાથે હીરામેતીએ જડેલા મહેલના સૌથી ઉપરના માળે હું પળવારમાં જઈ ઊભી. ત્યાંથી રાજમહેલમાં લાંબે સુધી નજર પહોંચતી હતી. દાસી મને રત્નજડિત આસન ઉપર બેઠેલા જુવાન પુરૂષને દેખાડી ચાલતી થઈ.
વિશ્વાસ રાખીને હું કુમાર પાસે ગઈ. પાસે એક ભેળા જે એક બ્રાહ્મણકુમાર હિતે, શેઠને દીકરો ઢીંચણ ઉપર મૂકીને એક ચિત્ર જેતે હતે. એની આંખમાંથી આંસુ ઝરીને એ ચિત્ર ઉપર પડયું. તે જેમ કે ઈ. કાગળમાં થએલી ભૂલ લુંછી નાખે એમ એણે લુંછી નાખ્યું. આમ એ તને મળવાની–આશાભયે અને વળી તારા વિજેગથી-ચિંતાભયે હૈયે બેઠે હતે. મેં વિન. યથી નમીને હાથ કપાળે અડાડી નમસ્કાર કર્યો અને કહ્યું: “ઘણું છ કુમાર !' તે સાંભળી હાથમાં વાંકે દંડ અને લાલચેળ જામા નીચે વ્યાઘચમ છે જેની પાસે એ પહેલે મોં અને બહુબલે બ્રાહ્મણ ચીભડાના બી જેવા દાંત કાઢી બેલી ઉઠઃ “મને બ્રાહ્મણને તેં પહેલા નમસ્કાર શા માટે ન કર્યો ? ને આ યુદ્ધને કેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
તરંગાવતી
= ૧૨૧ : કર્યો?” ભયથી મારી ચૂડી તે કાંડેથી સરી ગઈ, જાણે હું પોતે ભેંય ઉપર પડી ગઈ અને બેલી: “મહારાજ નમસ્કાર તમને.’ હું તરત જ પાછી ઊભી થઈ ગઈ ને બેલી: “સાપના જેટલી મને તમારી બીક લાગે છે.” એણે બૂમ મારીઃ “શું? મને તું સાપ કહે છે?” ઉત્તર આપેઃ “સાપ કહેતી નથી, હવે થયે સંતેષ !” પણ એ બેલી ઉક્યો “મને સાપ કહીને હવે ફરી જાય છે? યાદ રાખ કે હું ઊચા બ્રાહ્મણકુળને છું; મારા પિતા હારિતગોત્રના કાશ્યપ છે, અને હું છાદોગ્ય સંપ્રદાયનું મીઠું ખારૂં ખાઉં છું, હજી તું મને ઓળખતી નથી?” આમ એણે મને અનેક મહેણુટુણ સંભળાવ્યાં. શેઠના કુંવરથી આ સાંભળ્યું ગયું નહિ તેથી તેણે એ બ્રાહ્મણને ખખડાવ્યો ને કહ્યું: “અરે પાજી, પારકા ઘરની દાસીને અ મ સતાવ ન. તારે ખાલી બડબડાટ બંધ કરી દે, તું માત્ર મૂખ જ છે, બીજું કાંઈ નહિં ? શેઠના કુંવરે એને આમ ધમકાવ્યે એટલે પછી માત્ર દૂર રહીને મારી સામે આંખે કાઢવા લા ને બીજા એવા એવા ચાળા કરવા લાગે. બીજું એનાથી કશું થઇ શકયું નહિ. પછી એ ચાલતો થયે એટલે રાજી થઈને, પણ જાણે રડવા જેવી થઈ ગઈ હોઉં એમ બેલી: “ધન્ય પ્રભુ! એ ગયા.” શેઠના એ કુંવરે પછી મને પૂછ્યું: “સુંદરી તું કયાંથી આવે છે? તારે શું જોઈએ છે તે જલદી એલ.” ત્યારે હું બેલીઃ “હે કુળભૂષણ! અવગુણવિહીન, સદગુણસંપન્ન, સકળહૃદયમેહન, મારે એક નાનેશે સંદેશો સાંભળે, નગરશેઠ ઋષભસેનની સ્વર્ગની અપ્સરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
સમાન કન્યા તરંગવતીએ એ સંદેશ મોકલે છે. તરંગવતીએ પોતાના હૃદયની જે ઇચછા પોતાના ચિત્રમાં ચિતરી છે, તે ઈચછા સફળ થવાની આશા રાખે છે. પાછલા ભવને ( ચિત્રમાં ચીતરેલે ) નેહસંબંધ જે હજીયે રહેવાનો હોય તે એનું જીવન ટકાવવા માટે એને તમારો હાથ આપો. આ સંદેશે મારે તમને આપવાનું છે. સંદે. શાને મમ તે (એના લખેલા) આ પત્રમાં તમે જોશો. આ શબ્દો સાંભળી એનાં મેં ઉપર તે આંસુને પ્રવાહ વહેવા લાગ્યો અને એનું આખું શરીર થરથરવા લાગ્યું. આમ એણે પિતાને સ્નેહ તે દેખાડી આપે, પણ તરત કંઇ ઉત્તર દઈ શક્યા નહિ. કારણ કે ડુસકામાંથી એને સ્વર નિકળી શકે નહિ. નિરાશાને દાબી દેવાને જે ચિત્ર એણે આંકયું હતું, તે પાછું આંસુથી ફરી પલળી ગયું. કંઈક શાન્ત થઈને એણે પત્ર લીધે અને જેમ જેમ એ પત્ર તે ધીમે ધીમે વાંચતે ગયે તેમ તેમ એની આંખો રમવા લાગી. પત્રને (ચતુર વાક્યએ લખેલે) ભાવ તરત સમજી ગયો એટલે એ સારી રીતે શાંતિ પામ્ય અને દઢ, સ્પણ, રણકતે શબ્દ બોલ્યાઃ “વિસ્તાર કરવાનું કારણ નથી. મારી શી દશા છે તે ટૂંકામાં જ સાંભળ. જે તું આવી ન હત તે હું જીવી શકતા નહિ. ઠીક પળે તું આવી પહોંચી છે ને હવે મને આશા પડે છે કે પ્રિયાને મળવાને કારણે
જીવનમાં રસ આવશે. વળી તારા આવવાથી, કામદેવ પિતાના બાણથી ઊંડા ને ઊંડા ઘા કર્યો જાય, છે તેની સામે રક્ષણ કરવાનું બળ હું પામ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૨૩ :
છું. ત્યાર પછી, તારાં ચિત્ર કરીને એને પાછલે ભવ જે યાદ આવે તેની સૌ કથા મને કહી બતાવી અને તે મને જે કહેલી એને રજેરજ મળતી આવી. બાગના તળાવ પાસે ફરતાં ચક્રવાકને જોઈને તને તારો પાછલે ભવ જે સાંભરી આવે તે કથા મેં પણ તેને વિગતવાર કહી સંભળાવી.' એણે કહ્યું: અરેરે. (તારી સખીનાં) ચિત્ર જોઈને ત્યાં ને ત્યાં જ મારા હૈયામાં (વિજેગના) દુઃખને કાંટે ઊંડે સુધી પેશી ગયે. જેટલો અમારે નેહ એકવાર ઝંડે હતું એટલે જ ઊંડો એ કાંટે પઠે. ઉત્સવ પૂરો થતાં જેમ વાવટો જમીન ઉપર પડી જાય તેમ ઘેર જઈને હું પથારી ઉપર પડયે; ચારે બાજુ મારા મિત્રે વિંટાઈ વન્યા ને એ જ સ્થિતિમાં બાકીની રાત મેં ગાળી. કિનારા ઉપર આવી પડેલી માછી જેમ તરફડે તેમ હું નેહ-દદે પીડા અને અસહાય નિરાશાએ હાંફતે પથારીમાં પડી રહ્યો. હું આકાશ સામે તાકી રહેતે, આંખને અણસારે ઉત્તર આપતે, વળી હસતે અને ગાતે અને વળી પાછે રેઈ પડતું. મારા મિત્રે મારું સ્નેહદર્દ પારખી ગયા અને એમણે શરમ છેડીને મારી માતાને વાત ઉઘાડી પાડી કહ્યું કે જો તમે તમારા (પુત્ર) પદ્યદેવને માટે નગરશેઠની દીકરી તરંશવતીનું માથું નહિ કરે તે એ મરી જશે. મારી માતાએ આ વાત મારા પિતાને કરી. તે તુરત જ નગરશેઠને ત્યાં ગયા પણ નગરશેઠે એમનું માગું તરછોડી કાઢયું. આથી મારાં માબાપે શાત કરવાને પાધરું મને કહ્યું: તું કહે તેની સાથે તેને પરણાવીએ. માત્ર એની વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૨૪ :
તરંગવતી છોડ.” આ વાત સાંભળીને હું એમને પગે પડયે. નમ્રતાપૂર્વક હાથ જોડયા અને જમીને કપાળ અડાડયું; પછી સભ્યતાપૂર્વક કર્યો કે, “જેમ તમે કહેશે તેમ કરવા તૈયાર છું, એનામાં એવું શું વધારે છે ?” આથી મારાં માબાપ શાન્ત થયા અને એમની ચિન્તા ટળી. પણ મેં તે આપઘાત કરવાને નિશ્ચય કર્યો હતે, કારણ કે મળવાની મારી બધી આશાઓ ભાંગી પડી હતી અને દિવસે મારી જનાને અમલ કરતાં વખતે લેકે મને અટકાવે એ બીકથી રાતે બધાં ઊંધી જાય ત્યારે આપઘાત કરવાને સંકલપ કર્યો. જીવવાની તૃણુથી છૂટે થઈને અને મરવાને માટે તૈયાર થઈને આ બધા સંકલ્પવિકલપ કરતે હતે, એવામાં જ તું આ સંદેશે લઈ આવી. એથી મારા હૃદયમાં ઉદ્ભવ થય ને મારા જીવનમાં અમૃત રેડાયું પણ તારી સખીને શેકભર્યો કાગળ વાંચતાં મારી આંખોમાંથી આંસુ નિકળી પડશે ને મને બહુ દુઃખ થશે. તારી સખીને મારા તરફથી આટલું કહેજેઃ “જેને મરતાં તું સતી થઈ અને જેને તે આટલે મૂલે ખરીદી લીધું છે તે તારે દાસ થવાનું સ્વીકારે છે. તારાં ચિત્રથી એને સૌ વાતે સાંભરી આવી છે અને જ્યાં સુધી તું એની થઈ નથી ત્યાં સુધી એ દુખિઓ છે. એમ છતાંયે તારા સંબંધની અને નેહપ્રમાણની આશાએ એને આનંદ આનંદ થઈ રહ્યો છેઅને એ આશાએ કરીને એ સુખિયે છે.” આ સંદેશ આપ્યા પછી પણ એ મહાનુભાષે તારા સ્નેહની આશાએ ઉપર બહુ નેહવાતે કરીને મને બહુ વાર ઉભી રાખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૨૫ :
ને છેવટે–ના છૂટકે–રજા આપી. પણ પછી મહેલમાંથી બહાર નિકળતાં મને તો જાણે આકાશ પાતાળ એક થઈ ગયાં. ખરેખર (તારા પિતાને) નગરશેઠનો મહેલ બાદ કરતાં (આખા રાજમાર્ગ ઉપર) એ બીજો એકે મહેલ નથી. હજી યે એ ભવ્યતા, એ શેભા, એ આદરમાન મારી આંખે આગળ તરી આવે છે અને તારા પ્રિયની અતુલ સુંદરતા પણ જળકી આવે છે. હવે એણે લખી આપેલો ઉત્તર તને આપું, એમાં એણે સ્નેહ અને આશાઓની ધારાઓ પ્રગટાવી છે.” (તરંગવતી હવે સાથ્વીરૂપે પિતાની કથા આગળ ચલાવે છે.) “જે પત્રરૂપે મારા પ્રિય મારી પાસે આવ્યા હતા, તે પત્ર મેં લીધો. ને તેની ઉપરની મહોરને ઊંડે શ્વાસે ચુંબન કર્યું. હજી તે મારી આંખે એ મહોર ઉપર હતી અને કાનમાં મારી સખીના શબ્દો ઉતરતા હતા, તેવામાં જ ચંપાની પાંખડીઓ ઉઘડતાં જેમ અંદરની તંતગણ બહાર નિકળી આવે એમ મારા હૃદયમાં આનંદને કુવારે છૂટ્યો. તરત જ મેં મહેર તેડી અને વાંચવાને આતુર થઈ કાગળ ફેડ્યો. મારા પિતાના મૃત્યુ સિવાયની બીજી બધી અમારા પાછલા ભવની કથાનું એમણે સંપૂર્ણ અને ચમત્કારિક વર્ણન કર્યું હતું. જ્યાં સુધી અમે સાથે હતાં ત્યાં સુધીનું બરાબર ચેક્કસ વર્ણન હતું અને મારા મરણની કથા તો એ જાણતા ન હતા. આનંદથી ઉછળતે હદયે એમણે મેકલેલે એ પત્ર મેં વાંચવા માંડ્યો. જે લાગણી મને થઈ હતી એ એમને પણ થઈ હતી અને તે એમણે સુંદર શબ્દોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
: ૧૨૬ :
તરગતી
વર્ણવી હતી. વાંચતાં એમને સ્નેહ મને સ્પષ્ટ થયેા. કાગળમાં આમ હતુ. “મારા હૃદયની સ્નેહપાત્રી તર’ગવતી જોગ આ સ્નેહસદેશ છે. જેનું મુખ કમળસમુ છે અને જેનું આખું અંગ અનગને ખાળે કરીને આટલી તીવ્ર વેદના સહે છે એવી જીવતીનું માંગળ અને કુશળ હા! (વિોગમાં પણું ) આપણને સ્નેહે કરી જેણે બાંધી રાખ્યા છે એવા કામદેવની કૃપાવડે હું કુશળ છું, માત્ર અનંગનુ બાણુ મને ચાંટયું છે એટલે જ્યાં સુધી તું મારાથી દૂર છે ત્યાં સુધી મારૂં અંગ ઢીલું ને નબળું પડતું જશે. આ સાજાતાજાના સામાન્ય સમાચાર પછી, કમળપત્રના જેવી સુંદર આંખાવાળી હે પ્રિયે, ખીજી વાત હવે કહું': આપણા એક વખતના સ્નેહાનદને યાદ કરતાં આજે પણ તારે માટેની કામનામાં હું ડુબી જાઉ છું; મારા મિત્રો અને સંબધીઓની મદદથી હું. નગરશેનું મન મનાવી લઉં, ત્યાં સુધી તું ધીરજ ધર. પિતાની ઈચ્છા થાય ત્યાં સુધી ધીરજ ધર. આ પત્ર વાંચીને મને લાગ્યું કે મારા પ્રિય (જો કે એમણે અમારા અંત વનનુ યથાસ્થિત વર્ણન કર્યું હતુ, તે પણ મને ધીરજ ધરવાનું કહેલુ હાવાથી)સ્નેહમાં ઠંડા પડી ગચા છે. આથી મારા ઉત્સાહ સાથે ઉત્કંઠા પણ ભાગી ગઈ. હું ઢીલી થઇને બેસી ગઈ અને જાંગ ઉપર કાણી ટેકવી તથા હાથ ઉપર માં ટેકવી ખાવરાની પેઠે તાકી જોઇ રહી. મારી સખી મને સભ્યતાથી સમજાવવા લાગી ને દિલાસા આપવા લાગી. એ ખેલીઃ · પણ મારી સખી, તારી લાંખા કાળની કામના સફળ થવાના અને તમારા સ્નેહસંબંધ બધાવાના સમાચાર જે પુત્ર આપે છે તે જ
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૨૭ :
પત્રથી તારે શોકજંતુ તારા પ્રિયના વચનામૃતથી મરી જઈ મીઠે થઈ જવું જોઈએ. તેથી નિરાશ થતી ના. થોડા જ સમયમાં તમે એક બીજાને ભેટી શકશે.” મેં ઉત્તર દીધોઃ “સાંભળ? હું શાથી એટલી બધી નિરાશ થઈ ગઈ તે મને લાગે છે કે દૂર રહેવાથી સ્નેહ ઠંડો પડી જાય છે, કારણ કે એથી અમારા સંબંધને આધાર ભવિષ્ય ઉપર લટો રહે છે.” હાથ જોડીને ફરી સખી બોલીઃ “સખી તું નક્કી જાણજો કે, વીરપુરૂષે પિતાનું સાધ્ય સાધવાને કંઈક ભેજના અને વ્યવસ્થા રચે છે. સાચાં સાધનને અભાવે જેને તેને ઉપગ કરી લે એ સારૂં નથી. ઉતાવળમાં વગર વિચારે સાચાં સાધન વિના કંઈ કામ કેઈ ઉપાડે તે એ સફળ થાય તે ય પારણામ કડવાં આવે. સારાં સાધનને ઉપયોગ કર્યા છતાં માણસ ધાર્યું ના ઉતારી શકે તેય એને દોષ કેઈ કાલે નહિ. માટે વીરપુરૂષ, કામના બાણથી ગમે એટલા પીડાય તે પણ કુમાગે જઈને પિતાના કુળને ડાઘ દઈ બેસે નહિ.”
૭. પલાયન. આમ મારી સખી સાથે વાત કરતાં કરતાં પદ્મને ખીલાવનારે જે સૂય તે આથમી ગયે, એનું મને ભાન - રહ્યું નહિ. ઉતાવળે ઉતાવળે મેં નાહી લીધું ને સખી સાથે કંઈક ખાઈ લીધું. પછી એને લઈને અગાશીમાં ગઈ અને સુંદર આસન ઉપર બેસીને એની સાથે મારા પ્રિય વિષેની વાતે મેડા સુધી કરી. જેમ જેમ મોડું થતું હતું તેમ તેમ અંદરની અશક્તિ વધતી જતી હતી અને તે અસહ્ય થતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
—
–
: ૧૨૮ :
તરંગવતી જતી હતી. સ્નેહને બળે હું એટલી બધી પીડાવા લાગી કે મારું જીવન ટકાવી રાખવાને ખાતર મારી સખીને (સારસીકાને) મારે વિનંતિ કરવી પડી. (હું બેલી- )
કુમુદને ખીલાવનારે ચંદ્ર જેમ જેમ ઉપર આવે છે તેમ તેમ એ વૈશ્યને (શેઠના દીકરાને) મળવાની મારી ઉત્કંઠા બહુ જ વધતી જાય છે અને જેમ પવનને બળે બસ્તીના માં આગળનું પાણી ઉડી જાય છે એમ એ ઉત્કંઠાને બળે મારા હૃદયમાંથી તારી મીઠી વાણી પણ ઉડી જાય છે-ટકતી નથી. અરે મારો જીવ એમની પાછળ તલસે છે. અત્યારે જ મને એમને ઘેર લઇ જા એકવાર એ મારા પતિ હતા. સ્નેહની વેરી ઉપર હું મારી લાજ હમી દઇશ.” મારી સખીએ મને સમજાવવા કહ્યું: “તારે તારા કુળની લાજ રાખવી જોઈએ. આવું કશું સાહસ કરતા ના! તારે એને કલંકન લગાડવું જોઈએ. એ તારે થાય છે, તું એની થઈ છે. તારે મુશ્કેલી વહોરી લેવી જોઈએ નહિ. તારાં માબાપ ‘જરૂર તારી વાત માનશે.” આપણે સ્ત્રીઓ ઘણીવાર આવેશથી ખેંચાઈ જઈએ છીએ. મને પણ એમ જ થયું આવેશને માર્યો મારે સૌ વિવેક ચાલ્યો ગયો. નેહથી કેવળ બાવરી બની હું બેલી –“માણસે બધાં જોખમ ખેડવા તૈયાર થવું જોઈએ. જે માણસ સાહસ ખેડતાં, તેમાં આવી પડનારાં વિદથી ડરતો નથી તે જગતમાં વિજય પામે છે. એકવાર કામ શરૂ કર્યું કે પછી તે ગમે તેવું આકરૂં હોય તેય સહેલું થઈ જાય છે. આટલી ઉત્કંઠા પછી જો તું મને મારા પ્રિય પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૨૯ :
નહિં લઈ જાય તે સ્નેહને બાણે પીડાઇને તારી નજર આગળ જ મને મરી ગયેલી તું જાશે. યે ખેાતી ના ! મને લઇ જા ! જો મને જોવી ના હેાય તે આ અપકૃત્ય પણ ,, કર! આવા દબાણથી કરીને મારા જીવનને આનંદ આપવા માટે એ મારી સાથે મારા પ્રિયને મહેલે આવવા કબૂલ થઈ. (જેના ઉપર સ્નેહનું માણુ ચઢાવી શકાય એવું) કામદેવનું ધનુષનું-કામને ઉશ્કેરવા-મારા શણગાર મેં આન દે ઝટપટ સજી લીધે. મારી આંખેામાં ભવ્ય તેજ આવ્યુ, કારણ કે એની સાથે મારા પ્રિયને ત્યાં જવા મારા પગ તલપાપડ થઇ રહ્યાં હતાં અને હૈયું તે તેફાને ચઢીને કયારનુંય ચાલતું થઈ ગયું હતું. પછી અમે ધ્રુજતે શરીરે એક એકના હાથ ઝાલી પાછલે બારણે થઇ મારા ભવ્ય મહેલમાંથી બહાર નીકળી ગયાં. (અમારા નગર) કૌશામ્મીને સ્વર્ગ સમી શાભા આપનારા રાજમાર્ગે થઇને અમે ફૂલમાળાના જેવા લાંખા ચૌટામાં ચાલ્યાં. પણ આ સુંદર દેખાવ ઉપર મારી આંખ ચાંટે શી રીતે ? કારણ કે મારા વિચાર તે મારા પ્રિયમાં જઈ ચાંટ્યા હતા ! આજે મારા પ્રિયને જોઇ શકાશે એ જ વિચારે મારા મનમાં ઘાળાતા હતા. એથી મને થાક પણ લાગ્યુંા નહિ, માણુસાની ભીડ તે। હતી, તે ય અમે ઉતાવળે પગલે ચાલ્યાં અને અનેક હરકત વેડીને પણ આખરે અમે સ્નેહમ'દિરમાં આવી પહોંચ્યા. સખીએ મને એ બતાવ્યા તે વેળાએ એ પેાતાના મિત્રેની વચ્ચે દરવાજા ઉપર બેઠા હતા અને
વખત જરા
તારે મરેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
: ૧૩૦ :
તર ગવતી વીણા વગાડતા હતા. શચંદ્રની પેઠે સનિ પ્રકાશ આપી રહ્યા હતા. વગર હાલ્કેચાલ્યે મે'તા એમને જોયા જ કર્યા, છતાંયે મારી આંખેા એમને જોઇ ધરાઇ નહિ. વારવાર એ તે આંસુથી ભરાઇ જતી, ચક્રવાકના ભવના મારા સ્વામીને જેમ જેમ જોયા કર્યા, તેમ તેમ એમને જોવાની મારી તૃષ્ણા અત્યારે વધતી ગઇ. માત્ર એમની જ નજર અમારા ઉપર પડવાને કારણે આનંદ પામીને અમે ત્યાં પાસે ઊભાં અને છતાં ય પાસે જઈ શકતા નહાતાં. એવામાં સારે નશીબે એમણે પેાતાના મિત્રાને રજા આપી. “ જાએ હવે, શરદ્વાત્રિમાં જઇને આનંદ કરે. હું હવે સૂઇ જઇશ.” એ લેાક ગયા કે તરત જ એ મારી સખી (જેને એમણે એળખી લીધી હતી તે) તરફ જોઈ ખેલ્યા : “ આવ, જે ચિત્રા નગર શેઠને ઘેર મૂકયાં હતાં તે આપણે જોઇએ. ” ( આમ એ ખાલતા હતા ત્યારે) હું મારા શણગારને અને કપડાંને ઢીકઠાક કર્યે જતી હતી ને મારે અભિમાની હૃદયે, કામદેવને જાણે અવતાર ન હેાય એવા મારા પ્રિયને મન માન્યા જોઇ રહી હતી. સખી સભ્યભાવે એમની પાસે ગઇ એટલે એ તુરત જ સભ્યભાવે ઉઠ્યા ને જે ખંડમાં હુ શરમ ને ગભરાટની મારી સંતાઇ ઊભી હતી તે જ ખંડમાં ( મારી સખીના ઢારાયા) આવી ઊભા. પછી એ આનદભરી આંખેાએ સ્નેહસુખ વદને ખેલ્યા :
tr
“ તારી સખી, મારા જીવનસરાવરને પાષનારી, મને સુખ આપનારી સહચરી, મારા હૃદયની રાણી કુશળ તા છે ને ? જ્યારથી કામદેવના બાણથી હુંધવાયા છું ને તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
તરગવતી
: ૧૩૧ :
મળવા ઉત્સુક બન્યો છું ત્યારથી મને કશું ચેન પડતું નથી. ‘તમે શરદ્વાત્રિમાં આનંદ કરેા મારે હવે સૂઈ જવું છે એવું બહાનુ કાઢીને મારા મિત્રને મે વિદાય કરી દીધા એ તે માત્ર મારી ચાલાકી જ હતી. ( સાચી વાત તે એ હતી કે) તેમની સેાબતમાંથી છૂટા પડી મારે ફાવે તેમ તમારે મહેલે જવુ હતુ અને ત્યાં એ ચિત્રા જેવાં હતાં. પણ તને જોતાંની સાથે જ મને થયેલા આન ંદને લીધે મારા હૃદયને શાક ઊડી ગયા છે. કહે, મારી પ્રિયા પાસેથી તું શે। સંદેશે લઈ આવી છે ? '
ત્યારે મારી સખી બાલી: “કશે। સ ંદેશા લાવી નથી, એ પેાતે જ અહીં આવી છે.” વળી એ મેલી: “સખી છે તે બહુ ચે કુશળ, પણ એ એવી તે સ્નેહઘેલી બની ગેઈ છે કે તમારે હવે એને હાથ ઝાલવા જ જોઈશે. સમુદ્રની નારી ગંગા જેમ સમુદ્રમાં વહી જાય છે તેમ સ્નેહે કરીને તણાતી તરંગવતી તમારી પાસે દોડી આવી છે.” (આ શબ્દો સાંભળીને ) મારે તે આખે શરીરે પરસેવાનાં બિંદુએ ચમકી ઊઠયાં, મારામાં કશું બળ રહ્યું નહિ. મારી આંખામાં આનંદનાં આંસુ ભરાઈ આવ્યા. ગભરાતીને થરથરતી હું સભ્યતાએ મારા પ્રિયને પગે જઈ પડી, પણ તરત જ એમણે પાતે બળવાન ને સ્નેહભયે હાથે મને ઉઠાડી ઊભી કરી. એમણે મને બાથમાં ખીડી લીધી. એમની આંખામાં પણ સ્નેહનાં આંસુ ભરાઇ ગયાં. પછી એ ખેલ્યાઃ “મારા શાકને હણનારી મારી સખી, તારું કલ્યાણુ હા!” એમ ખેલતાં એ પૂરા ખીલેલા કમળ જેવે આન દભયે મુખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
: ૧૩૨ :
તર ગવતી
મારી સામે એકીટસે જોઈ રહ્યા. એ મુખ જણે કમળમા બેસનારી પણ કમળ વિનાની લમી હોય એવું મને જણાયું. શરમની મારી હું તે એમની એમ ઊભી રહી. આનંદના મેજમાં ડૂબતી અને કમળના પાન જેવા મારા કમળ પગ ધરતી ઉપર આમતેમ ફેરવતી હું ત્રાંસી આંખે એમના તરફ જોયા કરતી અને જયારે એ મારી આંખ સામે જોતાં ત્યારે પાછી નીચું જોઈ જતી. તેમના બધા હાવભાવમાં તેમનું સ્વરૂપ એવું તે મોહક અને સુંદર હતું કે મારા મોહને પાર ન રહ્યો નહિ. મારા હદયની ભૂમિ ઉપર એમની દષ્ટિને એ સમભર્યો છે વરસાદ ફેલાયે કે મારા આનંદના બીજ કુટી નિકળ્યાં. પછી એ બેધ્યાઃ મારી કમલાંગ! આ સાહસ તું શું રીતે કરી શકી? તારા પિતાની મરજી સંપાદન કરતા સુધી રાહ જોવાનું મેં તને કહ્યું જ છે. તારે પિતા રાજદરબારને કૃપાપાત્ર છે, મહાજનને અગ્રેસર છે, મિત્રમંડળમાં એમને ભારવકકર આખા નગરમાં સૌથી વધારે છે. એમની ઈચ્છાને જે આ તારા આચરણથી આઘાત લાગશે તે એ પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવવાને બધા ઉપાયો થઇ શકશે અને ક્રોધના માર્યા આખા કુટુંબ ઉપર વેર વાળશે, તેથી તેને વિનંતિ કરું છું કે તારી ગેરહાજરી જણાઈ આવે તે પહેલાં તું ઘેર ચાલી જા. સીધે રસ્તે તને પ્રાપ્ત કરવાના હું બધા ઉપાય લઈશ. - મારી પ્રિયા! આપણે આપણું મિલન ગમે તેટલું છુપું રાખવાનું કરીએ તે પણ તે તારા પિતાના જાણવામાં આવી જશે, કારણ કે ગમે તેટલું ગૂઢ કાય પણ સાવધાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૩૩ : મનુષ્ય જાણી શકે છે.” મારા સ્વામી મારી સાથે આ પ્રમાણે વાત કરે છે એ જ વખતે રાજમાર્ગે જતાં કે પુરૂષના નીચે પ્રમાણેના ઉદ્દગારે સાંભળવામાં આવ્યા પોતાની મેળે ચાલી આવેલી પ્રિયા, યોવન, અર્થ, રાજલક્ષમી, વષ સમય, સ્ના અને ચતુર નેહીઓના આનંદને ઉપભોગ જે કરી શકતા નથી તે જાતે ઘેર ચાલી આવેલી લમીની કિંમત જાણતું નથી. “જિવિતના સર્વસ્વ સમાન રમ્ય પ્રિયાને પ્રાપ્ત કરીને જે છોડી દે છે તે મનુષ્ય સફળ કામનાવાળે થતું નથી. એ ઉગારના ભાવાર્થથી પ્રેરાઈને વળી મારા પ્રિયે મને કહ્યું: “જે આપણે પરદેશમાં ચાલ્યાં જઈએ, તે જ વિન ને શંકાથી મુક્ત થઈને આનંદે રહી શકીએ.” ત્યારે મેં રહતે હદયે ઉત્તર આપેઃ “હા ! મારા પ્રિય! હવે મારાથી ઘેર જવાય એમ નથી, હું તે તમે
જ્યાં જશે ત્યાં તમારી પાછળ આવીશ.” (હું એમના વિચારેને અનુસરી શકું એટલા માટે) અનેક તરેહથી એમણે મને ઉત્તેજન આપ્યું અને હું પાકા ઠરાવ ઉપર આવી એટલે એ બોલ્યા: “ઠીક ત્યારે, આપણે નાસી જઈએ ! હું હવે મુસાફરીની તૈયારી કરી લઉં.” માગમાં જરૂર પડે એવી ચીજો એકઠી કરવાને એ મહેલની અંદરના ભાગમાં ગયા, એટલે મારા દરદાગીના લઈ આવ. વાને મેં મારી સખીને ઘેર મેકલી. એ દેડતી ગઈ; પણ એટલામાં તે મારા પ્રિય હાથમાં કથળી લઈને આવ્યા અને કહેવા લાગ્યાઃ “ચાલ મારી પદ્મિની! વખત વહ્યો જાય છે. નગરશેઠ જાણી જાય તે પહેલાં આપણે નાશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૪ ૧૩૪ :
તરંગવતી
જવું જોઈએ.” મેં ગભરાઈને ઉત્તર આપેઃ “મારા દાગીના લેવા મેં મારી સખીને ઘેર મોકલી છે, એ આવે એની આપણે વાટ જોઈએ.” એમણે ઉત્તર આપેઃ “અથશાસ્ત્રમાં લખ્યું છે કે દૂતી એ પરિભવ-તિરસ્કાર કરાવનારી છે, એ કાયની સાધક નથી પણ ખરી રીતે બાધક છે. ખરેખરી ગુમ વાતથી દૂતીને સદા દૂર જ રાખવી જોઈએ. એ જલદી જ ફસાવી દે છે, કારણ કે બૈરીઓથી કશું છાનું રાખી શકાતું નથી. વળી જે સાથે દરદાગીના લીધા, તે તે એથીયે વધારે ફસાઈ પડવાને ભય. વળી એના અવવાથી આપણને માગ કાપતાં અડચણ પડશે અને આપણી શાતિને ભંગ થશે, માટે એને તો આપણે છોડી દઈએ! અને હવે વખત ખે જોઈતા નથી. હીરા, ઝવેરાત અને એવું એવું સૌ કીંમતી મેં લઈ લીધું છે. જેની આપણને જરૂર પડશે તે એનાથી ખરીદી લેવાશે માટે આવ હવે, આપણે ચાલતા થઈ જઈએ.” એ સાંભળીને હું તેમ કરવા તૈયાર થઈ ને સારસિકાની વાટ જોયા વિના જ અમે તે રસ્તે પડયાં. નગરનાં દરવાજા આખી રાત ઉઘાડાં રહે છે તેથી અમે બહાર નિકળી ગયાં અને જમુનાને કિનારે જઈ પહોંચ્યા. ત્યાં અમે એક મછવે ખેાળી કાઢ્યો. એને એક ખીલા સાથે બાંધેલ હતું અને(સુભાગ્યે) એની અંદર પાણું પેસતું નહોતું. અમે એને છોડી લીધો ને બને જણ ઝટપટઅંદર ચઢી ગયાં. મારા પ્રિયે હાથમાંથી કેથળી અંદર મૂકી દીધી ને હલેસું માર્યું. ત્યાર પછી નદીમાં રહેતા કાલીયનાગની અને ખુદ નદીની પણ, નમસ્કાર કરીને, સ્તુતિ કરી. પછી સમુદ્રને મળવા જતી નદીમાં અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૩૫ :
અથ તરફના સૌથી ઉતરી
અમારી હેડી હંકારી.
પણ અમારા જમણા હાથ તરફ શિયાળવાં રખડતાં હતાં તે અકાળે બોલવા લાગ્યા. પશુઓમાં સૌથી લુચ્ચાં એ શિયાળવાને અવાજ અમને સંભળાવા લાગે. જેથી વગાડાતા શખ જે બેસુરો એમનો અવાજ હતું. તરત જ મારા પ્રિયે મછવે અટકાવ્યું અને મને કહ્યું: “શુકન મળે ત્યાં સુધી આપણે ઊભાં રહીએ, કારણ કે ડાબી બાજુથી નીકળીને જે શિયાળ જમણી બાજુએ જાય તેમજ પાછળ જાય અથવા પાછળ આવે તે અપશુકન થાય. જીવને કશું જોખમ થવાનું નથી, કશું વિન આવવાનું નથી એવી આપણે ખાતરી કરી લેવી જોઈએ.” એમ બેલ્યા પછી (અટકાવી રાખેલા મછવા ઉપરના) મેજાંના મારાથી ડરીને ફરીથી મછવો નદીમાં હંકારવા માંડ્યો. હલેસાંને જેરે મછો ચાલ્યો ને વળી મેજને પ્રવાહ ખૂબ ઉતાવળો ચાલ્યો, અને આમ અમે મછવામાં બેસી ઘણી ઉતાવળે આગળ ચાલ્યાં. દૂરના કિનારા ઉપર નવાં નવાં ઝાડ દેખાતાં ને પાછળ અદશ્ય થઈ જતાં. પવનને સુસવાટ અને પંખીઓને કિલકિલાટ અત્યારે બંધ થઈ ગયા હતા અને તેથી જમુના શાન્તિની પ્રતિજ્ઞા પાળતી હોય એવી દેખાતી હતી. તે વખતે મારા પ્રિયે, ભય ગમે છે અને ચિંતા જેવું કશું નથી, એમ જાણીને હૃદયને આનંદ આપનારી વાત કરવા માંડી અને બેલ્યાઃ “આટલા લાંબા વિજેગ પછી આપણે પાછાં એકબીજાને આમ ભેટી શકયાં એ આપણું કેવું સદ્ભાગ્ય ! તે આપણે સંજોગ ઈયે ન હેત, એ ચિત્ર ચિતર્યા ન હોત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
: ૧૩૬ :
રંગવતી
તે આપણે એક બીજાને મળી શક્યાં ન હોત; કારણ કે (પાછલા ભવ પછી) આપણું રૂપ તે બદલાઈ ગયાં હતાં. મારી પ્રિયા ! (ખરેખર ) તે ચિત્રો ચિતરીને મારા પ્રત્યેની મોટામાં મોટી જીવન-સેવા સિદ્ધ કરી છે.” આવું આવું મારા કાનને ને હૃદયને સુખ આપનારું એ બહુ બેલ્યા. હું એને કશે ઉત્તર વાળી શકી નહિ. હું તો માત્ર શરમની મારી મેં નીચું રાખીને, ત્રાંસી નજરે એમના તરફ જોઈ જ રહી. ગળામાંથી અવાજ નિકળે જ નહિ. સ્નેહની આશાઓ સફળ થતી જેઈને નેહભર્યું હૈયું કૂદવા લાગ્યું. (અંતે) મારા મુખના ભાવ ખુલ્લા કરવાને, મારા પગનો અંગૂઠે મછ. વાને પાટીએ ઘસતી ઘસતી હું બેલીઃ “અહા પ્રિય! તમે જાણે મારા પ્રાણ છો. તમારી સાથે સુખદુ:ખ ભોગવવાને મારા અંતરની પ્રેરણાથી મેં આપ સાથે પાસા નાખ્યા છે. મારું ગમે તે કરે; માત્ર એટલું માગું છું કે વિષમ સ્થિતિમાં આવી પડતાં પણ મને એકલી મૂકી જશે ના. ગમે તે થતાં પણ હું તે તમારી સાથે સ્નેહ બંધાઈ રહીશ. જો તમે મને ખાવાનું બંધ કરશે તે મારાથી ભૂખે રહેવાશે, પણ જે મારા હૃદયનું ખાવાનું બંધ કરી દેશે, તો તમારા વિના મારાથી રહી શકાશે નહિ.” માનવહૃદયની ચંચળતા દેખાડનારા મારા આ શબ્દો સાંભળીને એમણે ઉત્તર આપે. “અહા મારી વહાલી, તું એવી કશી ચિંતા કરતી ના. તને એવું કશું . નહિ થવા દઉં. આપણે શરત્રાતુની ઉતાવળી નદીમાં
અનુકૂળ પવનને બળે વિના મુશ્કેલી એ આગળ ચાલીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
તરતી
': ૧૩૭ :
મારી ત્યારે લાગી જેવી
છીએ અને સુંદર કાકદી નગરી પાસે આવતા જઈએ છીએ. પેલા એના સફેદ મહેલે દેખાય, ત્યાં મારા ફાઈ રહે છે. એમના મહેલમાં આપણને આવકાર મળશે અને સ્વર્ગમાં જેમ અસરા તેમ ત્યાં તું ચિંતામુક્ત થઈ સુખમાં રહી શકશે. તું મારા સુખની વધારનારી અને દુઃખની હિરનારી છે. તું મારા જીવનનું સર્વસ્વ છે ને મારા વંશની રાખનારી છે. એવું કહીને અમારા ચકલાકના ભવને સંભારતા એમણે મને આલિંગન દીધું. ઉનાળામાં(સૂરજથી) તપેલી ભેંયને વરસાદના સ્પર્શથી જેવી આનંદની લાગણી થાય એવી આનંદની લાગણી મેં મારા પ્રિયના સ્પર્શથી અનુભવી. ત્યાર પછી ગાન્ધવલેકે જેમ કરે છે એમ, માનવભેગને શિખરે પહોંચાડનાર ગાન્ધર્વ વિવાહે અમે પરસ્પર બંધાયાં. દેવની પ્રાર્થના કર્યા પછી તરત જ (જેમ વ્યવહારકિ લગ્ન પ્રસંગે થાય છે એમ) મારે હાથ ઝાલવાને બદલે મારા સ્વામીએ મારી જુવાનીની કળી ચુંટી લીધી. પરસ્પર ધરાતા સુધી દાંપત્ય વિલાસને આનંદપભેગ કરી લીધો. એટલીવારમાં અમારો મછ અમને લઈને (અમારી ઈચ્છા હતી તે પ્રમાણે, જમુનામાંથી નીકળીને) ગંગામાં આવી પહોંચ્યો. એક વાર જેમ પૂર્વભવમાં આ નદી ઉપર અમારી ચક્રવાકની જેડી તરતી હતી તેમ આજે નેહી યુગલની જોડી તરવા લાગી. રાત્રિ ચાલી ગઈ. લલાટમાં જેને ચંદ્ર છે, ચંદ્રિકા જેનાં સુંદર સફેદ વસ્ત્ર છે અને તારા જેના ભવ્ય અલંકાર છે એવી એ જુવાન રાત્રિ-નારી સરી ગઈ. પૃથ્વીના જળદ પણ ઉપર ચંદ્ર હવે તે માત્ર હંસની પેઠે તરવા લાગે. જેને રાત્રિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
: ૧૩૮ :
તરંગવતી ચાર પહેરેગીરે અત્યારસુધી પકડી રાખ્યું હતું તે હવે ઉપર આખે ને નીચે માત્ર ઝાંખે દેખાવા લાગે. મળસ્કામાં પંખીના સી ટેળાં જાગી ઊઠ્યાં. તેમનાં ગાનથી ને સાદથી જાણે નદી સાથે એ સંબંધ જોડતાં હોય એવું દેખાતું હતું. અંધારાને શત્રુ સૂર્ય, માનવીઓની દિનચર્યાને માટે પ્રકાશ ગગનદી પ્રગટો હોય એમ ઊો.
ગંગાના વહેતા પાણી ઉપર કેટલાક વખત સુધી એમ સુખે વહ્યા પછી મારા પ્રિય બેલ્યાઃ “પ્રિયે નિતબિનિ! સૂય ઊગે છે એટલે હવે દાતણ કરવાની વેળા થઈ છે, તેથી જમણે હાથ ઉપર શંખલા જેવી સફેદ રેતીથી ચળકતે જે કાંઠે દેખાય છે ત્યાં આપણે ઉતરીએ.” ત્યાં આગળ પહોંચીને મછવે લાંગર્યો અને નીચે ઉતર્યા. જ્યાં હજી કેઈમાનવીને સંચાર થયે નહેતે એવા રેતીના કાંઠા ઉપર અમે ફરવા લાગ્યાં, પણ સામે દેખાતી સુંદર જળ્યા હજી તે અમે પૂરી જોઈ પણ નહોતી તેવામાં
જ્યાં ભયની શંકા સુદ્ધાં ન આવે એવી તે જગ્યામાંથી, એકાએક લૂંટારા દેખાયા. કાંઠા ઉપરના ઝાંખરામાંથી એ બહાર નિકળી આવ્યા અને જમરાજાના ભયંકર દૂતે જેવા દેખાતા એ અમારી તરફ ધસ્યા. ભયથી હું તે ચીસ પાડી ઊઠી ને “હવે આ સંકટમાં શું કરીશું?” એમ મારા સ્વામીને પૂછવા લાગી. એ બેલ્યા: “ડરતી ના ! હમણુ જ તને ખબર પડશે કે મારી લાકડીના ઝપાટાથી એમને કેવા હાંકી કાઢું છું. તને મારી જીવનનકા બનાવ. વાના મનોરથમાં હું એવે તે મુoધ થઈ ગયે હતું કે ઘેરથી હથિયાર લેવાનું પણ ભૂલી ગયે. સ્નેહ આનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૩૯ :
-
-
-
---
-
ત્સવને માટે બધા પ્રકારના ઝવેરાત માત્ર લીધાં, પણ નેહ સાહસને અંગે જે સંકટમાં રહેલું છે તેને તે વિચારે પણ આ નહિં. છતાંયે તું શાનિત રાખ! બળવાન હશે તે યુધ્ધમાં જીતશે. આ જગલી ચાર મને ઓળખતાં નથી અને એમણે હજી મારો હાથ જોયો નથી. એથી જ એ આટલી હિંમત કરી શક્યા છે. એક જણને હું નીચે પાડી દઈશ અને એનાં હથિયાર લઈ બીજાઓની પાછળ પડીશ. પરિણામ અનિષ્ટ જ આવશે તે તને લૂંટાતી દેખવા કરતાં મારું શર્ય સમાપ્ત કરી દઈશ કારણ કે તારાં કપડાં ને ઘરેણાં કાઢી લેવાને લૂંટારા તને બાંધે છે તે મારાથી કદી જોયું જાય નહિ. મારે માટે તું પાછલા ભવમાં સતી થઈ હતી અને મારે માટે આ ભવમાં પરદેશમાં નીકળી પડી છે ત્યારે મારામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી તેને બચાવવાને માટે મારાથી બને એટલું બળ વાપર્યા વિના શી રીતે રહેવાય? મને જવા દે અને લૂંટારાની સાથે યુદ્ધમાં ઉતરતાં મને અટકાવ નહિ. હવે તે જીતવું કે મરવું! ” આ શબ્દો સાંભળીને હું પ્રિયને પગે પડીને બેલીઃ “મારા નાથ, મને અનાથ કરીને એકલી મૂકી જતા ના. તમારે યુધ્ધે ચડવું જ હોય તે મારો જીવ લઉં ત્યાં સુધી ઊભા રહો, કારણ કે લૂંટારાના હાથમાં તમને પડયા મારાથી જેવાશે નહિ. લૂંટારાને હાથે પડયા છે એવું જેવાને જીવવું એના કરતાં તે આશાભેર મરવું ભલું: અરેરે મારા પ્રિય! આખરે તમે મારા થયા તે ખરા, પણ એટલામાં તે આ ગંગા કાંઠે જ, જાણે માત્ર ચંચળ સ્વપન જ હોય એમ, તમે ચાલી જવા બેઠા ! આવતા ભવમાં આપણે એકબીજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
: ૧૪૦ :
તરંગવતી મળશે કે નહિ એ તે બીજી વાત છે પણ અત્યારે તો હું જીવું છું ત્યાં સુધી મારી પાસે રહે ! આપણે એક બીજાથી વિખૂટા પડીએ નહિ, બાકી બીજુ તે થવાનું હોય તે થાય! કારણ કે બીજા બધાને આપણે ભુલાવી શકીશું, પણ આપણું કર્મના ફળને ભુલાવી શકીશું નહિ.” આ પ્રમાણે કલાન્ત કરીને મેં મારા સ્વામીને યુધે ચઢતા વાર્યા. લૂંટારાઓને મેં રડી પડી, હાથ જોડી, કાલાવાલા કરીને કહ્યું: “મરજીમાં આવે એમ મારાં અંગ ઉપરથી ઘરેણું ચિતારી લે પણ અમારા સ્નેહની ખાતર મારા સ્વામીને મારે નહિ એટલું માગી લઉં છું.” પછી અમને લૂંટારાએ પકડયાં. એક પાંખ કપાઈ ગઈ છે જેની એવું પંખી જેમ ઊડી શકે નહિ તેમ અમારાથી પણ નાશી જવાય એમ નહતું. થોડાક લુંટારાએ એટલામાં જઈને મછવો અને (તેમાં મૂકેલી) કથળી પણ કબજે કરી લીધી. બીજા મને દૂર લઈ ચાલ્યા તેથી મેં ચીસ પાડવા માંડી. કેટલાકે મારા સ્વામીને પકડ્યા પણ વાદીના શબ્દથી ઝેરી સાપ જેમ ઠંડે પડી જાય તેમ મારા શબ્દથી એ ( યુદ્ધ કરવિાની ઈચ્છા છતાં) ઠંડા રહ્યા. અમને બંનેને અને ઝવેરાતની કોથળીને લુંટારા ગંગાના કિનારા ઉપર લઈ ગયા. મારા શરીર ઉપરથી બધાં ઘરેણાં તે ઉતારી લીધાં, પણ અમને બેને જરાય જુદાં કર્યા નહિ, છતાં વેઢીનાં જેમ ફૂલ ચુંટી લેવાય તેમ મારાં બધાં ઘરેણું ઉતારી લેવાતાં જોઈને મારા સ્વામી રેવા લાગ્યા. હું પણ રાવા લાગી, કારણ કે, મારા સ્વામી લુંટાયેલા ભંડાર જેવા દેખાતા હતા. મારી ચીસે બહુ કારમી થતાં, એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૪૧ :
ભયંકર લૂંટારાઓએ મને ધમકાવીને કહ્યું : “તારી બૂમો બંધ કર! નહિ તે તારા ધણને મારી નાંખીશું.” એથી દબાઈ ગઈ ને મારા સ્વામીને જીવ બચાવવાની ચિંતા કરવા લાગી અને માત્ર ધીમે ધીમે છાનાં પુસ્કા ખાવા લાગી. જો કે આંસુ તે મારી છાતી સુધી દડી પડતાં હતાં, તો ય મારું રેવું તે હઠ આગળ જ અટકી પડતું. અમારા ઝવેરાતની કોથળી લૂંટારાના સરદારે જેઈ ત્યારે એ મલકાઈને બેલ “ઠીક શિકાર મળે છે!” એક જણ બેઃ “આ મહેલ આપણે શેધી વળ્યા હોત, તે ય આટલું તે ન મળ્યું હેત.” બીજો બેઃ “ જુગારમાં માણસનું ભાગ્ય ગમે એટલું ખુલે અને વર્ષોનાં વર્ષો સુધી રમે તે ય આટલું તે ભેગું ના થાય. આપણી બેરીઓને આ બધું આપીશું ત્યારે એ શું કહેશે?” આવી વાત કરતા કરતા એ લૂંટારા (અમને લઈને) કિનારે છેડી વિધ્યાચળની દક્ષિણ દિશા તરફ ચાલતા થયા.
પર્વતની ડી સુંદર માં લૂંટારાઓની ગુફા હતી. ત્યાં અમને બંનેને એક વેલા વડે એકઠા બાંધીને લઈગયા. કેટલાક લેક બહાર ઊભા રહીને પાણીની ભિક્ષા માગતા હતા, કારણ કે ગુફાની અંદર પાણી ખૂબ હતું. ગુફાને દરવાજે બહુ મજબૂત હતો અને તલવાર, ભાલાં અને એવાં બીજા હથિયારોવાળા લૂંટારા અંદર જનાર અને અંદરથી નિકળનાર ઉપર સખત ચોકી રાખતા હતા. તેલ, કરતાલ, શંખ અને એવાં બીજા વાઘોથી તેમજ ગાન, હાસ્ય, નાચ અને બૂમ તથા ચીસોથી થતા ફેલાહલે કરીને આખી ગુફા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
: ૧૪ર :
તરંગવતી
ગાજી રહી હતી. અંદર પેસતાં જ અનેક વાવટા ઉપરથી અમે પારખી લીધું કે આ તે કાળીનું મંદિર છે અને તેના બળિને ઉત્સવ ચાલે છે. દેવીને (નિયમ પ્રમાણે) નમસ્કાર કરવાને માટે અમે જમણી બાજુએ ગયાં તે જોયું કે (અમારા માલ ઉપરાંત) બીજે પણ માલ બીજા લૂંટારા લઈ આવ્યા હતા. બંને ટાળીવાળા સાજાતાજા પાછા આવ્યા હતા અને મોટી લૂંટ લાવી શક્યા હતા તેથી તેઓએ એક બીજાને પ્રણામ કર્યા ને કુશળ સમાચાર પૂછયા. વેલાવડે એકઠાં બંધાયેલાં અને લૂંટારાની ગુફામાં આવી પડેલાં અમને બેને સૌ જણ આશ્ચર્યચકિત નજરે જોવા લાગ્યાં, અને એમાંથી એક જણ બોલી ઊઠઃ “નર નારીઓની જે સૃષ્ટિ પહેલાં રચાઈ, તેથી અસંતુષ્ટ થઈ (તેને નાશ કરીને) યમદેવે અંતે આ જોડું સરયું લાગે છે. ચાંદે રાતથી ને રાત ચાંદાથી જેમ વધી જાય તેમ આ એક બીજાથી સુંદરતામાં વધી જાય એવાં છે.” અમે એ ગુફામાં જરા આગળ ગયાં અને જાણે ત્યાં સ્વર્ગ અને નરક એક સાથે જ હોય તેમ અંદરના આનંદી વસનારા અને નિરાનંદ કેદીઓને જોયા. દેવલેકના જેઠાં જેવું નરનારીનું જોડું અહીં આપ્યું છે, એવા સમાચાર ફેલાતાં ગુફામાં રસ્તે (અમને જેવાને) ઉસુક લેકથી–ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓથી ઉભરાઈ ગયે. શોકાતુર સ્થિતિમાં અમને આગળ લઈ જવામાં આવ્યાં ત્યારે કેદમાં જીવતી રહેલી સ્ત્રીઓ અમારે માટે વિલાપ કરવા લાગી, જાણે અમે એમનાં જ બાળક હઈએ. પણ પુરુષના જેવા હૃદયવાળી લૂટારાની એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૪૩ :
સ્ત્રીએ મારા સ્વામીને કહ્યું “તમારું સુંદર મુખ લઈને મારી પાસે આવે (અને અમારા ચેકીદારને એણે કહ્યું.) ચંદ્ર સમાન સુંદર અને ચંદ્રની પ્રિય સખી નક્ષત્રરાણું હિણીના જેવી આ સ્ત્રીને આપણી આ પૃથ્વી ઉપર લઈ આવનાર આ જુવાન પુરૂષને શેડો વખત અહીં ઊભે રાખ, કે જેથી લૂંટારાની નારીએ પળવાર એની સુંદરતા નિરખી લે!” એ ચાલતા હતા ત્યારે મેહ પામવાને ટેવાઈ ગએલી સ્ત્રીઓ મેહવશ થઈને તેમને જોઈ રડવા લાગી. આ જોઈને હું તે સંતા પથી, ઈષ્યાંથી ને સાથે સાથે ક્રોધથી સળગી ઉઠી. પકડાયેલી સ્ત્રીઓમાંની કેટલીક તે, જાણે એ પિતાને જ પુત્ર હોય એમ શોક કરવા લાગી. કેટલીકે એમને કહ્યું: “તારા સ્વગીય સ્વરૂપથી તું અમારું ચિત્ત ચોરી લે છે. તારી દષ્ટિને સ્વર્ગીય ઘુંટડે અમને કૃપા કરીને પીવા દે!” વળી કેટલીક આંખમાં આંસુ લાવીને એમ કહેતી જણાઈ કે “ તું તારી સ્ત્રી સાથે અહીંથી વહેલે છુટકારો પામે તે ઠીક!” વળી એક જણે તે એમના સૌન્દર્યથી છેક આશ્ચર્યમૂઢ બની ગઈને કટિમેખળાની ઘુઘરીઓ ખખડાવી બેલાવવાના ઈસારા કરવા લાગી. (મારે માટે પણ તરેહવાર વાતે થવા લાગી.) એક જુવાન નકે કામાતુર થઈને કહ્યું: “આહ, આ અદ્દભુત નારીસ્વરૂપ!” કેટલાક એક બીજાને આંગળી કરી મને બતાવવા લાગ્યા, ને મારાં વખાણ કરવા લાગ્યાઃ એકેએક બાબતમાં એનું સૌન્દર્ય તે જુએ! એના વેલી જેવાં સુંદર શરીર ઉપર કળીઓ જેવાં એનાં સ્તન અને ફણગા જેવા એના હાથ કેમ કુટે છે એ તે જુઓ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
: ૧૪૪ :
તર‘ગવતી
વળી એને જોઈને પૂરે આવેલી નદી સાંભરી આવે છે. એનાં એ સ્તન તે જાણે ચક્રવાકનું જોડુ' બેઠું છે, એની કટિમેખળા તે જાણે હું સની હાર સરખી લાગે છે અને એના નિત ંબ તે જાણે પ્રચર્ડ રેતીનાં કિનારા હાય એવા દેખાય. છે. પૂ`ચંદ્ર (ઉદય સમયે ) પ્રભાતર ંગે ( એટલે કે રાતે રગે) રંગાયા હાય એમ એનું સુ ંદર સુખ રાવાને કારણે કઈક રાતુ થયુ છે અને સ હાવભાવે કરીને સુંદર અને મેાહક બનતા એના રૂપથી લક્ષ્મીદેવીનું સ્મરણ થાય છે. માત્ર એના હાથમાં કમળ નથી એટલી જ ખામી છે. એના કાન જુએ કેવા રૂપાળા છે ! આંખા કેવી કાળી છે! દાંત કેવા શ્વેત છે ! સ્તન કેવા ભરાવદાર છે ! જાગેા કેવી ગાળ છે ! અને પગ કેવા ઘાટીલા છે!” ત્રીજા એ એક લૂંટારા ખેલ્યા : “ઘટતાં ઘરેણાં પહેરાવ્યાં હોય તે તે ખરેખર અપ્સરા બની જાય. ખુદ થાંભલા -હાય તાય પણ એને
સ્પ કરે તે અંદરથી જાગી ઊઠે. માટા તપસ્વી હાય તે પણ પેાતાની-કઠાર તપસ્યાના ફળમાં એની વાંચ્છના કરે, ખરે ઈંદ્ર પણ પેાતાની હજાર આંખાવડે એને જોતાં ધરાય નહિ.'' પણ પરનારીને દેખી જેએને કંઈક શરમ આવે છે એવા કેટલાક મને જોઇને સ કાંચાયા તે ‘ અભાગણી ' કે એ તે પરણેલી છે’ એમ કહીને ચાલતા થયા. તે ય અમને બન્નેને જોઈને કેટલાક લૂંટારા અનુમાન કરવા લાગ્યા કે જરૂર આપણા સરદાર આ માણસને મારી નાખશે અને પછી એ સ્ત્રીને પરણુશે. આવી આવી વાતે સૌસ નરનારીએ કરવા લાગ્યાં અને મારા સ્વામીનું મરણુ તે સૌ અનુમાનવા લાગ્યાં; તેથી
6
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
તર ગવતી
: ૧૪૫ :
મારી ચિતા અસહ્ય થઇ પડી. સામાન્ય રીતે જુવાન પુરુષા મને અને જુવાન સ્ત્રીએ મારા સ્વામીને વખાણુતી, બાકીનામાંથી કાઇએ જિજ્ઞાસાથી, કાઇએ નિરાશાથી અને કોઇએ તે કશી પણ લાગણી વિના અમારી વાતા કરી. લૂંટારાની આ ગુફાની વસ્તી અમારે માટે આમ ત્રણ પ્રકારે અભિપ્રાય આવ્યે જતી હતી, તે સાંભળતાં સાંભળતાં અમે સરદારને ઘેર આવી પહાંચ્યા. એ ઘર ઊંચુ હતુ અને કાંટાની વાડ હતી. આમ અહી ડાળીએથી બનાવેલા એક ખંડમાં અમને લઈ ગયા. એ લાકના સરદારનું આ દિવાનખાતું હતું. પ્રસિધ્ધ વીરપુરુષ હાય એમ સરદાર કુંપળા પાથરેલા આસન ઉપર બેઠા હતા, ખીલેલાં ફૂલના મેાટા ગેાટાથી પેાતાને પ`ખા કરતા હતા. એના એ ગેાટા સેાના જેવા ચળકતા હતા અને એના ઉપરના ભમરા સુંદર ગુંજારવ કરી રહ્યા હતા. યુદ્ધ કરીને જીતી આણેલાં શસ્ત્રાસ્ત્રા એ સરદારે પેાતાના શરીર ઉપર ધારણ કર્યાં હતાં અને અનેક જુદ્ધોમાં અને સંકટોમાં સાચા નિવડેલા લૂંટારાએ એની ચારે બાજુ ઊભા હતા. જેમ જમને ચારે બાજુએ ચંડાળા વીંટાઇ વળે તેમ એની ચારે બાજુએ એ લેક વીંટાઇ વળેલા હતા. એના પગની પિંડીએ માંસના લાચાથી ભરાવદાર હતી, તેની જાઘા કઠણ અને તેના નિતંબ ભારે હતા. અમે તે માતની ચિંતાએ થરથરતાં થરથરતાં હાથ જોડીને તેને નમસ્કાર કર્યો. હરણના જોડાને જેમ વાઘ જીવે એમ અમને એ તીણી નજરે જોઇ રહ્યો અને તેથી અમને વળી ચિંતા વધી પડી. પાસે ઊભેલુ લૂટારાનુ ટાળુ અમારું જીવાનીનું
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
: ૧૪૬ ઃ
તરંગવતી
સૌન્દર્ય ભયંકર, વાંકી દષ્ટિએ નિહાળવા લાગ્યું ને આશ્ચયચક્તિ થઈ ગયું. વીરેની, સ્ત્રીઓની અને બ્રાહ્મણોની હત્યા તથા એવાં બીજાં પાપકર્મો કરવાથી દયા માયા નાશ પામી ગઈ છે જેનાં હૃદયમાંથી એવા એ (લૂંટારાના) સરદારે, બીલકુલ લાગણી વિના અમને નિહાળી લીધાં. પછી પાસે બેઠેલા એક ભયંકર લૂંટારાને કાનમાં આ પ્રમાણે કહ્યું: “(આપણું મંડળના) મોટેરાઓએ મળીને દેવીને શરદુનો જે બળી આપવાનો છે, તેને માટે આ નરનારી ઠીક પડશે. તેથી કરીને નવમીની રાત્રે આ જોડાને બળી દેવાશે. એ બેની બરાબર ચેકી કરો જેથી એ નાસી જાય નહિ.” આ શબ્દ સાંભળીને મારા હૃદયમાં ચિંતા ને મરણની બીક ફરી વળી. પેલા લૂંટારાએ તે એ આજ્ઞા નમ્રતાએ માથે ચઢાવી અને અમને એના ઘરમાં લઈ ગયે. ચોકી રાખવામાં જરા પણ ખામી આવે નહિ એટલા માટે એણે મારા સ્વામીને તાણીને બાંધ્યા. તેમને આપવામાં આવતી આવી વિટંબણુના દુઃખથી મારે આત્મા બની ઉડ, તેથી ગરુડ જેના સ્વામીને ઉપાડી ગયું છે એવી માપણીની પેઠે હુ કપાત કરવા લાગી. વિખરાઈ ગયેલ વાળ ને આંખમાંથી વહી જતે આંસુએ હું એમને અને એમના બંધને બાઝી પડી. (પછી મેં લૂંટારાને કહ્યું, “જેમ વનહાથી સાથે (એને વળગી પડેલી) હાથણીને બાંધે તેમ આ નરોત્તમ સાથે મને પણ ભલે બાંધે, કારણ કે એમની પીઠ તરફ બાંધી લીધેલા એમના ઢીંચણ સુધી પહોંચતા હાથ મને આલિંગન દેવાને સજાયા છે.” (આમ કહી) હું એમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
૨ ૧૪૭ :
છૂટા કરવા જતી હતી. એટલામાં તે એ લૂટારાએ મને મારી, ધમકાવી ને ધક્કો મારી એક કાર.ખસેડી મૂકી. મારા સ્વામીએ હિંમત રાખીને પેાતાના મધ અત્યાર
સુધી સહન કર્યા હતા, પણુ મારી આ સ્થિતિ જોઈને એમની હિંમત જતી રહી. રડતાં રડતાં એ મેલ્યાઃ “ અરેરે! મારે માટે તું આવી કદી ન સાંભળેવી, મરવા કરતાં પણ ભૂંડી વેદના સહન કરે છે ! મારા સબંધીઓને અને મારી જાતને માટે કહી પણ નહાતુ લાગ્યું તેવુ આજે મારી નવવધૂને માટે લાગે છે.” આ સાંભળીને એ જાણે બળવાન છાતીવાળા હાથી હોય તેમ ધારી એમને પેલા લૂંટારાએ ભાંય સાથે દબાવ્યા, જો કે એમના હાથ તે। પીઠ તરફ બાંધેલા જ હતા. આમ એમને સૌ રીતે હાલતા ચાલતા બંધ કરી દીધા. પછી એ નિય લૂટારો એક લાકડા ઉપર બેઠા અને ત્યાં કાચું માંસ તથા મદિરા આરેાગવા લાગ્યા. મરણચિંતાએ મેં મારા સ્વામીને કહ્યું: “ અરેરે, આવા યા વિનાના સ્થાનમાં આપણે મરવું પડશે. ” એ પછી એ લૂંટારાને કહ્યું: “આ (મારા સ્વામી) કૌશામ્બીના એક વેપારીના એકના એક પુત્ર છે અને હું પોતે (ત્યાંના જ) નગરશેઠની પુત્રી છું. કહેશેા એટલાં હીરા, મેાતી, સેાનું ને પરવાળાં અમે તમને ત્યાંથી અપાવીશું. અમારા પિતા પર કાગળ લઈને કાઈને ત્યાં માકલા અને એ બધું જ્યારે અહીં આવે ત્યારે અમને છૂટાં કરજો.” પણ એ લૂંટારાએ તેા ઉત્તર વાળ્યાઃ “તમને ( અમારી દેવી)કાળી આગળ ળિ દેવાનુ` સરદારે નક્કી કર્યુ છે. જેની કૃપાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
* ૧૪૮ :
તર’ગવતી
અમારી સૌ આશા પૂરી થાય છે એવી એ માયાને જો માનેલે ભાગ અપાય નહિ, તે એક્રોધે ભરાય અને અમારા નાશ કરે. તેમજ જે અમને અમારી મહેનતનુ કુળ, યુદ્ધમાં વિજય, ધનમાલ ને બધા પ્રકારનાં સુખ અમને આવ્યે જ જાય છે તેની કૃપા અમારાથી શી રીતે તરછેડાય ?” આવુ સાંભળીને અને મારા સ્વામીને આમ ભયંકર રીતે બાંધેલા જોઈને હું તેા છાતીફાટ રડવા લાગી. સ્વામીના સ્નેહબ ધને ખ ધાયલી હું છૂટે મ્હાંએ વિલાપ કરવા લાગી, કારણ કે હવે કેાઈ આશા દેખાતી નહેાતી. મારી આખામાંથી એવાં તેા અનઆઁળ આંસુ વહી ગાલ ઉપર થઈ છાતી ઉપર વહેવા માંડયા કે કેદ પકડાયેલી બીજી કેટલીક સ્ત્રીઓને પણ રડવુ' આવ્યું, મેં કલ્પાન્ત કર્યું, માથું ફૂટયું, માથાના વાળ પીંખ્યા, તે છાતી કૂટી ( પળવાર સુખદ સ્વપ્ન આવે તેાયે હુ તા આમ જ રહું: ) “મહારા વહાલા, સ્વપ્નમાં હું' તમને પામી હતી, જાગાને હું એકલી પાછી રાઈશ.” મારી વેદનામાં આમ મે' બહું કલ્પાન્ત કર્યું". કેટલાક લૂંટારા ખૂબ આનંદ ઉડાવતા હતા અને વીણા ઉપર આમ ગાતા હતાઃ વારણહારી વાણીની પરવા કર્યાં જ વિના જીવનમરણુને એળંગી સાહસ કરીને, ધાર્યું. લેવું એ જ વીરનું કામ છે કારણ કે ખીજાની પેઠે માત તેા આવવાનું, પણ વિના સાહસે ધાર્યું' મળવાનું નહિ, માટે વેળાસર સાહસ કરવા દોડા. જે જિત્યેા છે તે જ સુખે મરે છે, કારણ કે વીરપુરષ જ, ગયેલુ સુખ પાછું આવે ત્યાં સુધી, ઉત્સાહુને તાળે રાખી શકે છે. સાચે જ, વીર વેદના વેઠતા વેઠતા
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૪૯ :
વીરતાથી હરકતેને ધકેલ્યું જાય તે સુખરૂપી નારીની સાથે આનંદ કરે છે. ત્યાર પછી મારા સ્વામીએ મને કહ્યું: “શેક કર ના, મારી વહાલી ! પણ હું તને કહું છું તે સાંભળ! આ કેદખાનામાંથી નાસી છૂટવાનું બની શકે એમ નથી જ. વળી માણસે વિના આનાકાનીએ જમદેવની આજ્ઞાને તાબે થવું જોઈએ. એ એક વાર માણસને પકડે એટલે બીજો ઉપાય જ નહિ. રાત્રે તારા ને ગ્રહને લઈને ફરનારે આકાશને ચંદ્ર પણ (ક્ષય પામી) દુર્ભાગ્યને તાબે થાય છે ત્યારે સામાન્ય પ્રાણુને તે કેવડો મોટો ભય છે! સ્થળ, કાળ, વસ્તુ ને પ્રકારને અનુસરી માણસને એના કર્યા કમના ફળ મળે ને તેને અનુસરીને સુખદુઃખ મળે એ તે અચળ નિયમ જ છે. તેથી મારી પ્રિયા, હિમત હારતી ના ! સમસ્ત પ્રાણવગમાં એવું કોઈ નથી કે જે સુખદુઃખને નકકી કરનારા એ નિયમને ઓળંગી શકે. આ દિલાસે દેનારા શબ્દોથી મારો શોક કઈક ઓછો થયો. પતિની સાથે બંધાયેલી હરણીની પેઠે હું બીજી કેદ થઈ પડેલી સ્ત્રીઓ તરફ જોવા લાગી. મારા વિલાપથી કેટલાકની આંખમાંથી આંસુ વહ્યા જતાં હતાં, અને હવે તે પણ પોતાનાં દુઃખ સંભારી રડવા લાગી. બીજી જે સ્વભાવે જ સહુદય હતી એ તે અમારા આવતામાં જ લાગણી થવાથી રડી પડી હતી. રોતી આંખે એ પૂછવા લાગીઃ “તમે કયાંથી આવે છે? અને તમે આ લૂંટારાના અભાગી હાથમાં કેવી રીતે પડયાં ?” (પાછલા ભવની કથાથી માંડીને ) અમારા નશીબની સૌ કથા મેં એમને રડતી આંખે કહી સંભળાવી. હાથી નાહવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
: ૧૫૦ :
તરંગવતી
આન્યા અને શિકારીએ એને બદલે મારા ચક્રવાકને માયા, અમે એ ભવમાં કેમ સુખી હતાં, કેમ હું એમની પાછળ સતી થઇ અને અમે એ વસનગરમાં માનવભવમાં અવતર્યાં; કેમ ત્યાં ચિત્રાની સહાયતાથી અમે એકબીજાને શેાધી કાઢ્યાં; કેમ મેં મારા પ્રિયને વિનંતિ કરી, પણ એમણે ના પાડી એટલે મે' મારી સખી સારસિકાને મેકલી અને કેમ છેવટે મછવામાં એસી નાઠાં અને ગંગાને રેતીને કાંઠે લૂટારાને હાથે પકડાયાં ( એ સૌ કહી સભળાવ્યુ) ત્યાં ઊભા હતા એ લૂટારાને આ (બ) સાંભળીને દયા આવી અને મારા પતિના બંધ ઢીલા કરવા એમની પાસે ગયા પણ પેલી કેદ પકડાયલી સ્ત્રીઓને તે એણે એવી સખત ધમકાવી કે વાદળાનાં કડાકાથી ગભરાઇને જેમ હરણીઓ નાસે એમ એ છૂટી પડીને નાડી. એ બધી જતી રહી કે તરત જ એણે મારા સ્વામીને છાનુંમાનું કહી દીધું ‘તમારે હવે ડરવાનુ કારણ નથી; હું તમને મેાતમાંથી ઉગારી લઇશ. તમારાં જીવન બચાવવા માટે મારા જીવનને જોખમમાં નાખીને પણ ગમે તે પ્રકારે ઉપાય કરીશ.' એના મુખની આવી વાણી સાંભળીને અમારી મરણચિંતાએકવારે ચાલી ગઈ અને (અમારા હૃદયમાં) હર્ષ વ્યાપી રહ્યો છતાં યે છૂટવાની અમારી એ આશા સફળ થાય એટલા માટે અમે ઉપવાસ કરી, ૮ અમે આજે કોઇપણ પ્રકારના આહાર લઇશું નહિં’ એમ જિનપ્રભુને સ્મરી, પચ્ચકખાણ કર્યા; તેથી લૂંટારાએ જ્યારે અમારી સામે સ્વાદિષ્ટ માંસાહાર આણી મૂકી ને બહુ લાંબે પ્રવાસ કરવાનેા હૈ।વાથી એ ખાવાને કહ્યું
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
તર'ગવતી
: ૧૫૧ :
''
ત્યારે અમે કહ્યું, કે “ અમે ખાતાં નથી, માટે ખાઇશું નહિ.''
*
૯. ધેર આવવુ,
હવે સૂર્ય ભગવાન્ આથમતાં તેની પ્રભુતા ને તાપ ચાલ્યે ગયે. પદભ્રષ્ટ થયેલા રાજા જેવા એ દેખાયા. વાતાવરણમાંથી પાર નિકળી ગયા પછી ઊગતી વખતે દેખાય છે એવા ( લાલ ) દેખાવા લાગ્યા. દિવસ પૂરા ( થયાના સમાચાર સો ઝાડ પણ આપવા લાગ્યાં-એ પણ નમતાં દેખાયાં અને તેમની અંદરના માળામાં પક્ષીએ આરામ માટે એકઠાં થવા લાગ્યાં. આંખ
સામે મરણ દેખીને અમે આટલું બધુ રહ્યાં ને કકળ્યાં હતાં ને તેણે કરીને બહુ લાંબે થએલા દહાડા પૂરા થયા. પૃથ્વીને આરામ આપતી તથા આકાશને શણગાર સજાવતી રાત્રિ ભવ્યરૂપે આવી. ચંદ્ર પણ પેાતાને મૃદુ, જીઇનાં ફૂલ જેવા સફેદ પ્રકાશ પાડતે પેાતાના કપાળમાં ચાંદલેા (સસલાનું ચિહ્ન ) કરીને બહાર આળ્યે, એવામાં લૂટારાની એ ગુફામાં કાલાહલ મચી રહ્યો. પીતા ને નાચતા લૂંટારા તથા કૈદીએ બૂમા પાડીને, હસીને, વગાડીને અને ગાઈને શાર કરવા લાગ્યા. જ્યારે એ લેાક શાન્ત થઇ ગયા ત્યારે અમારા પહેરેગીરે માર સ્વામીના અંધ છેાડી નાખ્યા ને કહ્યું: ‘ચાલેા હવે તમ ને લઈ જાઉં,' પછી કેાઈ જાણે નહિ એવી રીતે અમને બહાર લઈ ગયા. અને એક છૂપે વનમાગે ચાલ્યે, એ ત્યાં ઘણું રખડેલે તેથી ત્યાંની સૌ ગલીકુચીએ જાણતા, એ ચારે દિશાએ નજર રાખ્યાં જ કરતા.
આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
* ૧પ૨ :
તરંગવતી
આ અજાણ્યા પ્રવાસમાં અમને ઘણીવાર થાક પણ ખાવા દેતે. અસ્ત્રશસ્ત્ર એણે સજેલાં હતાં ને કમરે પટ્ટો કર્યો હતે. એવી રીતે એ અમારી સાથે ચાલતે. એકાદ ઝાડમાંથી થોડાક પંખીઓ ( અરધી ઊંઘમાંથી જાગીને) ઊડી જતાં અને એમની પાંખને અવાજ, ફૂદડી ખાઈને પડતાં સૂકાં પાંદડાંના ખખડાટ જે સંભળાતે. વળી રાની ભેંશ, વાઘ, ચિત્તા અને જરખની બૂમે, તેમજ પંખીએની અનેક પ્રકારની ચીસ સંભળાતી. અમે મહાભયમાં પડતું મૂકયું હતું તે છતાં ય, અમે કહીએ કે વનનાં બધાં પ્રાણીઓ ને પશુપંખીઓ સારે નશીબે શાનિત રાખી રહ્યાં હતાં. છેવટે મેં હાથીઓએ તેડી પાડેલાં ડાળ જોયાં, જેના ઉપરથી ફળફૂલ તેડી લીધાં હતાં, આ અને બીજી નિશાનીઓથી જાણી લીધું કે હવે અમે વનને છેડે આવ્યાં છીએ. ત્યારે એ લૂંટારાએ અમને કહ્યું: ‘હવે તમે વનની બહાર આવ્યાં છે ને હવે કંઈ ભય જેવું નથી. પાસે જ ગામડાં આવે છે. આ મેદાનને રસ્તે તમે ચાલ્યાં જાઓ. હું પણ બીજે રસ્તે ચાલ્યા જાઉં છું. લૂંટારાની ગુફામાં મારા સરદારના હુકમને અનુસરીને કેદમાં રાખ્યાં ને સંતાપ્યાં તે માટે ક્ષમા કરજે.” મારા સ્વામીએ ઉપકારની લાગણીથી અમારું ભલું કરનાર લૂંટારાની આંખ સામે જોયું અને શુદ્ધ નમ્રસ્વરે કહ્યું–‘અમારે કઈ (સહાયક) સંબંધીઓ પાસે હતા નહિ તેવી વેળાએ, તમને એ હુકમ હતું છતાં, તમે અમારાં જીવન ઉગારી લીધાં છે. કોઈ પણ આધાર કે છત્ર વિનાનાં અને જીવનાશા હારી બેઠેલાં
અને
વેળાએ રાજહાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૫૩
અમને અને
આ વીરતા
અમને તે એમજ લાગ્યું હતું કે અમે ફાંસીએ ચઢી ગયાં છીએ અને અમારા ગળા ઉપર (મતની) દેરી લાગી છે. એ દેરીને તમે વીરતાથી કાપી નાખી છે. વત્સનગરમાં વસતા શેઠ ધનદેને પુત્ર હું પદ્યદેવ છું,
એ વાતની કઈ પણ સાખ પૂરશે અને વળી એમણે કહ્યું: “ચાલે ત્યાં, અમે તમને સારી પેઠે બદલે આપીશું.” લૂંટારાએ ઉત્તર આપેઃ “જોઈ લેઈશું.” (તે ઉપરથી મારા સ્વામીએ ફરી કહ્યું, “જ્યારે ત્યાં આવવાનું થાય ત્યારે તમને સમ છે કે, તમે અમને જરૂર મળજે. જેણે જીવ બચાવ્યો હોય તેને તેના જે સરખે બદલે તે કદી જ આપી શકાય નહિ, પણ તમે અમારા ઉપર કમમાં કમ એટલી તે કૃપા કરશે જ કે જેથી અમે તમારે સનેહભર્યો આદર કરી શકીએ. ” તેણે ઉત્તર આપેઃ “ તમે મારાથી સંતેષ પામ્યાં છે એ જ મારે તે ઘણું છે. ” આટલુ બેલ્યા પછી વળી એ બોલ્યો “ હવે તમે તમારી મેળે ચાલતાં થાઓ. ' એમ કહી એ પર્વતને રસ્તે ચાલતે થયો અને અમે મેદાનમાં રખડવા લાગ્યાં. રસ્તા વિનાના મેદાનમાં મારાથી ચાલવું મુશ્કેલ થઈ પડયું. અત્યાર સુધી અમે બહુ ઉતાવળે ચાલ્યાં હતાં અને હવે તે ભૂખ, તરસ ને થાકથી હું અકળાઈ ગઈ હતી. તેથી કેવળ સુકાઈ ગએલ હૉએ ચાલતાં પગ લથડતા હતા. મારાથી જરા ય ચાલવું અશક્ય થઈ પડયું એટલે મારા સ્વામીએ મને પોતાની પીઠ ઉપર ઉંચકી લીધી, પણ એમને શ્રમ પડે એથી તરત જ નીચે ઊતરી પડવા મેં જેર કર્યું, પણ મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
: ૧૫૪ :
તર’ગવતી
જ
'
શ્રમમાંથી ઉગારી લેવા માટે એમણે કહ્યું': ‘ આપણે છેક ધીરેધીરે જઈશુ. જો આ વન ધીરેધીરે એન્ડ્રુ થઈ ગયું છે. વળી ગાયેાએ ઠેરઠેર ભેાંય ખાદી નાખી છે અને કાઈ કાઈ ઉકરડા પણ દેખાય છે. એ ખધાથી સમજાય છે કે કેાઈ ગામ પાસે જ છે. હવે તને સારી રીતે વિશ્રામ મળશે. ’ પળવારમાં મારા ભય ટળી ગયા અને ગાયાને-ગૃહજીવનની માતાઓને-મારી સામે જ જોઇને મને આનંદ થયેા. વળી કાનમાં ફૂલના ગેાટા ઘાલેલા ને હાથમાં ઝાડની ડાંખળીએ ચાલેલા ગાવાળીઆના છેકરા પણુ અમે જોયા. ઉત્કંઠાએ એમણે અમને પૂછ્યું: ‘ આવે એતાડે માગે તમે કયાંથી આવે છે?’મારા સ્વામીએ કહ્યું કે · અમે ભૂલાં પડયાં છીએ' ને પછી પૂછ્યું: ' આ દેશનું નામ શું? અને ( પાસેના ) નગરનું નામ શું? તમારું' ગામ કર્યું અને અહીંથી એ કેટલે છેટે છે,?' એમણે ઉત્તર વાળ્યેઃ અમારૂ ગામ માયગ છે; અહીં આ વન પૂરું થઈ રહે છે, એથી ખીજી કઈ વધારે અમે જાણતા નથી. થાડે આગળ ગયાં ત્યાં તે ખેડેલી ભાંય આવી અને મારા પ્રિય ખાલી ઉઠયાં: ‘ પણે પેલી જુવાન નારીએ ગામમાંથી નિકળી વનમાં પાંદડાં વીણવા જાય છે. મારી સુજાનૢ પ્રિયા ! સફેદ ટિમેખળા નીચે એમની ગેાળ રતાશ પડતી જાગેા કેવી સુંદર દેખાય છે! ' આવાં સ્નેહભર્યાં વચનેા ખેલીને મારા સ્વામીએ મારા કલેશજનક થાક ઉતારવા પ્રયત્ન કર્યાં. પછી અમે ગામની જરાક એક બાજુએ આવેલા તળાવ ઉપર આવી પહોંચ્યા.
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૫૫ :.
તેના સ્વચ્છ પાણીની અંદર માછલાં હતાં ને ઉપર કમળ ફૂલ હતાં. અમે નિશ્ચિત મને ગામડાના આ તળાવમાંથી કમળે સુવાસિત કંચન જેવું પાછું ખોબે ખોબે પીધું. ત્યાર પછી વળી અમે પાણીની અંદર ઉતર્યા અને ઠંડું પાણી અમારા મ્હોં ઉપર છાંટયું. પછી થાક તથા ચિંતાએ મુક્ત થઈને ગામ તરફ ચાલ્યા. ત્યાં તે અમે સુંદરીઓને ઘડામાં પાણી ભરી જતી જોઈ. એમણે કેડ ઉપર ઘડા લીધા હતા. અને બલૈયાંથી શોભતા હાથ (ઘડાને) ગળે વીંટાળી રાખ્યા હતા. ત્યારે મારા મનમાં પ્રશ્ન ઊઠેઃ “આ ઘડાએ એવું તે શું પુણ્ય કર્યું હશે કે એ નવનારીઓની સેડમાં પુરુષો હોય એવા બેઠા છે અને એમના હાથમાં સુંદર આલિંગન પામ્યા છે?” પણ એ સુંદરીઓ તે એકીટસે આશ્રય દષ્ટિએ અમારી સામે જોઈ રહી. જે ગામમાં અમે આવ્યા હતાં તેની ચારે બાજુએ કળાવિનાની અને છતાં યે સુંદર વાડ હતી. નારીઓ જાણે પહેરા ઉપર ઊભી હોય એવી એ વાડ દેખાતી હતી, કારણ કે નારીઓનાં સ્તન જેવા તુંબડા એના ઉપર લટકતાં હતાં. જ્યાં આગળથી ગામની સ્ત્રીઓ અમને જોતી હતી, ત્યાં આગળથી એ વાડ કમનસીબે ભાંગેલી હતી, તેથી એ સ્ત્રી આશ્ચર્યથી અમારી સુંદરતા જોતાં આંખ પણ ફરકાવતી નહિ અને જોવાની સ્પર્ધામાં અંદરની બાજુએથી (વાડ) ઉપર પડતી ને તેને હડસેલતી અને કોલાહલ મચાવતી. આમ (વાડના) ભાંગવાથી અવાજ થતે એટલું જ નહિ, પણ (ઉત્સુકતાએ બહાર આવેલી) આધેડ સ્ત્રીઓને જોઈને કેટલાક કૂતરા ચમકતા ને ઊંચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
: ૧૫૬ :
તરંગવતી મેં કરીને ભસવા લાગતા. અમને જે સ્ત્રી જેતી હતી તેમાંની કેટલીક તે માંદી ને ફીક્કી દેખાતી હતી. એમને તાવ આવતું હતું અને (દુબળી પડી જવાથી) એમનાં બલૈયાં ઢીલાં પડી ગયાં હતા. એમની પાછલી બાજુએ ધૂળે પોશાક પહેરેલી (તંદુરસ્ત) તરુણીઓ કેડમાં છોકરાં લઈને ઘરમાંથી બહાર નિકળી આવી હતી. આવા આવા અનેક દેખાવ જોયા અને જાણ્યા અને આ મતેમ જોતા જ અમે ધીરેધીરે (એ ગામની) શેરીમાં પેઠાં.
વનમાં હતાં ત્યારે ગમે એમ કરીને જીવ બચાવવાની ખાતર અને વનમાંથી નિકળી જવાની ખાતર, પગના ઘાની કે ભૂખની કે તરસની કે થાકની મેં પરવા કરી નહોતી, પણ હવે તે ભય ટળી ગયું હતું ને ભવિષ્ય નક્કી થઈ ગયું હતું તેથી ભૂખ, તરસ ને થાક વિષેના મને વિચાર આવ્યા ને મેં મારા સ્વામીને કહ્યું: “પ્રવાસીને કરવું પડે છે એમ આપણે પણ ખાવાનું માગીએ.” જેમનું સૌ ધન લૂંટારાએ લૂંટી લીધું હતું એવા મારા સ્વામી બેલ્યાઃ “જેમને આકરું કુળાભિમાન હોય છે તેમને તે ગમે એવા સંકટમાં આવી પડયા છતાં, તેમની પાસે ભીખારીના વેશે જવું ભારે પડે છે. ગામના લેક પાસે જઈને ઊભે રહું એ તે મને શરમભરેલું ને નીચું જોવા જેવું લાગે. કારણ કે (ભીખારીની પેઠે) આમ ઊભા રહેવું એ તે જેનામાં કાંઈક લાગણું છે એ માણસ, એનું બધું જતું રહ્યું હોય અને વગડામાં દુખે ઘેરાયેલું હોય તેય, પસંદ ન જ કરે. જે જીભ દુઃખને સમયે ફરિયાદ કરતાં સંયમમાં રહે એ જીભ ભીખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧પ૭ :
માગવાનું શી રીતે કબૂલ કરે! અને છતાં યે, મારી પ્રિયા ! એ અભિમાન હોવા છતાં યે તારે માટે ગમે તે કરતાં પણ અચકાઈશ નહિ; તેથી આ શેરીના શણગારરૂપ આ મંદિરમાં તું થોડીવાર થાક ખા; તારે માટે ખાવાનું શી રીતે લાવવું એને હું વિચાર કરું છું.” ચારે બાજુએથી ખુલ્લું અને દરેક ખૂણએ થાંભલાને ટેકે રહેલું એવું એ મંદિર હતું અને ત્યાં પર્વને દિવસે વંઠેલા જુવાનીઆ. મેળા ભરતા. આ મકાનના ખંડમાં અમે પેઠાં. એ મુકામ પ્રવાસીઓને ઉતરવા કાઢયે હતું. તેમાં ગામલોકે અને વળી ગામનાં છોકરાં (રમવા માટે) એકઠાં થતાં. વનમાં બધા પ્રકારનાં બીજ અને પ્રકષ જાળવીને સાચવી રાખનાર (રાજા) દશરથનાં સતી પુત્રવધુ જગપ્રસિદ્ધ સીતાજીનું સમરણ કરીને જમીન ઉપર એક ચકખી ને ડાંગરનાં કણસલાં જેવી ચળકતી જગાએ બેઠાં એવામાં તે ખેડખાંપણ વિનાના બાંધાના એક સુંદર જુવાનને ચપળ સિંધી ઘોડા ઉપર બેસીને આવતે અમે જોયો. એણે બહુ નરમ ધેળાં સુતરેલ કપડાં પહેર્યા હતાં. તેની આગળ સિપાઈઓ અને બીજા માણસે ઉતાવળે પગલે ચાલતાં હતાં. હું જરૂર (એની નજરમાં) એક પુરુષની સબતમાં નગરનારી જેવી દેખાતી હોઈશ! પણ હું તે શરમાયા વિના અમારા સીતામંદિરના આણકે થાંભલાને અહેલીને ઊભી રહી. કુમ્ભાશહસ્તી અશ્વાર અમારા મંદિ૨ના ડાબી બાજુએ થઈને ચાલ્યા, પણ મારા સ્વામીને દેખતાં જ એકદમ ઘેડા ઉપરથી છલંગ મારીને ઉતરી પડયે. એ મારા સ્વામીને પગે પડયે ને ઊંચે સ્વરે રડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
: ૧૫૮ :
તરંગવતી
પડીને બોલ્યાઃ હું તમારા ઘરમાં બહુ દહાડા રહ્યો છું ! માંરા સ્વામીએ એને ઓળખે કે તરત જ એને એ આવેગથી ભેટી પડયા ને પૂછવા લાચા-‘તું અહીં ક્યાંથી? શેઠ કુશળ છે? મારાં બા ને બીજા સે આપણાં સંબંધી ને મિત્ર કુશળ છે ?' મારા સ્વામીની સામે એ જમીન પર નમીને બેઠે અને પોતાના જમણુ હાથથી એમને ડાબે હાથ ઝાલી સમાચાર કહેવા લાગ્યા “નગરશેઠના ઘરમાં મેટે મળસ્કે ખબર પડી ગઈ કે દીકરી દેખાતી નથી ત્યારે એની સખીએ તમારી પાછલા ભવની બધી કથા કહી સંભળાવી અને તમે કેમ તૈયારી કરીને નાશી ગયાં એ વાત પણ એણે કહી. પછી તરત જ નગરશેઠ તમારા પિતા પાસે ગયા અને બોલ્યા, હું કંઈક કહેર થયો હતો એને માટે કૃપા કરીને મને ક્ષમા આપશે. મારા જમા ઈની શેધ કરાવે. તરત જ એ ઘેર આવે તે ય એમને મારાથી બીવાનું કારણ નથી. એ બિચારો જુવાન પરદેશમાં અજાણ્યા લેકની વચ્ચે શું કરશે ? ત્યાર પછી એમણે શેઠને તમારા પાછલા ભવની બધી કથા અથથી તે ઈતિ સુધી જે પ્રમાણે, એમણે સખી પાસેથી સાંભળો હતી તે પ્રમાણે, કહી સંભળાવી. તમારી કોમળ હૃદયની માતા તે તમે આમ અકસ્માત્ અળગા થઇ ગયા તેથી શેકમાં ડુબી ગયાં અને એવું છાતી ફાટ રડવા લાગ્યાં કે પાસે બેઠેલાંને પણ રડવું આવ્યું. આખા વસનગરમાં એક મેથી બીજે મઢે એમ સો જગાએ વાત જણાઈ ગઈ કે શેઠના દીકરાને ને નગરશેઠની દીકરીને પોતાના ( સહ) જીવનની કથા યાદ આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
તરગવતી
મે
છે. હવે શેઠે ને નગરશેઠે તમને ખેાળી કાઢવાને ચારે માજી અનેક માણસો માકલ્યાં છે; મને પણ સવારમાં જ પ્રણાશક (નામે નગર ) તરફ્ તમારી પૂછપરછ કરવા મેાકલ્યા હતા, કારણ કે મારા પિતા ત્યાં રહે છે; પણુ ત્યાં તમારા કશે પત્તો લાગ્યા નહિ. છતાં ચે વિચાર્યું કે જેમની મીલ્કત નાશ પામી હાય છે; કે જેમને માથે ખીજા સોંકટ આવી પડ્યાં હાય છે, અથવા જેમણે અપરાધ કર્યા હાય છે, કે જે કઠણ જાદુવિદ્યા શિખ્યા હોય છે, તેમને વનવગડાના પ્રદેશમાં ફરવાનુ ગમે છે. તેથી એવે એવે ઠેકાણે તપાસ કરવા ને નજર રાખવા ગયા હતા અને અંતે અહીં આવી પહોંચ્યા છું. ધ્રુવે અહી મારા શ્રમનેા બદલે આપ્યા છે. તમારા ઉપર શેઠે અને નગરશેઠે નિજહાથે લખેલા આ કાગળા આપ્યા છે. ” તરત જ માથુ નમાવીને મારા સ્વામીએ પુત્રા લીધા અને પેાતાના મિત્રને જણાવ્યું કે ‘એ થાક ખાવાને ત્યાં બેઠી છે. ' કાગળો ઉઘાડીને (પાતે પ્રથમ વાંચીને) ધીરે ધીરે વાંચવા લાગ્યા, રખેને એમાં લખેલુ કઇ છાનુ ઉતાવળે વાંચી ના નંખાય. કાગળની બધી મતલબ જાણી લીધા પછી, એમણે એ કાગળા મને સાંભળાવ્યા; એટલે હુ.... પણ એથી વાકેગાર થઈ. કાગળા સાંભન્યા તે પ્રમાણે તેા જરા ચે કેષ વિના એ લખાયા હતા અને પુષ્કળ વાત્સલ્યભાવ એમાં બતાવ્યેા હતે. વાર. વાર લખ્યું હતું કે: ઘેર આવે !' આથી મારી ૬ ચિતા તે એક વાર વેગળી થઈ ગઈ અને મારા હૈયામાં આનંદ આનંદ વ્યાપી રહ્યો. એટલામાં કુમાાશહસ્તીની
"
'
: ૧૫૯ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
આંખે મારા સ્વામીના હાથ ઉપર પડી. એમના એ હાથ (લૂંટારાની ગુફામાં) બહુ સખત બંધને બાંધ્યાથી સોરાયા હતા ને તેથી જુદી જ જાતના દેખાતા હતા. વળી સુજી પણ ગયા હતા, તેથી એણે કહ્યું: “ રણક્ષેત્રમાં ઉતરેલા જોધાના જેવા તમારા હાથ હાથીની સૂંઢ સમાન બળવાન છે અને સાથે સાથે અનેક ઘાથી જુદા જ પ્રકારના ને સુજેલા દેખાય છે એવું જે મેં સાંભળેલું તે વાત ત્યારે ખરી કે તરત જ, અમે કેવાં કેવાં ભયંકર દુઃખ લુંટારાની ગુફામાં) વેઠયાં હતાં એ એને કહી બતાવ્યું. પછી ગામમાં સૌથી સારે ઘેર એ અમને આરામ થાય એટલા માટે લઈ ગયે. એ ઘર બ્રાહ્મણનું હતું. બ્રાહ્મણ અમારી સાથે સંબંધ રાખી શકે એવી સ્થિતિના અમે હોવાથી એ બ્રાહ્મણ કુટુંબમાં (બ્રાહ્મણ)સરખે આદર પામ્યાં. પાણના કરવા વાપરી શકયાંક વળી હાથ ધોવાને ચોકખું પાણું મળ્યું અને પછી તરત જ સ્વાદિષ્ટ ભજન અમને જમાડયાં. અમે ઉપકાર માન્યો કે અમને આવી પ્રભુની. પ્રસાદી મળી. અમે હાથ મેં ધોઈને અમારા પગના ઘામાં ગરમ ઘી મૂક્યું, અને ત્યાર પછી એ કુટુંબમાંથી વિદાય લઈ નિકળ્યાં. આમ ફરી અમે હતાં એવાં થઈ ગયાં ને હવે બંને જણ ઘેડા ઉપર ચઢ્યાં. કુમાષહસ્તી અને તેના સિપાઈઓ તથા માણસોને લઈને ઘર તરફ અમે ચાલ્યાં. પહેલાં તે અમે અણુશકે નગર ભણી ચાલ્યાં. એ નગર એવું તે સુંદર છે કે એને આખા પ્રદેશનું મેતી અને ભાગ્યદેવીનું સ્થાન રહેવું જોઈએ. પોતાની સખીને ઉતાવળી ઉતાવળી મળવા જતી ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
તર ગવતી
: ૧૬૧
નીચાણુના પ્રદેશમાં બે કાંઠે વહેતી, ને પીવા જેવા સ્વચ્છ પાણીવાળી તમશા નદી અમે મછવામાં એસી ઓળગી ગયાં એટલે અમે પ્રણાશક નગરથી શૈાલી રહેલા એ એ નદીઆના સ’ગમસ્થાનમાં તે ને તે જ દિવસે આવી ઊભાં, અને કુમાષહસ્તીએ (ઉતાવળે ) ગાઠવણુ કરી દીધા પ્રમાણે ધારીમાગે થઈને મહાઆનદે અમારા કુળમિત્રના સંબધીને ઘેર આવી ઉતર્યા. ત્યાં અમારે સ્નાનથી, ભાજનથી અને તેલમનથી સારી રીતે સત્કાર થયે। અને ત્યારપછી વળી રાત્રે સુંદર નિદ્રાના લહાવા મન્યા. બીજે દિવસે સવારમાં ઉઠીને દાતણપાણી કર્યાં, નાહ્યાં, દેવની ઉપાસના કરી ને પછી થાક, ભય ભૂખથી મુક્ત થઈને વળી પાછાં પથારીમાં સૂતાં. તે દર મિયાન કુમાષહસ્તીએ અમે ઘર તરફ આવીએ છીએ એવા સમાચાર આપવા, કેશામ્બીમાં અમારાં માબાપ ઉપર કાગળ લખી નાખ્યા. જેટલા દિવસ અમે ત્યાં રહ્યાં તેટલા દિવસમાં ખાનપાન વગેરે સર્વ પ્રકારની અમને જોઇતી સામગ્રીથી અમારા દુઃખની નિશાની સુદ્ધાં ભુંસી નાંખવા એ લેાકાએ પ્રયત્ન કર્યા. થાડા દિવસ પછી જ્યારે અમે પૂરેપૂરા સાજા થયા ત્યારે કેાશાસ્ત્રી તરફ અમે જવાની ઈચ્છા દેખાડી, પ્રવાસની સૌ તૈયારી
અને
એ થઈ. સીએએ બહુ ના પાડી, તે ય ઘરનાં બાળકને મે' એક હજાર કાર્ષાપણની બક્ષીસ કરી, જેમાંથી અમારે માટે થયેલું લગભગ બધું ખર્ચ વળી જાય. મારા સ્વામી એટલી બક્ષીસ આપતાં શરમાતા
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
: ૧૬ર :
તરંગવતી
-
-
-
-
-
-
-
-
હતા, કારણ કે એવા નેહભયાં આદરની એવી કિંમત એમને બહુ ઓછી લાગતી અને એવી વાત કરતા એમને સંકેચ થતો. એ નેહી ઘરની સૌ સ્ત્રીઓને મેં અને સા પુરૂને મારા સ્વામીએ મળી લીધું. પ્રવાસમાં જરૂર પડે એવી સૌ ચીજો ને ઔષધે સુદ્ધાં અમે સાથે લીધાં, જેથી માગમાં કશી અડચણ પડે નહિ. ત્યાર પછી મારા સ્વામી સુંદર ઘોડે ચઢયા. તે ઘડો મારા રથની પાછળ ચાલતો હતો. શેઠે અને નગરશેઠે મેકલેલા ચાકરે જ માત્ર નહિ પણ (અમારે ગૃહમિત્ર) કુભાષહસ્તી અને તેનાં માણસે પણ ચારે બાજુ વીંટાઈ વળીને ચાલતાં. તે ઉપરાંત ધાડે પડેલી ત્યારે પોતાની ભૂરવીરતા અનેક વાર દેખાડેલી એવા માણસોને હથિઆરબંધ કરીને અમારે રખવાળે મેકયાં હતાં. આમ અમે ચટામાં થઈને પ્રણાશક નગરમાંથી નીકળ્યાં ત્યારે અમારા ભપકાથી સો વસ્તી આશ્ચર્યમૂઢ થઈને જોઈ રહી. અર્થાત અમારા મિત્રને અડધે અને અમારો પિતાને અડધે એમ બેવડો કઠલે લઈને, કોઈથી ન ઉતરે એવા ભપકાથી, અંતે (એમની નજર) બહાર અમે નિકળી ગયાં ત્યાં સુધી રાજમાગને રસ્તે જતા હજારે લેક અમારી ઉપર તાકીને જોઈ રહ્યા.
હવે મારા સ્વામીએ ગાડીવાનને કહીને મારે રથ ઊભો રખાવ્યું અને પોતે મારી પાસે અંદર આવ્યા. ત્યાર પછી વળી પાછો સાથ ચાલ્યો. (માગમાં) પછી ઊંચી ડાંગરના ખેતર,વિસામાના ચોતરા તથા પરબો જેતા ધીરે ધીરે અમે વાસાલિક નાના ગામે આવી પહોંચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
તરગવતી
: ૧૬૩ :
ત્યાં પર્યંતના ( લીલેાતરીથી ઢંકાયેલા ) શિખર જેવુ એક ( પ્રાચીન વડતુ ઝાડ જોઈ અમને આનંદ થયા. કાઇપણુ પ્રવાસીને આનંદ આપે એવું એ મનેાહર ઝાડ હતું. ખૂબ પાંદડાવાળી એની ઘટામાં ૫'ખીઓનાં ટોળે ટોળાં એના ઉપર બેઠાં હતાં. અમારે ગૃહમિત્ર એ જોઇને એક્સ્ચેાઃ “ આપણા ધર્મોના પ્રવર્ત્તક વર્ધમાનસ્વામી સ'સારના ત્યાગ કરીને જ્ઞાન પામ્યા તે પૂર્વે અહીં એમણે વાસ કર્યા હતા અને તેથી આ જગ્યાનું નામ વાસાલિક પડયું. પરિણામે એ જિનેશ્વર ભગવાનના સ્મરણમાં હુજારા દેવ, કિન્નર ને માણસા આ વડના ઝાડની પૂજા કરે છે. ’ આ વચના સાંભળીને અમે બને પૂજ્યભાવે ને આનદભયે હૈયે રથમાંથી નીચે ઉતર્યાં. જિનભગવાનના સ્થાનકનાં દર્શન કરવાની અમને ઇચ્છા થઈ અને વડનાં મૂળને અમારા કપાળવડે બહુ શ્રધ્ધાથી અને નમ્રતાથી સ્પ કર્યો. હાથ જોડીને હું ખેલી: ‘હું ભાગ્યશાળી વૃક્ષ, તુ ધન્ય છે કે જિનભગવાન મહાવીર તારી છાયામાં આવી રહ્યા.' એ વડની અમે પૂજા કર્યો પછી અને ત્રણ વાર એની પ્રદક્ષિણા કર્યા પછી પાછાં અમે તાજા થઈને વિચાર કરતાં ક્ી રથમાં ચઢ્યાં. જ્યાં વદ્ધમાન પ્રભુએ શાંતિથી વાસ કર્યા હતા તે સ્થાનનું દર્શન કર્યાથી મને ઘણા આનંદ અને ઉલ્લાસ થયા અને લાંખા સમય સુધી હુ' એ વિચારમાં નિમગ્ન થઇ રહી. સ્વામીની પાસે ગૃહિણીનું સુખ અનુભવતી અનુભવતી, એકાકી હસતી હું એ ગામડાં વટાવી ચાલી. પછી રાતવાસેા કરવાને અમે, જેની હવેલીએ વાદળાંએ અટકે છે એવી બહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
: ૧૬૪ :
તર ગવતી
વસ્તીવાળી શાખાંજના નગરીમાં આવી પહોંચ્યાં. અહીં અમે (મારા સ્વામીના ) મિત્રને ત્યાં આનથી ગયાં. એની કૈલાસના શિખર જેવી હવેલી એ નગરીનાં અનન્ય શણગારરૂપ હતી. અમારે માટે નાહવાની, ખાવાની અને સુવાની ઉત્તમ ગેાઠવણ કરવામાં આવી હતી. અમારાં સમસ્ત સાથને પણ જમાડ્યો, વળી સારથિની અને બળદની પશુ સારવાર કરી. આમ અમે બહુ સુખમાં તે રાત ગાળી, પછી સવારમાં મેાં તથા હાથપગ ધોઇને સૂરજ ઊગતાં ત્યાંથી વિદાય લીધી. વિવિધ પ`ખીએનાં અને ભમરાનાં ટાળાં ( ઊડતાં) દેખાતાં; અમે વાતે કચે જતાં હતાં તેથી કેટલા પથ કપાયા એ તે અમને જણાયુંય નહિ. કુમાષહસ્તીએ આગળથી કહી રાખ્યું હતું તે પ્રમાણે ગામ અને નગરના રસ્તાની નિશાનીરૂપ ઊભાં રહેલાં પવિત્ર ઝાડાને અમે દૂરથી જોઇ લેતાં. પાછુ એક ખીજુ વડનું ઝાડ દેખાયું. તેની કઈક પાસે આવ્યાં ત્યારે તેનાં લીલાં પાનને લીધે તે પૃથ્વીનું જાણે શ્યામ, ભવ્ય, પ્રકાણ્ડ સ્તન હોય એવું દેખાતું હતું. પ્રવાસીઓના સંઘને વિસામે કરવાનું એ સ્થાન હતું. રસ્તાના શણુગારરૂપ હતું અને ( વળી ) કોશામ્બીના સીમાડાનુ મેાતી હતું. ડાળીઓની ઘટામાં સેકડા પંખીઓ રહેતાં. વળી સુવાસિત ફૂલકળીએ અનુપમ શેાભા આપતી. ઉપર મેઘ જેવા સફેદ પટ ઝૂલતા હતા અને નીચે ઉત્સવહાર પહેરાવેલા અને પાણીએ ભરેલા કારા ઘડા મૂકયા હતા. ( અમને ત્યાં સુધી સામે લેવા આવેલાં ) ઓળખીતાંએ અને સગાંવહાલાંએ અમને ત્યાં વધાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
લીધાં અને અનેકાનેક આશીર્વાદ આપ્યા. અમે ત્યાં નાહ્યા અને તેથી અમારો થાક ઊતરી ગયે. પછી અમે અમારાં સાસરીઆની પાસે ગયા અને એમનાં ટેળામાં આનંદે જઈ બેઠાં. હવે મારે રથમાં બેસવાનું ન હતું તેથી ઘેડે ચઢી. મારી પાછળ (મારી સાચી સખી) સારસિકા અને (મને માન આપવાને આવેલા) આયાઓ, ખજાઓ, દાસીઓ, જુવાનીઆઓ અને બીજાઓને સાથ ચાલ્યો. પણ ખાસ કરીને મારા સ્વામી પોતાના મિત્રને લઈને બીજા ઘોડાઓ જોડેલા સેનાના રથમાં બેસી સાથે ચાલ્યા. વળી નણંદે અને ભેજાઈએ પણ પોતાના દાસદાસીએના સાથે સાથે અમને મળવાને આવી હતી તે પણ સુંદર ગાડીમાં બેસીને મારી સાથે નગર તરફ ચાલી. પ્રખ્યાત માણસનાં સુખદુઃખ, જવું આવવું, પ્રવાસે નિકળવું ને પાછું ઘેર આવવું, સી લેકને તરત માલૂમ પડી જાય છે. એવી રીતે અમે પણ ઊંચાં પ્રભુ દ્વારમાં થઈને કોશામ્બી નગરીમાં પ્રવેશ્યા. ત્યાં આગળ જમણે હાથે એક નરપંખીને અવાજ સંભળાય અને એમ સારાં શકુન થયાં. જે રાજમાર્ગે થઈને અમે ચાલ્યાં તે માગ અમને આવકાર આ પવાને સફેદ સુગંધિત ફૂલેથી શણગારી કાઢ્યો હતે અને ઠેઠ સુધી રસ્તાની બેઉ બાજુની ઊંચી હવેલીઓની હારે ઉપર અને સુંદર દુકાન આગળ અમને જેવાને આતુરતાથી એકઠાં થયેલાં પુરુષ અને સ્ત્રીઓની ભીડ જામી હતી. સરેવર ઉપરનાં કમળની સપાટી પવનથી ઊંચી નીચી થાય એ દેખાવ લેકનાં કમળફૂલસમા મુખને લીધે અમને દેખાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
• ૧૨૬ :
તરંગવતી
લા. મારા સ્વામીને માન આપવાને માટે રાજમાર્ગ ઉપરના લેકએ નેહભરી દષ્ટિએ એમની તરફ જોયું, એટલું જ નહિ પણ હાથ જોડીને નમસ્કાર કર્યો. બહાર નીકળી વાદળાંથી ઢંકાઈ રહ્યા પછી જેમ શરચંદ્ર બહાર નીકળી આવે એમ પરદેશથી પાછાં અમને ઘેર આવેલાં જોઈને સૌને આનંદ થયે, એટલું જ નહિ પણ સૌએ અમને આશીર્વાદ આપ્યા ને તેમાં પણ બ્રાહ્મણેએ અગ્રેસર થઈને. હૃદયના આ ઉમળકાને એ કશે લૂખે કુત્તર આપી શકયા નહિ. બ્રાહ્મણ શ્રમ અને એવા પૂજ્ય લેકને એમણે પણ હાથ જોડીને નમસ્કાર કર્યા, મિત્રોને આલિંગન દીધાં ને બીજાઓને ધન્યવાદ દીધા.
કઈ કઈ બોલવા લાગ્યાઃ “નગરશેઠના મહેલ આગળના ચિત્રમાં ચીતરેલે.ને જેને શિકારીએ વીંધી નાખે એ ચક્રવાક પિલે રહ્યો અને તેમાં ચીતરેલી અને જે સતી થઈને નગરશેઠને ઘેર દીકરી થઈને અવતરી છે તે આ જ આ (ભાગ્યશાળી) વધુ છે. પ્રારબ્ધ ચિત્રમાંનાં એ બેને કેવી સુંદર રીતે એકઠાં આણી દીધાં છે! બીજા કોઈ બલવા લાગ્યાઃ “કે સુંદર છોકર!' બીજાએ ટાપસી પૂરીઃ “કેવું સારું!” “કેવું જુગતે જેડું!” “એ એને શેભ જ છે!” “ઊસ્તાદ છોકરો છે !” એમ સૌ લેકોએ મારા પ્રિયતમને વખાણયાં. પછી અમે ધીરેધીરે એમને મહેલે આવી પહોંચ્યાં ત્યારે અમને દાસદાસીએ પગ ધોવાનું પાણી આપ્યું અને સુંદર પાત્ર આણુને તેમાંથી દહીં, ચોખા અને ફૂલ દેવને ચઢાવ્યા. પછી અમને મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
તર ગવતી
લાએ અને કમળદડા આપ્યા ને ત્યારપછી હું મારા સ્વામીની સ`ગે બારણામાં પેઠી. હું ભૂલથી જરાક પાછળ પડી ગઇ ને ઉતાવળે ચાલીને પાછી સાથે થઈ ગઈ અને અમે મારા સસરાના મહેલના, લેાકની ભીડવાળા સુદર અને વિશાળ ચેાકમાં આવ્યાં. મારા પિતા (નગરશેઠ) પેાતાના કુટુ બને લઈને ખીજા વેપારીઓ સાથે આગળથી જ આવીને સાંગામાંચી ઉપર બેઠા હતા. ક ંઈક સકાચથી અમે સૌને ચરણે માથું મૂક્યું અને એમણે સ્નેહાળ દેવેની પેઠે અમારા ઉપર દૃષ્ટિ કરી. એમણે અમને આલિંગન આપ્યા, કપાળ ઉપર ચુંબન કર્યાં, એમની આંખમાં હર્ષોંનાં આંસુ આવ્યા ને કયાંય સુધી અમારી સામે જોઇ રહ્યા. મારી માતા અને સાસુએ પણ અમને હૈયાના ઉમળકાથી આલિંગન આપ્યાં અને રઇ પડયાં— એમની આંખમાંથી આંસુ નિકળી પડયા અને સ્તનમાંથી ધાવણુ નીકળી પડયું. પછી મારા (આઠ) ભાઈએને ક્રમશઃ પગે લાગી અને ભક્તિભાવે મારું મસ્તક કમળ એમની આગળ નમાવતી ચાલી ત્યારે એમની આંખમાં પણ આંસુ તરી આવ્યાં. વળી જે સૌને હું સ્નેહથી સ ભારતી તે સૌ આવી મળ્યાં. મારી દાસીએ અને સખીઓએ પ્રથમ પેાતાનાં આંસુ રોકી રાખ્યાં હતાં, તેમણે પણ અત્યારે છુટથી વહેતાં મૂકી દીધાં. એમનું દુઃખ શમે એવું નહાતુ. ઝાકળના મેાતી જેના ઉપર પડયાં છે એવી ફૂલરેખા જેવી એ દેખાતી. નગરશેઠની અને વેપારી એની સૂચનાથી પછી એક ઘડા આણ્યે. અમને અમારા આસને બેસાડ્યા પછી સૌ સબધીજને એ અમારા આજ
: ૧૬૭ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
: ૧૬૮ :
તરંગવતી
-
-
-
-
સુધીના જીવન વિશેની વાતે પૂછવા માંડી. ત્યારે મારા પ્રિયે અમને જે અનુભવ થશે તે હતો તે સી એમને કહી સંભળાવ્યેઃ અમે એક વાર સાથે વસતાં, એ સહવાસ પ્રિય હોવા છતાં અમારૂ મૃત્યુ થયું ને તેથી વિગ થયે, એ ચિત્રોને લીધે પાછો સંજોગ થયે, મછવામાં બેસીને નાસી ગયાં, લૂંટારાના હાથમાં ફસાયાં, મરણના મમાં જઈ પડ્યાં, એમની ગુફામાંથી એક લૂંટારાએ બચાવી નસાડ્યાં, વનમાં પ્રવાસ કર્યો, એક ગામ મળી આવ્યું અને છેવટે કુલમાષહસ્તી સાથે ભેટે થયે. આ સો વાત વણવી. અમારે એ સૌ અનુભવ મારા સ્વામીએ વર્ણવ્યું તે સાંભળીને બંને પક્ષની આંખમાં પાછાં આંસુ ભરાઈ આવ્યાં. અને મારા પિતા બોલ્યાઃ તમે આ વાત અમને પહેલાં કેમ ના કહી ? તમને આટલું દુઃખ પણ પડત નહિ ને આટલે પસ્તા પણ થાત નહિ. જરા પણ ભલું કર્યું હોય તેને માટે પણ સારો માણસ હદ ઉપરાંત ઉપકાર માને છે અને એને બદલે વાળી શકાય નહિ ત્યાં સુધી પિતાને ઋણ માને છે, ત્યારે જેનું એક વાર ભલું કર્યું છે તેના ઉપ૨ વળી ફરી ભલું કરાય તે માણસે ઉપકાર માને નહિ તે શી રીતે જીવી શકે ? એવા ભલાને એને મેરુપર્વત એટલે ભાર લાગે છે અને તેને બેવડે બદલે વાળી શકાય ત્યારે જ એને સંતોષ થઈ શકે છે. તમે મને જીવન આપ્યું છે ત્યારે હું પણ તમને જીવન આપી શકું તે જ જીવવું સારું લાગે. આવાં આવાં વચનથી મારા પિતાએ અને બીજા શેઠીઆઓએ અમને રીઝવ્યાં અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૬૯ :
અમારા પાછા આપવાથી અમારા ઘરનાં બધાં માણસે ખુશી થયાં. ખરે, અજાણ્યા લેકને સારું નગર પણ અમને હેતે મળવા ઉતાવળે ભરાઈ ગયું અને વખાણ કરવા માટે, આશીર્વાદ આપવા અને વધાવવા માટે અમે સુંદર કીંમતી ભેટે આપી. કુમાષહસ્તીને તે બદલામાં હજાર સોનામહોર મળી અને અમને પણ સી સંબંધીઓએ એકઠાં મળીને અમૂલ્ય ભેટ આપી. શુભ મુહૂર્ત નિરધારીને અમારા બંને કુટુંબને શેભે એવા ઠાઠથીનગરમાં કદી થયે નહિ એવા ઠાઠથી–અમારાં લગન થયા. આખો વખત એ અસાધારણ ઉત્સવ મંડા કે અનેક લેઓએ આ આનંદ કદી નહિ અનુભવ્યું હોય ! અને અમારાં બંને કુટુંબે હૃદયભરી મિત્રતાએ, આનંદશેકને સમાન અનુભવ કરવા લાગ્યાં અને બંને કુટુંબી જાણે એક જ હોય એમ દેખાવા લાગ્યાં. વળી મારા સ્વામીએ ગૃહસ્થ લેવાનાં પાંચ વ્રત લીધાં અને જિનેશ્વરપ્રભુના દર અમૃતપદેશનું મનન કરતાં આદશ ગૃહજીવન ગાળવા લાગ્યા. હું પણ આગળ કહી ગઈ છું એમ એકસો ને આઠ આયંબિલ પૂરા કરતી હતી, કારણ કે એ જ વ્રતથી મારી કામના સફળ થઈ હતી. હવે મારી સખી સારસિકોને મેં પૂછ્યું: “હું મારા સ્વામી સાથે ચાલી નિકળી, ત્યાર પછી ઘેર તારી શી સ્થિતિ થઈ ? ' સારસિકાએ ઉત્તર દીધે: “ તારી સૂચના પ્રમાણે તારા દાગીના લઈ આવવાને હું તો ઉતાવળી ઉતાવળી ઘેર ગઈ. દરવાજાને આગળ ન જોયાથી ઘરના લેકને વ્યાકુળ થઈ ગયેલા મેં જોયા અને મહેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
તરગવતી
માં મને મારી પણ સલામતી લાગી નહિઁ; છતાં યે તારા ખંડમાંથી તારા દાગીનાની થેલી, નગરના મણિરૂપ એ થેલી લઈને અહીં આવી. પણ મારી એટએટલી વાંછના છતાં તું તે મને મળી નહિં ને તેથી નિરાશ થઇને એ દાગીનાની થેત્રી લઈને પાછી ગઇ. ‘ આહુ મારી સખી ’ એવા નિસાસા નાખીને તારાં ખંડમાં પડી ને ખુબ છાતી કૂટી. ધીરેધીરે મારી ગભરામણભરી એકાન્તમાં શાન્તિ વળતી ગઈ ને મને આમ વિચાર આવ્યે · એમના પડદે નગરશેઠને નહિ ખેાલુ તેા એ પેાતાની દીકરી ઉપર ભારે ક્રોધ કરશે, માટે હું એમ કરીશ કે જતે દહાડે એ એમની દયા પામે. મારૂં પેાતાનું પણુ ઘેાડુંઘણું ઋણુ આ પ્રમાણે વળશે. ' મારા અકળાએલા હૃદયમાં આવા આવા વિચારા ઊઠ્યા અને હુ' પથારીમાં જઇ પડી, પણ તે રાતે ઉંઘ ખીલકુલ આવી નહિ. પછી સવારમાં હુ” નગરશેઠને પગે પડી અને તારા પૂર્વભવ તને સાંભરી આવ્યાની અને તારા પ્રિયની સાથે તારા ચાલી ગયાની સો કથા એમને કહી દીધી પણ એ તે પેાતાના અનમ્ર કુળાભિમાનને કારણે, રાહુએ ગ્રસાએલા ચંદ્રની પેઠે પેાતાનુ સો તેજ હારી બેઠા, હાથ ચાળીને એ મેલ્યા: ‘ અરેરે! કેટલું ભયંકર. આપણા કુળ ઉપર આ શું કલંક આવી પડયું! એ ચક્રવાકનેા કે શેઠના દીકરાના પણ કશે। દોષ નથી, દોષ માત્ર મારી દીકરીના કે જે આમ સ્વચ્છંદી થઈને ચાલી ગઇ. ની જેમ પેાતાના જ કિનારાને ડુબાડે તેમ ભ્રષ્ટ નારીએ પેાતાના કુળની આબરૂને ડુબાડે છે. અશુદ્ધ પુત્રી ઊંચા અને ધનવાન
૩ ૧૭૦ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૭૧ :
કુળને હાનિ કરે છે અને એ પિતાના ભ્રષ્ટાચારથી આખા કુળને, તે ગમે તેવું સારું હોય તે ય કલંક આણે છે; તેથી તે એ કુળને શેભતી નથી. સાચું જ કહ્યું છે કે
ક૯૫નાનાં સ્વપ્ન ઉપર અને સુંદર મૃગજળ ઉપ૨ જેટલે વિશ્વાસ રખાય એટલે જ વિશ્વાસ ચંચળ અને ચતુર નારી ઉપર રખાય.” વળી એમણે કહ્યું: “પણ તે આ બધી વાત મને વહેલી કેમ ના કહી? હું ત્યારે જ એને પરણાવત અને આ સંકટ આવવા ના દેત.” મેં ઉત્તર દીધેઃ “એની કામના સફળ થાય નહિં ત્યાં સુધી એ વાત છાની રાખવા માટે મારે એના જીવના સેગન ખાવા પડ્યા હતા. હું એ સંતલસમાં ભળી હતી, તેથી શેઠ, મારા ઉપર દયા કરે.” શેઠાણીએ જ્યારે આ બધી વાત સાંભળી ત્યારે એ તે તારા દુઃખના ને વિજેગના વિચારમાં બેભાન થઈ પડ્યાં અને એમને પડેલાં જોઈને નાગણને ગરૂડના પંજામાં સપડાએલી જોઇને ગભરાએલા નાગરાજની પેઠે, શેઠ પોતે પણ તરત જ છૂટે હેએ રડવા લાગ્યા. ભાન આવ્યા પછી શેઠાણ એવું તે હૃદય ભેદક રૂદન કરવા લાગ્યાં કે બીજાં બધાને રેવું આવ્યું. ભાઈઓ ભેજાઈએ ને બીજા બધાં, સખી ! તું જતી રહી તેથી, ખૂબ રે, પીટ કરવા લાગ્યાં. પણ શેઠાણીનું હૈયું સ્નેહાળ, તેથી દીકરીના સ્નેહને કારણે એમના શેકને ને રૂદનનો પાર ન રહ્યો નહિ. છેવટે એમણે શેઠને કાલાવાલા કરી કહ્યું: “જે લેક શુદ્ધાચારી હોય છે ને આબરૂદાર મનાય છે એમને પણ દીકરી તરફનાં બે દુઃખ તે હોય છેઃ વિજોગ ને કલંક. પણ એ સી પૂર્વક કરીને નક્કી
Bરા પાર લેક શુક તરકુનાં
પાર કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
: ૧૭૨ :
તરંગવતી થયેલા પ્રારબ્ધને આધીન છે. માણસની ઈચ્છા હોય કે ના હોય, પણ એ પ્રારબ્ધ વડે માણસ સુખ દુઃખ પામે તેથી ભૂલ થઈ જાય તેનો દોષ લેવે ના ઘટે; કારણ કે કુટિલ કાળદેવતા એને ખેંચી ગયે. પૂર્વભવની વાત એને સાંભરી આવી અને તેથી એક વખતના કમનું ફળ એને મળ્યું, ત્યારે તે એની ભૂલ બહુ નાની કહેવાય. મારે એ દીકરી ઉપર એ ભાવ છે અને મારા હૈયામાં એ એવી વશી રહી છે કે એના વિના મારાથી જીવાશે નહિ.” આવે વચને કાલાવાલા કરીને નગરશેઠની પત્ની પોતાના સ્વામીને પગે પડી, અને “ઠીક ત્યારે એવું એમની મરજી ન છતાંય એમની પાસે કહેવરાવ્યું. પછી એમણે કહ્યું
ધીરજ ધર! એ તારી લાડકી તને લાવી આપીશ; એ બે કયાં ઉપડી ગયાં છે તેની શેઠ પાસેથી ખબર પડશે.” એમ બોલી તારા પિતા પછી રથમાં બેસીને અહીં આવ્યા અને તેમને બેને શી રીતે ઘેર પાછાં લાવવા એ બાબત શેઠ સાથે વિચારવા લાગ્યા, પણ (તે દરમિયાન તારે પિતાના) ખરાબ કુટુંબે તે મને ધમકાવી, આંખે કાઢીને એક લપડાક ચેડી કાઢીને આમ મને સજા કરી. વળી એ કહેવા લાગ્યાં કે “તું એને ત્યાં લઈ જ કેમ ગઈ? વળી તમને ખાળવાને માટે માણસે મોકલ્યાં અને તમને આવતાં સાંભળીને એ સૌ રાજી થઈ અહીં પાછા આવ્યાં. (સાધ્વી કહે છે.) સારસિકાએ જે બધું જાણ્યું હતુ એ સર્વ એણે મને વિગતવાર કહી સંભળાવ્યું અને પછી મારા સ્વામીએ શા માટે ઉતાવળ કરી હતી ને દાસદાસી વગર અમે કેમ ચાલ્યા ગયા એ વાત મેં એને કહી સમજાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૭૩ :
મારા પતિએ વિદ્વાન મિત્રોની સહાયતાથી એક નાટક રચ્યું હતું. તે નાટક નટીએ મને ભજવી બતાવે એવી વ્યવસ્થા છેડા દિવસ પછી મારા સસરાએ કરી. આમ અમે આ ભવ્ય મહેલમાં સંબંધીઓ અને મિત્રો વચ્ચે, કમળસરોવરમાંના ચક્રવાકની પેઠે, મહાઆનંદે રહેવા લાગ્યા. અમારાં હૈયાં નેહાનંદે કરીને ગંઠાઈ ગયાં અને અમે પળવાર પણ એક બીજાથી અળગાં રહી શકતા નહિ. હું જાણે નેહના લાંબા સુખને માટે સરજાઈ હતી તેથી એક પળ પણ જે હું એકલી પડતી તે ય મને એ પળ બહુ લાંબી લાગતી. નાહતાં, ખાતાં, શણગાર સજતાં, સૂતાં, બેસતાં, ટૂંકમાં સૌ કામકાજ કરતાં અમે અંદરની એકતા ને આનંદ ભગવતાં, તે એટલે સુધી કે અમે માળાઓ પહેરીને, અને સુગંધી પદાર્થો અમારા શરીર ઉપર છાંટીને અને ચાળીને નાટક જોવા જતાં ત્યારે પણ એવી એકતાને આનંદ લેગવતાં. આમ અમે કશી પણ ચિંતા વિના સ્નેહમાં એક થઈ રહેતાં. આમ સુખસાગરમાં તરતાં તરતાં તારાએ અને ચંદ્રથી પ્રકાશતી રાતેવાળી સુંદર શરદુ સુખમાં ચાલી ગઈ પછી શિશિરની રાતે આવી. તે લાંબી થવા લાગી ને ઝાકળ પડવા લાગે; સૂરજ પિતાને પ્રકાશ ઉતાવળે ખેંચી લેવા લાગે; (ગ્રીમની વિલાસસામગ્રીઓ) ચંદ્ર, ચંદન, મેતીની માળા, કંકણ, સુતરનાં ને રેશમનાં કપડાં એ સઉ મનથી ઉતરવા લાગ્યાં. શિયાળે આવ્યે. બરફ સાથે એની પણ મજા લેતે આવ્યું. ઘેરઘેર સ્નેહીજન અને (ઘેર આવેલા) બધા પ્રવાસીઓ આનંદ કરવા લાગ્યા. ત્યારપછી વસંતમાં ઠંડી ચાલી ગઈ ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
: ૧૭૪ :
તરંગવતી
સહકારનાં ફૂલ ખીલ્યાં તેની સાથે સ્નેહનું રાજ્ય પણ ખીલ્યું. ત્યારે નારીઓએ કામ પડતાં મેલવા માંડયાં ને ઉતાવળી ઉતવળી હિંડોળા ખાટે ગઈ. હિંડેળાખાટને મજબૂત બાંધી હોય અને સનેહી હાથે કરીને એ હિંડો. ળાય તે વગર ભેએ ખૂબ હીંચકા આવે ને ખૂબ આનંદ મળે. અમારા અતુલ, અદ્ભુત અને જોવા જેવા બાગની શોભા નિહાળતાં અમે નંદનવનના દેવજુગલની પિઠે આનંદ કરતાં. મારા પ્રિય મને કહેતાઃ “મદનવાડીના દૂતરૂપ આ ભમરા તે જે. ઝાડનાં ફેલ અને બીજી વનસ્પતિ ઉપર તે નારીલેકની આંખના કાજળની પેઠે ચાંટી બેઠા છે અને વેલીઓ• ઉપર ચંદ્રને ઢાંકી નાખતા રાહ સરખા દેખાય છે.” આવી શૃંગારિક ઉપમા આથી મારા સ્વામી મને આનંદ આપતા અને મારા વાળમાં ફૂલ બેસતા, જેથી એ બધાંને મિશ્ર સુગંધ નીકળતે. આવું આવું કરવાને લીધે ખીલેલી વનસ્પતિ જોવામાં અમને બહુ મજા પડતી અને આવી રીતે આનંદના તથા નેહમાં અમે ગંઠાયેલાં રહેતાં.
૧૦. લૂંટારાનું સાધુ થવું. (ઋતુઓ બદલાતાં ફરી પાછી વસંત આવી અને પ્રકૃતિની શોભા નીહાળવા ફરી અમે ભાગમાં ગયાં.) ત્યાં એક અશોક વૃક્ષની નીચે મૂકેલી પત્થરની બેઠક ઉપર (આપણું ધમના) એક સાધુને નિશ્ચિત મને, મહીં નીચું રાખીને બેઠેલા જોયા. તરત જ મારા વાળમાંના ફુલ ખરી પડયાં. મેં મારા અંગ હાંકી દીધાં અને મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૭૫ :
મ્હાંને શેલાવતા ચૂર્ણને લુછી નાખ્યા. મારા સ્વામી પણ સ્વસ્થ થઈ ગયા. એમણે જોડા ઉતારી દીધા ને ફૂલ મૂકી દીધાં કારણ કે ભભકાભેર પેશાકે મહાપુરુષ પાસે જવુ` શેાલે નહિ, પછી અમે ઉતાવળે ઉતાવળે એમની તરફ ગયાં, અને કઇંક દૂરથી માથું નમાવી પૂજ્યભાવે, પણ શાન્તિથી, અમૂલ્ય રત્નની પેડે એમને નિહાળવા લાગ્યાં. પછી અમે જરા વધારે નજીક ગયાં અને માયા, મદ, માહ આદિથી વિરક્ત, શુભધ્યાનમાં સંલગ્ન, શરીર તરફ પણ અનાસક્ત એવી એ ધમૂર્તિના ચરણમાં અમે અમારી કરાંજલિ અર્પણ કરી. ક્ષણભર અમે પણ એમની આગળ, અન્યગ્ર મનવાળા થઈ, શાન્તચિત્તે ધ્યાન ધરીને બેઠા અને પછી જ્યારે પેાતાના ધ્યાનમાંથી મુક્ત થઇ, એમણે પ્રશાન્તદૃષ્ટિએ અમારી તરફ જોયુ ત્યારે અમે ઊભા થઇ વિનયભાવે એમને ત્રણ વાર વંદન કર્યું. આ પ્રમાણે વંદન અને નમન કરીને, તપાગુણુને ઉત્કર્ષ ઇચ્છીને એમના શરીર અને જીવનયાત્રાના કુશળ પ્રશ્નો પૂછ્યા. એના જવાબમાં તેમણે આશીર્વાદ આપીને કહ્યું કે ‘જ્યાં જવાથી જગતનાં બધાં દુઃખાના આંત થાય છે અને અતુલ તથા અક્ષય સુખ પમાય છે એવુ જે નિર્વાણુસ્થાન તે તમને પ્રાપ્ત થાઓ.' તેમને એ આશીર્વાદ અમે અતિ નમ્ર અને શ્રદ્ધાળુ ભાવે મસ્તકે ચઢાવ્યે અને પછી જરા અને મૃત્યુની પેલી પાર લઈ જનાર કલ્યાણુકારક ધના ઉપદેશ આપવાની પ્રાથના કરી. એના ઉત્તરમાં તેમણે જીવ-આત્માનાં બંધન અને મેાક્ષ વિષે શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ધીરેધીરે સરળતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
: ૧૭૬ -
તરંગવતી
પૂર્વક આ રીતે ઉપદેશ આપ્યોઃ “જગતમાં રહેલા પદાર્થોનાં સ્વરૂપને જાણવાનાં ચાર સાધન છેઃ ૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ ઉપમાન અને ૪ આગમ. આપણી ઇંદ્રિયોથી જે વસ્તુ જોઈ-જાણી શકાય, તે પ્રત્યક્ષ ગણાય. જે વસ્તુના કેઈએક ગુણધર્મને જોઈ-જાણ તેના વિશેષ સ્વરૂપને નિર્ણય કરે, તે અનુમાન કહેવાય. પ્રત્યક્ષ અગર પરોક્ષ વસ્તુ સાથે કઈ બીજી વસ્તુને સરખાવવી તેનું નામ ઉપમાન અને કેઈ શાસ્ત્ર અગર શિક્ષક પાસેથી જે વસ્તુનું જ્ઞાન મેળવવું તે આગમ કહેવાય છે. આ ચાર રીતે બંધ અને મોક્ષનું પણ જ્ઞાન મેળવી શકાય છે. હવે આત્મા તે શું છે તે વિચારીએઃ આત્મા રૂ૫, શબ્દ, ગંધ, રસ અને સ્પેશ એ ઈદ્રિયગોચર ગુણથી સદા સર્વદા મુક્ત છે. એ ઇદ્રિયથી અગોચર છે. એ અનાદિ અને અનંત છે. જ્યાં સુધી એ શરીરના બંધનથી બંધાય છે ત્યાં સુધી એ સુખદુઃખ અનુભવે
છે અને ત્યારે ઈદ્રિવડે નહિ, પણ પ્રત્યક્ષ પ્રમાણ વડે* વિવિધ પ્રકારની સમ્મતિ, ઈચ્છા, વિચારો આદિ દર્શાવવા માટે દેહનાં જે હલનચલન થાય છે તેના વડેપ્રમાણભૂત થાય છે. વિચાર, અહંકાર, જ્ઞાન, સ્મરણ, બુદ્ધિ આદિ સ્વરૂપે એ પ્રગટ થાય છે. સંસારના સ્વભાવનિયમ પ્રમાણે (પૂર્વ જન્મનાં, પુણ્યનાં કે પાપના ફળરૂ૫) કમ ભેગવતે આત્મા હર્ષ કે શેકને, સુખ કે દુઃખને, શાતિને કે અશાતિને, આનંદ કે ઉદ્વેગને, ભય કે બેયને અનુભવ કરતે પરિભ્રમણ કર્યા કરે છે. આત્મા પોતે કરેલાં સારા નરસાં કમવડે સંસાર વધારે છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
૧ ૧૭૭ 8
તે ત્રણ રીતે મનથી, વાચાથી ને કમથી. મૂઢ જીવ (મેહે કરીને સંસારમાં) લિપ્ત થઈ જતાં કમના બંધનમાં પડે છે પણ મેહથી મુક્ત થઈને સંસારમાં વસે છે તે તે પોતે કર્મથી અલિપ્ત રહે છે. તીર્થકરોએ એ જ પ્રકારને ટૂંકામાં બંધ અને મેક્ષ સંબંધે ઉપદેશ આપે છે. એક બાજુથી આત્મા (અમુક કર્મોથી) મુક્ત થાય છે, અને બીજી બાજુથી અમુક કર્મોથી એ બંધાય છે; એ રીતે સંસારપ્રવાહના યંત્રમાં ભમરડાની પેઠે એ ફર્યા કરે છે. સારાં કમે એ બંધાય તે (ફળ પાકીને) દેવાનિમાં અવતરે છે, મધ્યમ કમથી માનવનિમાં અવતરે છે, મેહમય કમથી પશુનિમાં પુનર્જન્મ પામે છે ને બીલકુલ ખરાબ કમથી નરકમાં પડે છે. રાગ અને દ્વેષને જે દબાવી દેતું નથી તે કમના બંધનમાં પડે છે. વળી પ્રાણાતિપાત, અસત્ય, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ; તેમજ કેધ, માન, માયા અને લોભ, ભય, તરંગ, કુટિલતા, અપ્રમાણિકતા આદિ; આ બધા દુર્ગુણે જ્યારે અજ્ઞાન સાથે ભેગા થાય છે ત્યારે કર્મના બંધનનું મૂળ દ્રઢ બને છે; એમ સારરૂપે તીથ. કરેએ કહ્યું છે. તેલ ચાળેલા માથા ઉપર જેમ ધૂળ ચોંટી જાય છે, તેમ રાગ અને દ્વેષના વિચારોએ ખરડાએલા આત્માને કમ એંટી જાય છે, અને તેના પ્રભાવથી આમા પૃથ્વી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિ જેવી અતિ સૂક્ષ્મ જીવનિઓમાં વારંવાર જન્મમરણ કરતે પરિભ્રમણ કર્યા કરે છે. સાધારણ રીતે વર્ણવીએ તે ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
: :
કમ આઠ પ્રકારનાં છે.——
૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મેાહનીય પ. આયુ, ૬. નામ, ૭. ગેાત્ર, ૮ અને
વર ગવતી
અન્તરાય.
જેમ ખુદા જુદા દાણાનાં બીજ પૃથ્વીમાં વેરવાથી તપેાતાની જાત પ્રમાણે જુદાં જુદાં ફળફૂલ આપે છે, તેમજ વિવિધ પ્રકારનાં કર્મો પાતપેાતાની વિવિધતા પ્રમાણે શુભ અશુભ-સારાં નરસાં ફળ આપે છે. કકૃત
દયનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ. ભાવ અને ભવને આશ્રમે જાણી શકાય છે. દ્રવ્ય એટલે કે આત્મા, નક્કી થયેલે ક્ષેત્રે એટલે કે ત્રણ લેાકમાં, કાળમાં એટલે કે ફળને અનુસરી જન્મજન્માન્તરના ફેરામાં ભટકે છે, જેથી એક સ્થિતિ કરીને બીજી થાય છે. ( આત્માના સામાયિક શરીરને ધારણ કરતી) સ્થિતિ ઉપર શરીર આધાર રાખે છે, શરીર ઉપર માનસિક ક`ના આધાર છે, માનસિક ક' ઉપર અંત:કરણના આધાર છે, અંતઃકરણ ઉપર તદ્રુપતાના ( ભાવ અને વસ્તુની એકરૂપતાના ) આધાર છે, તદ્રુપતા ઉપર પરિણામના આધાર છે અને પરિણામ ઉપર આત્માને લગતાં બાહ્ય અને આભ્યંતરિક દુઃખાના આધાર છે. આ દુઃખા ટાળવા માટે માશુસ આનંદ કરવા જાય છે ને ત્યાં બહુ પાપ આચરે છે. આ પાપને લીધે એનું પ્રાયશ્ચિત કરવાને જન્મમરણના ફેરા ફર્યાં જ કરવાની ઘટમાળને ચાકે બંધાય છે. આમ માણસને પેાતાના કર્માંને અનુસરીને ચાજાયા પ્રમાણે અમે તે નરકમાં, ગમે તે પશુચેનિમાં, ગમે તે માનવજાતિમાં કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
તરગતી
: ૧૭૯ :
ગમે તે સ્વર્ગમાં ભમવુ જ પડે છે. માણસને તેના કને અનુસરીને પુનર્જન્મમાં ચંડાળ, ભિલ્લુ, અત્યજ, પાધિ, શક, યવન, બર (વનવાસી) આદિને ત્યાં અવતાર આવે છે. માનવજાતિમાં જન્મ આવતાં પણ તેને પાતાનાં ( પૂર્વ ) કમને અનુસરી અનંત સુખ દુઃખ ભાગવવાં પડે છે. શરીર અને બુદ્ધિના વિકાસને અનુસરી માણુસ ચાકર થઈ દુઃખ ભોગવે કે ધણી થઈ સુખ ભાગવે, સોગ પામે કે વિજોગ સહે, કુલીનને ઘેર કે કુલહીનને ઘેર અવતરે, જીવનબળને જીવનવિલાસમાં આગળ કે પાછળ પગલાં ભરે, લાભ પામે કે હાનિ સહે એ સૌ કરતાં પણ વધારે તે એ ધ્યાન રાખવાનું છે કે આત્મા મનુષ્યના જ અવતારમાંથી સર્વ દુઃખના અંત આણનાર મેાક્ષને પામી શકે. (હવે આ મેાક્ષ સંબંધેઃ ) સંસારમાંના અજ્ઞાન ઝાંખરાંએ પુરાઇ ગયેલા જે મા તે તીકરાએ સમ્યગ્ જ્ઞાને તથા શુદ્ધ જીવને કરીને ૐડ મેાક્ષ સુધી ચાકખા કર્યા છે. પૂર્વકાળયી પેાતાને વળગી આવેલાં કમને આત્મસયમવડે જે દબાવે છે અને બાકીનાં કર્મીને સંયમવડે નષ્ટ કરે છે, તે જ્યારે પેાતાના સકર્મીના ક્ષય કરે છે ત્યારે તે કમુક્ત થાય છે અને પરમ પવિત્ર બને છે. સમયમાત્રમાં એ ઊંચામાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે, અને ફરી જન્મવાના દુઃખથી અને ચિંતાથી મુક્ત થઈને, અવિચળ પવિત્રતા ભાગવે છે. વિવિધ ચેાનિમાં અવતાર આપનાર કથી મુક્ત થતાં આત્મા પવિત્ર બનીને ઉપાધિના પંજામાંથી છૂટી પેાતાની મેળે જ ઊંચે ચઢે છે. સર્વોત્તમ દેવાના ( પ્રદે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
શેના) ઉપર એ પવિત્ર પ્રદેશ આવેલ છે. તે પ્રભાતના જે પ્રકાશે અને સેના તથા શંખ જે સ્વચ્છ છે. ત્રિલોકને શિખરભાગે એ અવસ્થિત છે અને રત્નનિમિત છત્રના જે આકાર ધારણ કરે છે. એને કઈ સિદ્ધક્ષેત્ર, કેઈ પરમપદ, કેઈ અનુત્તર સ્થાન અને કેાઇ બ્રહાલોક કહે છે.
અખિલ જગતને શિરોભાગે આવેલા એ સ્થાનની ઉપર સર્વ કર્મથી વિમુક્ત થયેલા સિદ્ધાત્માઓને શાશ્વત વાસ હોય છે, એ સિદ્ધાત્માએ સવકમ થી મુક્ત હોય છે, રાગદ્વેષના સંસ્કારોથી અલિપ્ત હોય છે. પાપ અને પુણ્યની પેલે પાર ગએલા હોય છે. સુખદુઃખના વિકારોથી અસ્કૃષ્ટ હોય છે. અનંતજ્ઞાન અને શકિતથી પરિપૂર્ણ હોય છે. એ સિદ્ધાત્માઓ ફરીવાર કયારે પણ પુનર્જન્મને પ્રાપ્ત થતા નથી. એક આત્મતિમાં અનંત આત્મજ્યો તિઓ સંમિલિત થાય તે પણ તેમનાં સ્વરૂપાવરથાનમાં કઈ પણ પ્રકારને સંકેચ કે વિસ્તાર થતું નથી.” | (સાધ્વી તરંગવતી એ શેઠાણી આગળ બોલે છે ) સાધુના આ ઉપદેશથી હું તે એક પ્રકારના આનંદમાં ડુબી ગઈ, ને હાથ કપાળે લગાડીને બેલીઃ “અમે આ ઉપદેશને કારણે આપનાં અત્યંત ઋણી છીએ. મારા પ્રિયે તે એમને અચળ શ્રધ્ધાથી નમસ્કાર કરી કહ્યું: “આપ જગતના બંધનથી મુકત થઈ ગયા છે, ધન્ય છે આપને. જે આપને સૌ સાંભરતું હોય તે આપ એ સાધના શી રીતે સાધી શક્યા છે, તે પણ મને કહે. મારી ઉત્કંઠાને માટે, હે મહાત્મા મને ક્ષમા આપશે. તીર્થકરોના
કાઇ પીતર હું તેને માર મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
તરગવતી
૨ ૧૮૧ ૩
ધર્મમાં પારંગત થયેલા એ સાધુએ પેાતાની જીવનની કથા આનંદમય શાન્તિએ મીઠી અને શાંત વાણીવડે આ પ્રમાણે કહીઃ-“ ભેંસ, સાપ, ચિત્તા અને હાથીએ જ્યાં વસે છે એવા ભયક્રર વનપ્રદેશમાં આવેલા ચપાપ્રાન્તની ધારે પારધિએ રહેતા હતા, તેઓ વનમાં સંહાર કર્યા કરતા; તેમનું સંસ્થાન યમરાજના ગુપ્તવાસ સ્વરૂપ હતુ. તેમની જોબતવતી કન્યાએ રાતા રંગનાં વસ્ત્ર પહેરતી અને વળી એમની નારીએ જુવાન હાથીઓના દાંતવš હથિયાર બનાવવાનું કામ કરતી. હું પણ પાલા ભવમાં ત્યાં પાધિ હતા અને હાથીઓના શિકાર કરતા. વનમાં જીવન ગાળતા ને માંસ ખાતા, મારા સફ્ળ માણુવેધનાં લેક વખાણ કરતા અને તેથી મને ‘ સિખાણુ’ કહેતા, મારા પિતા પાધિ હતા, એ પેાતાની નેમ કદી ચૂકતા નહિં.પેાતાના ધંધામાં કુશળ હાવાથી એમને લેાક વ્યાય રાજ' કહેતા. મારી માતા મારા પિતાની માનીતી હતી ને તે પેાતે પણ એક પારધિની પુત્રી હતી. વનનું ભયંકર અને અભિમાનભર્યું સૌદર્ય તેનું પાતાંનુ જ હતું, એથી લેક એને ‘વનસુંદરી ’ કહેતા. ‘“ જુવાનીમાં એક વાર મે* મારું તીર એક હાથી ઉપર તાધ્યું, ત્યારે મારા પિતાએ મને શિખામણ આપીઃ ‘આપણા કુળમાં જે માચાર પળાય છે તે તુ સાંભળ. પ્રજા ઉત્પન્ન કરી શકે એવા હાય ને ટોળાના નાયક હોય એવા ભત્ર્ય હાથીને તારે મારવા નહિ. વળી પેાતાનાં ખચ્ચાંનું રક્ષણ કરવાને સ્નેહવશ થઈને પારિધના ભય કર્યા વિના બચ્ચાની સાથે ચાલે છે એવી જે હાથણી તેને પણ ખચાવવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
= ૧ર :
તરંગવતી
તેમજ હાથીનું જે બચું હજી ધાવતું હોય તેને પણ મારવું નહિ, કારણ કે નાનાને મેટુ થવા દેવું જોઈએ. વળી કોઈ નર તથા માદા નેહવશ દેવજેગે આગળથી જ સંગ કરતાં દેખાય, તે તારે એ બેને વિખૂટાં નહિ પાડવાં, કારણ કે તેમના સ્નેહસંભેગથી બચ્ચાં થાય છે. આ આપણે કુળાચાર છે તે તારે પાળ જોઈએ. જે એ આચાર ઓળંગે છે તે અને તેનાં કુટુંબીઓ નાશ પામે છે. (હાથીનાં) બચ્ચાંને મારવાં નહિ અને તેના વંશને બચાવવું જોઈએ. આ શીખી લે અને (પછીથી) તારા પુત્રને પણ શીખવજે.? આ ભાવનાએ જ હું મારે ધંધે ચલાવતું હતું અને ગાઢા જંગલમાં રસ્તે કાપત અને ગુંડા તથા જંગલી બળદો તથા જંગલી ભે સે તથા હરણે તથા હાથીઓ તથા સુવરની પાછળ પડતે. સરખા ઘરની એક જુવાન ને સુંદર કન્યા સાથે મને મારાં માબાપે પરણાળે. એ મને નેહાનંદ આપતી. એ રંગે શ્યામળી હતી, એનાં સ્તન કોમેદ્દીપક હતાં, નિતંબ ભારે હતા અને ચંદ્રમાના હાસ્યથી પ્રકાશ પામતું હાય,એવું એનું મુખ હતું. એની આંખે રાતા કમળ જેવી હતી અને જુવાનીના જોરથી એનું કલેવર ખીલી ઊઠેલું હતું. ટૂંકમાં એની વિશુદ્ધ સુંદરતાને લીધે અને એના બળે મારી જુવાનીમાં એ મારા મહાભાષ્યરૂપ બની રહી હતી. વનનું આવું મનગમતું રત્ન જેની પાસે હોય તે શિકારના આવા ખજાનાથી સંતોષ પામ્યા વગર કેમ રહે! મારી પારવણના મેહભર્યા આલિંગન માંથી છૂટી સવારમાં ઉઠતે અને પછી મદિરા અને રાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૪૩ ઃ
કીડાના ઉપગથી જે કંઇ થાક ચહ્યો હોય તેને દૂર કરી અમારા પારધિલકની દેવીની પ્રાર્થના કરવા જતે. પછી ખાનપાન કરી તાજો થઈ પાછે મારા લેહીથી ખરડાએલે વધે લાગી જતે. એક દિવસ ઉનાળામાં મેં ધનુષબાણ લીધાં, ભાથું લટકાવ્યું ને રસ્તે પડયે. કાન પાછળ વનફૂલ બેસ્યાં હતાં ને પગમાં પાવડીઓ પહેરી હતી. એવી રીતે હું વનહાથીની શોધમાં નિકળે, અને આખરે તાપે ને દુખે નબળે પડી જઈ આખા વનમાં રખડતે રખડતે ગંગા નદી સુધી જઈ પહોંચ્યો. ત્યાં સ્નાન કરીને તરત જ નિકળેલ પર્વત જે ઊંચે માત્ર એક જ હાથી મેં જોયે. હું જાણી ગયે કે એ મહાજીવ ગંગાની ઝાડીમાંને ના હોય, કારણ કે ઝાડેથી ગાઢી થયેલી આ ઝાડીમાં એને હતા એવા સુંદર વાળ (વાળા હાથી ) મળી શકે એમ નહોતા. તેથી એ બીજા કોઈ વનમાંથી આવેલ હોવો જોઈએ. એને દાંત તે હતા નહિ, તે પણ એ સર્વોત્તમ શિકાર હેવાને માટે એને માર જોઈએ. તેથી પારધિના નિયમ પ્રમાણે બરાબર એકાગ્ર થઈને મેં એ હાથી ઉપર જીવનસંહારક બાણ છોડયું. પણ તે બાણ કંઈક ઊંચું નિકળી ગયું ને હવામાં ઊડયું. એ બાણથી એ હાથી ન વિંધાતાં એક ચક્રવાક વિંધાઈ પડયે. દુખથી પીડાતા એ ચકલાકની એક પાંખ તૂટી પડી અને પળવારમાં એ જળ પટ ઉપર આવી પડ્યો. પાણી જાણે રકતસાગરમાંનું હોય એમ સતું થઈ ગયુ. એની નારી, રૂદન કરતી એના કલેવર ઉપર આમતેમ ઊડવા લાગી. એથી મને પણ રડવું આવ્યું ને હું બોલ્યો, “અરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
* ૧૮૪ :
Read
નેહી જેડા ઉપર મેં આ શું દુઃખ આડ્યું !” પતિ હજી જીવતે છે એ ભ્રમમાં એણે મારું બાણ ઘામાંથી ખેંચ્યું. એટલામાં તે હાથી અદશ્ય થઈ ગયે. મેં એ પંખીને ત્યાંથી ઉપાડી રેતીને કિનારે મૂકે અને પછી થોડી વારે સહાનુભૂતિ સાથે એને અગ્નિસંસ્કાર કર્યો, પણ એટલામાં તે મેં જે અગ્નિ સળગાવ્યું હતું તેમાં એની ચક્રવાકી પિતાના સાથીના સ્નેહબંધનથી તણાઈને પડી અને એની સાથે બળી મૂઈ. એ જોઈને મને ભયંકર પરિતાપ થયે (ને વિચાર આવ્યો) આવાં સુખી જેડાને મેં શા માટે નાશ કર્યો !” હું વિલાપ કરવા લાગ્યાઃ “અમારા કુળધર્મના નિયમ મેં પાળ્યા છે અને છતાંયે, અરેરે, આજે આ બીજને નાશ કર્યો. આવા વિહારથી અને આવા કુળધામથી મને તે તિરસ્કાર છૂટે છે. મારાથી આવું જીવન જીવાય શી રીતે? આ જીવન કરતાં તો મરવું ભલું ! આમ આપઘાત કરવાની મને પ્રબળ ઈચ્છા થઇ આવી અને તેના આવેશમાં મેં પણ ચક્રવાકીની પાછળ અવિનમાં પડતું મેલ્યું ને મારાં પાપી શરીરને બાળીને ભસ્મ કર્યું. હું મારાં કુળધમને સખ્ત રીતે વળગી રહ્યો હતો અને વળી મને મારા. કમને પસ્તાવે થયે હતું, તેમ જ મારા જન્મની અપૂર્ણતાથી ખેદ થયું હતું. આ કારણથી પશ્ચાત્તાપને લીધે પ્રાપ્ત થએલા શુભ કામના ફળથી એ શરીરને નાશ થતાંની સાથે જ નરકમાં પડવાને બદલે, ગંગા નદીને ઉત્તર કિનારે એક ધનવાન વ્યાપારીને ત્યાં મારો જન્મ થયે. અનેક ખેડૂતેની વસ્તીવાળ, ફળદ્રુપતાએ વખણાએલે અને ઉત્સથી ભર
વળગી ર તે જાતાપને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
= ૧૮૫ ૨
પૂર એ બહુ વિશાળ કાશી નામે દેશ છેઃ કમળસરોવર ઉપર અને બાગમાં આનંદ કરવાને અનેક પ્રવાસીઓ આવે છે. સાગરરાણી ગંગાનદીને કાંઠે દ્વારવતી સમાન વારાણસી નગરી છે. ગંગા નદીના જાં એ નગરીને કિલા સમાન છે. એમાં અનેક મોટા વ્યાપારીઓ વસે છે. તેમની સ્ત્રીઓ અમૂલ્ય આભૂષણથી ક૯પવૃક્ષ જેવી શણગારાયેલી રહે છે. અકેકે વ્યાપારી લાખોને હિસાબે માલ વેચે છે ને ખરીદે છે. એમની હવેલીઓ અલગ અલગ છે, તેથી તેમનાં આંગણુમાં જ નહિ પણ (હવેલીઓની) વચ્ચે લાંબે રાજમાર્ગો પણ વાતાવરણમાં થઈને ઠેઠ જમીન સુધી સૂરજ પિતાનાં કિરણ ફેંકી શકે છે. અહીં (એક વ્યાપારીની આવી હવેલીમાં) મારે જન્મ થયે અને મારું નામ રૂદ્રયશસ્ પડયું. રિવાજ પ્રમાણે લેખન આદિ વિવિધ કળાઓ શીખ્યો. પણ થોડા જ સમયમાં ઉડાઉ બનાવનાર, કલંક લાવનાર, ટૂંકામાં બધા દુર્ગને વસાવનાર જુગારની રમત તરફ મારું વલણ થયું. એ રમત કરીને હલકા લોકે અનેક રીતે નષ્ટભ્રષ્ટ થઈ જાય છે અને છળકપટમાં નિર્દય અને છતવાને માટે ગાંડા બની, જઈને બધા સદ્ગુણેને વિસારી મૂકે છે. આ જુગારના મેહમાં હું પડ્યો અને અંતે ચોરી કરવા લાગ્યા અને એથી મારે કુળપવત દાવાનળની પેઠે બળવા લાગે. ઘર ફાડવાં ને જાત્રાળુઓને લૂંટવા એ મારે બંધ થઈ પડ્યો ને મારાં આવાં કમને લીધે મારા કુટુંબીઓને નીચું જેવાને પ્રસંગ આવ્યું. એવી રીતે બીજાઓનું ધન લૂંટ વાને ઈરાદે રાતે હાથમાં તલવાર લઈને રાજમાર્ગો નિકળી
શ્રેયા કુળ
વ
શાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
: ૧૮૨ :
તરંગવતી
પડ્યો, પણ નગરમાં આ વાતની જાણ થઈ ગઈ અને હરામખેરના . જીવ હવે સલામત નહાતા એમ જોઈને હું' ખારીકવનમાં નાશી ગયા. વિધ્યાચળની વિભૂતિ સમાન એ વનમાં અનેક જાતના શિકાર મળી .કે એમ હતા, ૫ખીએનાં પુષ્કળ માળા હતા તથા લૂટારાઓની પુષ્કળ ગુફાએ હતી. વિવિધ પ્રકારનાં ઝાડાની ઘટા સૌને અંધારામાં ઢાંકી દેતી. વિધ્યાચળની અંદરની બાજુએ આવેલી આવી એક ગુફામાં હું આવી પહાંચ્યા એને એક જ બારણું હતું અને એ શુકાનું નામ સિંહગુફા હતું. ત્યાં હથિયારબ`ધ મજબૂત માણસા રહેતાં ને વેપારીઓને તે વણજારાને લૂંટી આનંદ કરતા. એ એમના ધંધામાં અને બીજી એવી અનેક કળાએમાં તથા હળીમળીને કામ કરવામાં ખૂબ પ્રવીણ હતા. છતાંયે એમાં કેટલાક એવા પણ હતા કે જેએ બ્રાહ્મણશ્રમણને, સ્ત્રીમાળકને અને ઘરડાં માંદાને સતાવતાં નહિ. લૂટતાં હજારા વાર ઘા પણ ખાતા, છતાં ચે એકંદર રીતે એમના ધંધા સારી રીતે ચાલ્યા જતા. આ લૂટારાઓમાં હું પણ એક લૂંટારા તરીકે દાખલ થઇ ગયા. ભલ્લપ્રિય નામે એક જણ એ મડળના નાયક હતા, એ હંમેશાં પેાતાના મજબૂત હાથમાં ભાલા ઝાલી રાખતા, લે કરવામાં સાહસી હતા અને સર્પની પેઠે સને ભયંકર હતા. પેાતાના હજારા લૂંટારાને પેાષવાને અને પિતાની પ્રમાણે તેમનું રક્ષણ કરવાને એ અજાણ્યા ધનવાનને ખૂબ સતાવતા. પેાતાના બાહુબળને કારણે એ ઘણા પ્રખ્યાત થયા હતા અને તેથી લૂટારાઓમાં નાયક તરીકે બહુ માન પામ્યા હતા, એની પાસે મને લઇ જવામાં આવ્યા
.
ז
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૮૭ :
મારી સાથે એણે માયાથી વાતચિત કરી, તેથી બીજા લૂંટારા પણ મારી સાથે આદરથી વર્તતા. આથી હું ત્યાં વિના હરકત ને આનંદે રહેવા લાગ્યો. ઘણા ધીંગાણામાં મેં મારું ખૂબ શીય બતાવ્યું ને તેથી મારે મોભે ને માન વધ્યાં અને આ રીતે આખરે હું એક નામી લૂંટારે ગણાવા લાગે. જુદ્ધ હોય કે ના હોય, અમે નાશી જતા હઈએ કે કેઈની પાછળ પડયા હાઈએ, પણ હું હમેશાં નાયકની બાજુમાં જ રહેતા અને મારા સોબતીએ મને ‘શકિતધર” “નિદય” “જમદૂત આદિ નામે ઓળખતા. શત્રુને હું ચીરી નાખતે, મિત્રોને બક્ષીસ આપતે અને જુગાર રમતી વખત સરતમાં મારી જાતને પણ મક્ત. એવી રીતે બહુ કાળ સુધી મેં એ લૂંટારાઓની ગુફામાં મારા સાથીઓ સાથે યમદેવના ખભા હલાવ્યા. એક વાર અમારી એક ટોળી અમારા એ નિત્ય કર્તવ્ય ઉપર ગઈ હતી ને ત્યાંથી લૂંટમાં એક જુવાન જેડાંને ઘેર લઈ આવી. એ વાતની ખબર થતાં, એમને જોયાં પહેલાં જ કાળીની સ્તુતિ થવા લાગી ને એમને (અમારા) સરદાર પાસે આણ્યાં. એ સ્ત્રીપુરુષને જ્યારે એણે જોયાં ત્યારે તે સ્ત્રીએ પોતાની સુંદરતાને લીધે એનું હૈયું હરી લીધું. એણે નિશ્ચય કર્યો કે આ અપ્સરા સરખી સુંદરીને કાળીને ભેગ આપ. કાળીની બીકથી એને પિતાની સ્ત્રી બનાવવાની એની હિંમત ચાલી નહિ, પણ મનમાની રીતે લૂંટારાઓને દાગીના તે લેઈ લેવા દીધા અને એ જેડા પાસે જે કંઇ કીંમતી ચીજ હતી તે સૌ એણે એમને સેંપી. દીધી. સરદારે મને કહ્યું: “આ મહિનાની નવમીએ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
* ૧૮૮ છે.
તરંગવતી
બેને કાળીને ભેગ આપવાને છે. પછી મને એમની ચકી કરવા રાખે, અને મરણચિંતાને લીધે એ બે જણ આંસુભરી આંખેએ બાવરાં જેવા થઈ ગયાં ત્યારે હું એમને મારા ઘરમાં લઈ ગયે. એ પુરુષને મેં તાણી બાંધ્યો તેથી તે સ્ત્રી પોતાના સ્વામી ઉપરના સ્નેહને લીધે ભયંકર વિલાપ કરવા લાગી ને છાતી ફાટ ચીસો પાડવા લાગી. એથી બીજી કેદ પકડાયેલી ને જીવનથી નિરાશ થઈ ગયેલી સ્ત્રીઓ ત્યાં ટોળે મળી ગઈ ને દયાભાવે ને આકાંક્ષાએ એમને પૂછવા લાગીઃ કયાંથી આવે છે ને ક્યાં જતાં હતાં ? લૂંટારાના હાથમાં કેવી રીતે આવી પડ્યાં? આંસુભરી આંખે ડુસકાં ખાતાં એણે ઉત્તર આપે : “અમે અહીં શી રીતે આવ્યાં એનું દુઃખભર્યું વર્ણન પહેલેથી સાંભળો. સુંદર ચંપાનગરવાળા વનમાં ગંગાને કાંઠે અમે ગેરૂઆ રંગનાં ચક્રવાક પંખી હતાં. આ મારા સ્વામી તે વારે મારા ચક્રવાક હતા અને હું એમની પ્રિય નારી હતી. અમે ગંગા ઉપર કુશળતાએ તરતાં અને મેજના રેતીકિનારા પેઠે શણગારરૂપ હતાં. એક વાર એક પારધિ ધનુષબાણ લઈને આવ્યું અને એણે એ જંગલી હાથીને મારવા જતાં એમને મારી નાખ્યા (આ અપકૃત્યને કારણે) ખેદ કરતાં કરતાં એણે એમના મૃતદેહને અગ્નિદાહ દેવા માટે કિનારા ઉપર અનિ સળગાવ્યે. સ્વામીની પાછળ જવા માટે મેં પોતે પણ
એ અનિમાં પડતું મેયું. એમ મરી ગયા પછી જમ્મુ-નાને કિનારે આવેલા સુંદર કીશાબી નગરીમાં નગર શેઠને ઘેર હું તે કન્યારૂપે અવતરી, અને તે જ નગરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
* ૧૮૯ :
ત્રણ સમુદ્ર પા૨ પ્રખ્યાત થયેલા શેઠને ઘેર, આ મારા પ્રિય નવા અવતારમાં પુત્ર થઈને અવતર્યો. (મેટા થતાં) અમે ચિત્રવડે એક બીજાને ખોળી કાઢ્યાં. એમણે મારું માગું કરાવ્યું, પણ મારા પિતાએ એ માગું પાછું વાળ્યું. મે એમની પાસે દૂતી મોકલી અને પછી એક વારના નેહથી પ્રેરાઈને રાતને અંધારે હું પિતે પણ મારા પ્રિયની હવેલીએ ગઈ. અમને અમારાં માબાપની બીક લાગી, તેથી મછવામાં બેસી નાશી ચાલ્યાં ને પછી ગંગાને રેતીકિનારે લૂંટારાને હાથ પકડાઈ ગયાં.” એ રીતે એ યુવતીએ પિતે અનુભવેલી પિતાની સુખદુઃખની સૌ કથા રેઈડને એ પકડાએલી સહભાગિનીઓને કહી સંભળાવી, પણ મને એ વર્ણનથી મારા પૂર્વભવની વાતે સાંભરી આવી ને તેથી હું બેભાન થઈ ગયો. જ્યારે મને પાછું ભાન આવ્યું ત્યારે તે (ભવના) મારા પિતા, મારી માતા તથા પત્ની અને તે વખતને મારે સો અનુભવ તેમજ કુળધમ પણ મારા મન આગળ તરી આવ્યું, અને તે સ્ત્રીએ તેના સ્વપ્નમાં જે જોયું હતું ને સમજી ગયે; તેથી મારું હૈયું દયાથી અને ભલી લાગણીથી (એ જેડા તરફ) નરમ બની ગયું. હું જાણું શક્યો કે જેનું મેં વગર વિચારે જે મેત નિપજાવ્યું તે ગંગાના શણગારરૂપ ચકલાકનું જેડું આ જ છે. હવે આ સંકટમાં આવી પડેલાં સ્નેહજુગલને ફરી તે મેતના મેમાં મૂકી શકે નહિ. એક વાર કરેલી એ હિંસાને બદલે મારા જીવનને જોખમે પણ આપવો જોઈએ. એ બંનેને હું ઉગારી લઈશ અને એ રીતે હું શાન્તિ પામીશ. એ ઠરાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૯૦:
તરંગવી
કરીને હું ઘરમાંથી નિકળે અને તે પુરુષના બંધ ઢીલા કરી નાખ્યા પછી મેં પોતે કેડ બાંધી, કટાર તથા તલવાર લીધી અને રાત્રે તે કેદીને અને તેની સ્ત્રીને લૂંટારાની ગુફામાંથી બહાર કાઢયાં ને ભયંકર જંગલમાં થઈને એક ગામ સુધી મૂકી આવ્યે. જુદા પડયા પછી સંસારથી વિરકત થઈને મેં હૈયામાં વિચાર્યું. “મેં લૂંટારાઓને અપરાધ કર્યો છે તેથી
હું એમની પાસે તે પાછો. જઈ શકું નહિ. એ જમદૂત * સરદારની આંખ સામે હવે ફરી હું શી રીતે જઈ શકું? વળી મેં લેભે ને વિલાસવાસનાએ જે કર્યું છે એ સ મહાભયંકર પાપ છે, માટે હવે તે એમાંથી મેક્ષ મેળવવાને માટે મારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. વિલાસની માયામાં પડીને જે બીજાની હિંસા કરે છે તે પોતાની ભૂખતાએ કરીને વધારે દુખ માગી લે છે. જે મમતામાયામાંથી મુક્ત થઈ શકે છે, સ્ત્રીઓના પ્રપ ચ જાળમાંથી સરકી શકે છે અને પ્રેમના બંધનથી è રહી શકે છે એ જ સુખી થઈ શકે છે અને સુખ દુઃખમાં સમાન રહી શકે છે. આ વિચાર કરીને હું ઉત્તર તરફ ચાલે. મેં સન્યસ્ત લીધુ ને ( સાંસારિક) વાસનાઓને ત્યાગ કર્યો. દેવનગરી અલકાપુરીનાં તાલવનની યાદ આપતી “પૂર્વતાલ” નામની નગરીએ) જઈ પહેાંયે. નગરની દક્ષિણ બાજુએ કેઈપણ મદનવાટિકા કરતાં પણ સુંદર અને માત્ર સ્વગના નંદનવનની જ સરખામણીમાં મૂકી શકાય એ એક બાગ છે. એની લીલોતરી, ફૂલ અને ફળની શોભાએ કરીને હૃદયને આનંદ આપે છે. ભમરાનાં ટોળાંએ અને ૫ ખીઓના ગને કરીને પૃથ્વીના સી બાગને જાણે અહીં સાર ખેંચાઈ આવ્યા હેય એવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
તાવતી
લાગે છે. માત્ર ખામી એટલી જ છે કે પંખીના ગીતને અને ભમરાના ઊડવાને મધુર સુર (ત્યાં ભરાતાં) માણસોની વાતચિતના ગણગણાટમાં ભળી જાય છે. એ ઉદ્યાનમાં, ધેળાં વાદળાંમાંથી નિકળતા સૂર્યના વિમાન જેવું ભવ્ય અને ચળકતું દેવમંદિર મારી દષ્ટિએ પડયું. તે લાકડાના કોતરકામવાળું અને સે થાંભલા ઉપર ઊભું કરેલું હતું. એના પ્રાંગણમાં શ્રદ્ધાળુ જાત્રાળુઓ દ્વારા ફૂલ, ફળ, પત્ર, માળા અને ચંદન વિગેરેથી પૂજાએલ અને વસ્ત્રખંડેથી વિભૂષિત થયેલ રમણિય ચોધ (વડ) વૃક્ષ શેલી રહ્યું હતું. પ્રથમ તે મેં એ દેવમંદિરની બહારથી પ્રદક્ષિણા કરી અને પછી એ પવિત્ર વૃક્ષ નીચે જઈ ઊભે રહ્યો. એની નરમ પાંદડાવાળી ડાળીઓ ચારે બાજુ પ્રસરી હતી અને મીઠી મધુર પત્ર શેભા આપતી હતી. ત્યાં ઉભેલા એક જણને મેં પૂછ્યું
આ બાગનું નામ શું? અને કયા દેવની અહીં સ્થાપના છે? મેં ઘણું ઘણું સ્થાને અને સ્થળે જોયાં છે, પણ કયાંય કદી મેં આ બાગ તે જોયો નથી. હું કઈ પરદેશી છું એવું એ તુરત કળી ગયે ને તેથી તેણે ઉત્તર આયે-આ બાગનું નામ શકટમુખ છે. પૂર્વે ઈફવાકુ કુળના મુકુટમણિ સમાન અષભ નામે રાજા થઈ ગયા. તેઓ હિમાચળથી લઈ સાગર સુધી પ્રસરી રહેલી પૃથ્વીના સ્વામી હતા. જન્મમરણની જાળમાંથી છૂટવા માટે જ્યારે તેઓ એ સર્વ
ક્રિસમૃદ્ધિનો ત્યાગ કરી તપસ્યા તપતા હતા ત્યારે આ વૃક્ષ નીચે તેમને અનંત અને અક્ષય એવું કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એટલા માટે આ પરમપવિત્ર સ્થાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧ ૧૯૨
તરંગવતી મનાય છે અને એથી જ અદ્યાપિ લેક એની પૂજા કરે છે. આ મંદિરમાં પણ એ જ યુગાદિદેવ રાષભતીર્થકરની પ્રતિમા સ્થાપિત થયેલી છે.” આ સાંભળીને મેં પણ એ ઝાડની અને મૂર્તિની વંદના કરી. ત્યારપછી આસન વાળીને ઊંડી શાતિમાં બેઠેલા એક સાધુ–મહાપુરુષને મેં ત્યાં જોયા. એમણે પાંચે ઈદ્રિયને પોતાની અંદર વાળી દીધી હતી. અને તેમના સર્વે વિચારે ધ્યાનમાં અને આત્મસંયમમાં વળી ગયા હતા. હું ત્યાં ગયા ને જેમના હદયમાંથી સૌ પાપવાસના ચાલી ગઈ છે એવા એ પુરુષને પગે લા. પૂજ્યભાવે હાથ જોડીને હું બોલ્યાઃ રાગ અને દ્વેષને નાશ કરવા, ધન, જનને મોહ છોડવા અને પાપવૃત્તિઓમાંથી નિવૃત થવા માટે હું આપને શિષ્ય થવા ઈચ્છું છું. જનમમરણનાં વમળ જ્યાં ઘેરાય છે, મૃત્યુ બંધન ને વ્યાધિરૂપી સમુદ્ર રાક્ષસ જ્યાં પ્રવતે છે એવા સંસારસાગરથી તમારું શરણુરૂપી શઢ લઈને તરી જઈશ.’ કાનને ને હૃદયને મધુર લાગતે સુરે એ બોલ્યાઃ “મરતાં સુધી સાધુને ધમ પાળવે ને ભાર વહે એ કઠણ છે. ખભે કે માથે જડ વસ્તુને ભાર વહે એ માણસ માટે સહેલું છે, પણ ધમને ભાર વહન કર ઘણું કઠણ કામ મનાય છે.” મેં ઉત્તર આપેઃ
આનંદ, પવિત્રતા કે લાભની ઈચ્છા જેને હોય તે જે નિશ્ચય કરે તે એને કશું કઠણ નથી. ગૃહસ્થાશ્રમમાંથી નિકળી સાધુજીવન ગાળવાનો મેં નિશ્ચય કર્યો છે, કારણ કે એથી જ દુઃખ ટળશે.' પછી મને એ સાધુએ જીવને તારનાર અને જન્મમરણમાંથી મુકિત અપાવી મેસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૯૩ :
લઈ જનાર વીતરાગ દીક્ષા આપી. આ સાધુધમ પંચમહાવ્રતસ્વરૂપ છે, તેથી તેનું રહસ્ય અને વિનય, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, સમ્યભાષણ વિગેરે આચારવિચાર એમણે મને સમજાવ્યા. ત્યારપછી ક્રમથી મને જન આગમને અભ્યાસ કરાવ્યું. એમાં સૌથી પ્રથમ હું ઉત્તરાધ્યયનરૂપે ગણાતાં ૩૬ અધ્યયને શીખે. એ અધ્યયનમાં બ્રહ્મચર્ય, ગુપ્તિ, ધર્મ વિગેરેનું સ્વરૂપ બતાવેલું છે. એના પછી આચારાંગસૂત્ર ભયે, એમાં મુક્તિ માગ બતાવનાર નવ અધ્યયને આવેલાં છે. એના પછી સૂત્રત, સ્થાન અને સમવાય નામનાં શાસ્ત્રો ઊંડે ઉતરીને નિયમ પ્રમાણે શીખે. તે પછી શેષ રહેલાં કાલિકસૂત્રો અને અંગપ્રવિષ્ટ ગ્રે છે શીખ્યા બાદ પૂવગત ગ્રંથને પણ બરાબર અભ્યાસ કર્યો. એણે કરીને જગના ભૌતિક અને મૌલિક સ્વરૂપનું મને જ્ઞાન થયું. આવી રીતે બાર વર્ષ ભણવામાં ને સાથે સાથે સંસાર ઉપરને મેહ છેડવામાં ચાલ્યાં ગયાં. આમ સમ્યગ જ્ઞાન અને આત્મસંયમ વડે હું મારા આત્મકલ્યાણને માર્ગે આગળ વધતું જાઉં છું અને લોકોને પણ એ અનુત્તર-સર્વશ્રેષ્ઠ ધમને ઉપદેશ આપ્યા કરું છું.”
૧૧. ત્યાગ અને સાધના, (સાઠવી આગળ કથા કહે છેઃ) “જ્યારે અમે આ ખેદજનક અનુભવ સાંભળ્યો ત્યારે અમે અનુભવેલું દુઃખ નવેસરથી તાજું થયું. આંસુભરી આંખે અમે એક૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૯૪૯
તરંગવતી બીજા તરફ જોયું (અને અમને લાગ્યું, “આ પુરુષ આપણને વિષ તેમજ અમૃત સમાન નિવડ્યા છે. (વળી અમે વિચાર્યું કે જ્યારે એક વારનાં આ મહાપાપીએ પણ પિતાના ઉપર વિજય મેળવ્યું છે, ત્યારે આપણે તે દુઃખને નાશ કરવાને માટે જરૂર જ તપસ્યા કરવી જોઈએ. વીતેલાં દુઃખને વિચાર કરતાં અમને નેહવિલાસ ઉપર વિરાગ થયે અને અમે એ પવિત્ર પુરુષને પગે પડ્યાં. પછી પાછાં અમે ઉભાં થયાં, ને બે હાથ જોડી. કપાળે અડાડી અમારા એ જીવનતારકને અને પછીથી બની રહેલા અમારા મિત્રને કહ્યું: “જે ચક્રવાકનું જેડુ માનવદેહમાં તમારે હાથે લૂંટારાની ગુફામાંથી ઉગરી ગયું તે અમે પોતે જ છીએ. તમે અમને જ્યારે જીવન આપ્યું ત્યારે તે હવે દુઃખમાંથી મોક્ષ પણ આપે. મરણ અને દુઃખ જ્યાં રોજ રોજ આવ્યાં જ જાય છે એવા જીવનરૂપની સાંકળવાળો ચંચળ સંસાર અમને સંતાપે છે. અમને નિર્વાણની ઈચ્છા છે. તીર્થકરોએ બતાવેલ પવિત્ર માગે અમને કૃપા કરીને દેરી જાઓસાધુજીવનનાં વિવિધ શાસને અમારી (સંયમ) જાત્રાનું ભાથું છે!”
એ મહાસંયમી બોલ્યાઃ “ધર્મને જે આત્મિક બળ રાખી પુરુષાતનવડે પાળે છે, તે જરૂર બધાં દુખિમાંથી તરત મુક્ત થાય છે. જો તમે પુનર્જન્મનાં વિવિધ પરિ.
મેનાં દુઃખ ટાળવા ઈચ્છતાં હો, તે વાર્થવૃત્તિ છોડી દે ને હવે હમેશને માટે તપસ્યા કરો. માણસ એ તે જરૂર જાણે છે જ કે મરણ આવશે, પણ કયારે આવશે તે માત્ર જાણતા નથી. તેથી એ આવે તે પહેલાં તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
વરંગવતી
: ૧૯૫ :
ધમ પાળી લેવું જોઈએ; ડાબલી વગાડતું મેત આવે ત્યાર પછી તે કંઇ તપસ્યા થઈ શકે નહિં. જ્યાં લગી ઈકિયે સાબુત હોય અને શરીર ચાલતું હોય ત્યાં સુધી માણસ મુક્તિની તૈયારી કરી શકે. જીવન ચંચળ છે અને અનેક વિધનથી ભર્યું છે, માણસે એના ઉપર વિશ્વાસ ન રાખવે અને પારમાર્થિક કાય કરવા માટે ક્ષણભરને પણ વિલંબ ન કરે. જે મરણ ને દુઃખ કંઈ હોય જ નહિ તે માણસ ધામ આચરે કે છેડે તે પાલવે, પણ જે મરણ આવવાનું જ છે તે કરેલી આળસ માથે પડશે, તેથી શરીર સાજું હેય ને શક્તિ સારી પેઠે હોય ત્યાં સુધી જ જીવનસુધારણાનું કાર્ય મનુષ્ય સફળતાપૂર્વક કરી શકે છે. એ પવિત્ર પુરુષના શબ્દો સાંભળીને સંસાર ઉપર અમને વૈરાગ્ય થયું અને પવિત્ર જીવન આરંભવાને અમે નિશ્ચય કર્યો, તેથી અમે ત્યાં જ અમારે શણગાર ઉતારી દીધે અને દાસીઓને સેંપી દઈ કહ્યું: “અમારાં માબાપને આ સંપજે અને કહે કે “એ બંને દુઃખથી અને જન્મમરણની પરંપરાથી કંટાળ્યાં છે. અને એટલા માટે એ દુઃખથી પાર કરનાર ધમમાગે ચઢ્યા છે. અવિચાર અને બેદરકારીને કારણે અમે જે સારા નરસા આચારથી તમને હેરાન કર્યા હોય એને માટે તમે અમને ક્ષમા આપજો.” આ સમાચાર દાસીઓમાં ફેલાતાં તે તથા નર્તકીઓ પણ દોડતી આવી. એ મારા પ્રિયને પગે પડ્યાં ને કાલાવાલા કરવા લાગ્યાં. “અમને અનાથ કરી મારી નાખે ના !' કેટલીકે એમના પગને અડવા ફૂલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
• ૧૯૬ :
રંગવતી
વેર્યા, જે ફૂલ એમણે જાણી જોઈને હાથમાંથી સેરવી દીધા હતાં (અને તે બેલી): “અમારા જીવનમાં વગર કંટાળે અમારી (ગુપ્ત) કામના પ્રમાણે તમારા આલિંગનની આશામાં અમે અમારા જીવનને આનંદી માનતી. આવી છીએ; હવે એ અમારી કામના તમારી પાસેથી જે પરિપૂર્ણ ન થાય તે ભલે! માત્ર તમને જોઈને જ અમે સંતેષ ધરીશું. શ્વેત કમળ જેવા ચંદ્રને માણસ જે અડકી શકે નહિ, તેય એનાં શુદ્ધ બિંબને જોઈ કેને આનંદ ના થાય?’ એમ તે સ્ત્રીઓ અનેક રીતે સેવા લાગી અને મારા સ્વામીને પોતાના વિરક્તભાવમાંથી વાછા વાળવા કાલાવાલા કરવા લાગી. પણ આવાં પ્રલેભનની પરવા કર્યા વિના અને પિતાને અડવા દીધાં વિના મારા પ્રિય એ બધાથી ફરી જઈને પેલા પુરુષ તરફ મેં કરીને ઊભાં. સંસારથી વિરક્ત થઈને સાધુજીવનમાં પ્રવેશવા માટે એમણે જાતે જ એકેએકે બધાં વાળ ચુંટી દ્વીધા. મેં પણ પિતે મારા બધા વાળ ચૂત્ર નાંખ્યા ને મારા સ્વામી સાથે એ સાધુને પગે પડી અમે પ્રાથના કરીઃ “અમને દુઃખમાંથી મુક્ત કરે. તે ઉપરથી એમણે આગળ કહ્યા પ્રમાણે સામાયિક વ્રત અમારી પાસે લેવરાવ્યું. તેમાં એવી પ્રતિજ્ઞા લેવાની છે કેઃ “હે પૂજ્યપુરુષ ! હું સામાયિક વ્રત પાળીશ અને જીવન પત ધમથી મના કરેલાં બધાં અસત્કર્મોને ત્યાગ કરીશ. ત્રિકરણ મેંગે, એટલે મન વચન અને કાયાવડે હું જાતે એવાં કમ નહિ કરું, બીજા પાસે નહિ કરાવું, તેમ જે કંઈ કરે તે તેમાં સમ્મતિ પણ નહિં આપું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
૧૯૭ .
આવા બધાં કર્મોથી, હે પૂજ્ય પુરુષ! હું દૂર રહીશ.”) આ વ્રત જે સરળતાથી સારી રીતે પળાય તે મોક્ષ પમાય. વળી આ વ્રતને કારણે જીવહિંસાથી, અસત્યથી, અસ્તેયથી, સ્ત્રીસંસર્ગથી અને પરિગ્રહથી તથા રાત્રિભજનથી અમારે સર્વથા દૂર રહેવાનું હતું. વળી જીવનના, મરણના અને દેહના સી સ્વાર્થ ત્યાગ કરવા જણાવનારાં જે ઉપવ્રતે તે પણ અંતે અમે ગ્રહણ કર્યા. ચાકરોએ ખબર પહોંચાડ્યાથી અમારાં માબાપ ત્યાં આવી પહોંચ્યાં અને અમારી દીક્ષાની વાત સાંભળીને નગરમાંથી બાળકો, વૃદ્ધો ને સ્ત્રીઓ પણ ઉત્કંઠિત થઈને આવી પહોંચ્યાં. એમ એ માટે ભાગ સંબંધીઓથી અને અનેક જિજ્ઞાસુજનથી ભરાઈ ગયે. લેકનાં શરીર એક બીજાથી દબાવા લાગ્યાં અને હેમાથાંને પરથાર થઈ ગયો હિોય એટલી ભીડ થઈ ગઈ. વ્રતના નિયમને અનુસરીને અમે અમારું એકે એક ઘરેણું ઉતારી દીધું હતું. એ જોઈને અમારાં સગાં તે રેવા મંડ્યાં અને અમારાં બંનેનાં માબાપ તે આવતાંની સાથે જ છૂટે મ્હોંએ રડવા લાગ્યાં. વળી મારાં સાસુસસરા તે અમને જોતાંની સાથે જ મુચ્છ ખાઈ જમીન ઉપર પડ્યાં. મારાં માબાપને આત્મા ધર્મના બેધથી કંઈક વિશુદ્ધ બનેલો હતો અને એ જન્મમરણના સંસાર દુઃખને જાણતા હતા જ, તેથી એ પિતાની આંખનાં આંસુ કંઈક ખાળી શક્યાં અને મને ઠપકો દેતાં હોય એમ નહિ પણ વારતાં હોય એમ બે ત્યાંઃ “દીકરી, તારી આ નાની ઉમરમાં આ તે તે શું સાહસ કર્યું ? આવી કુમળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
: ૧૯૮ :
તરગવતી
સ્થિતિમાં સાધુજીવનનાં ધર્મકર્મ પાળી નહિ શકાય. તારી નિબળતાને કારણે એ સાધુજીવનમાં દોષિત ન થઈ જવાય એટલા માટે હજી ચેતી જા. જ્યારે જીવનનાં આનંદને ભેગવી રહે ત્યારે તું સાધુજીવન લેજે. ” હું બોલી ઉઠીઃ “જીવનના આનંદને ભેગ તે ક્ષણિક છે અને પછીથી તે કડવા બની જાય છે. કુટુંબ જીવનથી ઘણું દુઃખ ખમવું પડે છે. નિવાણના જેવું કશું સારું નથી. બને ત્યાં સુધી માણસે ધમને માગે આવી જવું જોઈએ, એમાં કલ્યાણ છે, મેત આવી ચઢે તે પહેલાં આપણે પરવારી લેવું જોઈએ.” ત્યારે મારા પિતાએ ઉત્તર આપેઃ “જાળામાં લૂંટારા ભરાઈ રહે એમ ઇંદ્રિ ભરાઈ રહેલ છે જેમાં એવી તમારી જુવાની હેવા છતાં યે આ સંસારસાગરની ઉપર થઈને નિર્ભયતાએ તરી જજે.' એટલામાં સગાંસંબંધીના ઉપચારથી મારાં સાસુ સસરાને ચેતન આવ્યું, તેમણે મારા સ્વામી તરફ જોઈને કહ્યું
દીકરા, આ તને કોણે શીખવ્યું ? અમારી સાથે રહેવું તને ન ગમ્યું? એવું તે તને શું દુઃખ પડયું કે કંટાળીને તું સાધુ થઈ ગયે ? આધ્યાત્મિક જીવનથી જ નહિ પણ ધમવિહિત સંસારભેગથી પણ સ્વર્ગ મળે છે. અને લેકમાં કહેવત છે કે-જીવનમાં સ્ત્રી એ રત્નરૂપ છે. અસરા જેવી સુંદર તારે માટે અહીં સ્ત્રીઓ છે. તું જ્યારે સનેહ ભેગવી રહે ત્યારે, ધમજીવન પાળજે. આ પણ વિશાળ ધનને, અમને પિતાને અને આ દીકરીને, એ બધાને તું શું છેડી જશે ? હજી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૧૯૯ :
થોડાં વર્ષ તું જીવનને આનંદ ભેગવી લે. ત્યાર પછી, જ્યારે આવા કઠણ વ્રત સ્વીકારવાના દહાડા આવે ત્યારે તું તે ખુશીથી લેજે.શેઠને પુત્રે દઢ મને દષ્ટાંતે દઈને (અને રદીયો આપીને) પોતાના માબાપના કાલાવાલાભય શબ્દોને આમ જવાબ આપેઃ “અજ્ઞાન કરીને રેશમને કીડ જેમ પોતે ઉપભોગ કરવાને પોતે જ વણેલા કેકઠામાં ગુંચાઈ રહે છે, તેવી જ રીતે મેહાન્ડ પુરુષ ઉપગની લાલસાએ સ્ત્રીને કારણે માયામાં પડે છે અને તેથી અનેક દુઃખ લેગવે છે. ખેટા રૂપથી ભેળવાઈને અને મોહથી ભરમાઈને વિવિધ પ્રકારની વહુએરૂપ કાંટાવાળા સંસારમાગમાં જાળામાં એ ફસાઈ પડે છે. સ્ત્રીના વિજેગથી જેટલું દુઃખ થાય છે એટલું પણ સુખ સ્ત્રીથી એને મળી શકતું નથી. ધનમાલથી પણ દુઃખ છે, તેને પ્રાપ્ત કરતાં પણ દુઃખ અને સાચવતાં પણ દુઃખ. તે જ્યારે નાશ પામે છે ત્યારે ખેદ થાય છે અને માબાપ, ભાઈ, વહુ, છોકરાં ને સગાંવહાલાં એ તે નિર્વાણના માર્ગમાં બંધનની સાંકળે છે. જેમ સંઘમાં એકઠા મળેલા લેક એક બીજાની સાથે રહેવા ઈચ્છે છે અને પ્રવાસનાં દુઃખને લઈને સાથે ચાલે છે, પણ વનમાં (ભય) આવી પડતા જુદી જુદી દિશામાં પોતપોતાને માગે વેરાઈ જાય છે, તેમ સગાંસંબંધી આ સંસારજાત્રામાં નેહસંબધે સુખદુઃખ ભોગવવાને અને એકબીજાને મદદ કરવાને એકઠાં મળ્યાં છે. પણ પછી મરણ થવાથી કે સંસારમાં થી નિકળી જવાથી એ જુદાં પડે છે. ત્યારપછી પિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
: ૨૦૦ :
તરંગવતી
માણ, સંબંધી, પિતાને
તાને કમ પ્રમાણે પોતપોતાને માર્ગે ચાલતાં થાય છે, પિતાનાં સંબંધી વિના કે બીજી કશી પ્રતીતિ વિના માણસે પોતે જ મેહ છેડીને સમજી જવું જોઈએ કે એમાંથી મુક્ત થયે જ નિવણને માર્ગે જઈ શકાશે; એમ તેને સારી રીતે નિશ્ચય થયો હોય તે તે કાળદેવ પિતાની ગુફામાંથી નિકળીને જીવન તેડી નાંખે તે પહેલાં જ પિતે ડાહ્યા થઈને અને જાતને કબજે રાખીને કરવા જેવું કરી લેવું જોઈએ તેથી અંતરદષ્ટિ અને ઇચ્છાબળવાળા પુરુષ તો, સ્વગને માગ સહેલો કરવો હોય તે, કશાને વળગી ન રહે. ત્યારે “હજી યે ચેડાં વર્ષ તું જીવનને આનંદ ભેગવી લે એ જે છેવટે ઉપદેશ તમે આપતા હો તે એ પણ ભૂલ છે, કારણ કે સંસાર તે અનિત્ય છે. અને જીવનની કોઈને ખાતરી નથી. મરણની સત્તાને અહીં કેઈથી હડસેલી શકાતી નથી, તેથી એ આવે તે પહેલાં, વખત ખયાં વિના માણસે આ વ્રત લઈ લેવું ઉચિત છે. ” આવાં આવાં વચનથી પુત્રે પોતાનાં માબાપને અને સગાંસંબંધીઓને પાછા જવા સમજાવ્યું. વળી જે મિત્રે એમની સાથે નાનપણથી ધૂળમાં રમીને મિત્રતાને બંધને બંધાયા હતા તેમને પણ પાછા જવા સમજાવ્યું. પિતાના પુત્ર ઉપરની ખૂબ મમતાને કારણે અમને છેડીને જવું શેઠને ગમતું નહોતું અને એમણે કહેલી વાત અમને ગમતી ન હતી, કારણ કે જે સાધુજીવનનું વ્રત અમે લીધું હતું તેને પાળવાની જ અમારી ઈચ્છા હતી. (પાસે ઉભેલા) ઘણા લેકેએ જ્યારે કહ્યું: “પિતાની ઈચ્છા પ્રમાણે એ બે જણ પિતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૨૦૧ :
આધ્યાત્મિક સાધના ભવે સાધે, કારણ કે જન્મમરણની ચિન્તાથી એ પીડાય છે. સંસારસુખથી વિરક્ત થયેલા અને તપસ્યા તરફ વળેલા ચિત્તને જે રોકે છે તે હાં ઉપરથી મિત્ર છે, પણ સાચી રીતે તે શત્રુ છે. ત્યારે અંતે
કોએ કહેલા સમજાવટના એ શબ્દોથી માની જઈને, માત્ર કચવાતે મને, અમને જુદા પડવાનો એમણે રજા આપી અને એ હાથ જોડીને ત્યાં ત્યારે તમે આત્મસંયમ પાળવામાં અને તપેગ કરવામાં વિવિધ પ્રકારની કઠણુ સાધનાવાળી તપસ્યા આચરીને પાર ઉતરે. આ સંસારસમુદ્રમાંથી જન્મ મરણનાં, એનાં મેજમાંથી, એક ખેાળેથી બીજે ખેળે જવાનાં વમળમાંથી, અષ્ટપ્રકારનાં કર્મોએ કરીને લેવાતા જળમાંથી, જેગવિજેગના કલેશના તેફોનમાંથી અને તેના મેહમાંથી પાર ઉતરી જાઓ.” વખતે અમારા પગ નગર તરફ વળવાનું મન કરે, પણ આ વચનેથી શેઠે ભલા થઈ તેમને અટકાવ્યાં. નગરશેઠે (મારા પિતાએ) તે કહ્યું: “તમે ધન્ય છે કે ગુહસ્થજનને પાળવા જેવું સાદું વ્રત નહિં પણ) પૂરું સાધુવ્રત લીધું છે અને તેથી કલેશમય ગૃહજીવન તજી દીધું છે અને
હના બંધમાંથી ને બેડીઓમાંથી છૂટા થયાં છે. સુખદુઃખમાં સમાન રહેવાય એવું મેહમુક્ત ધર્મ સવરૂપ તમે ધારણ કર્યું છે. ત્રીજાળ તોડીને. સ્નેહ સપમાંથી છૂટીને, જે વિના અભિમાને ને વિના ક્રોધે તીર્થકરોના ઉપદેશને અનુસરે છે તેને ધન્ય છે. અમે તે હજી લાભ અને ભેગમાં આનંદ માન્યા જઈએ છીએ અને મેહના પાશથી ને સાંકળથી બંધાયેલા હોવાથી તમારી સાથે
પગ નગરમાંથી વિજેગન કા કોંએ છીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
: ૨૦૨ :
તરંગવતી
આવી શકતા નથી. આમ નગરશેઠે સાધુવ્રત ઉપર અનેક રીતે વ્યાખ્યાન કર્યું, કારણ કે એ બાબતમાં એમને ઊંડું જ્ઞાન હતું, પણ બંને કુટુંબની સ્ત્રીઓ, અમારા ઉપરના સ્નેહને લીધે રડાયું એટલું રડી, એટલા વિલાપ કર્યા, એટલા ડુસકાં ખાધાં કે વરસાદથી પલળે એમ બાગની જમીન એમનાં આંસુથી પલળી ગઈ. અંતે શેઠ ને નગરશેઠ, સ્ત્રીઓ, સંબંધીઓ અને મિત્રને લઈને, દાસ તથા દાસીઓને લઈને, સૌને રડતાં લઈને પાછા નગરમાં આવ્યા અને અમારા સંસાર ત્યાગથી ચકિત થતા અને ધમ ઉપરની આસ્થામાં ડૂબેલા એ સૌ લોક જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યાં ગયા. હવે એક સાધ્વી એ સાધુનાં દર્શન કરવાને એમની પાસે આવી. એને દેખાવ સાધ્વીને ઘટે એ જ હતું. તે નમ્ર હતી ને ધર્મનું તેમજ સાધ્વીઓનું રક્ષણ કરનારી હતી; તપસ્યામાં તથા જ્ઞાનમાં પ્રખ્યાત થયેલી (મહાવીર દેવના શાસનમાં પ્રખ્યાત થયેલી) સાધ્વી ચંદનાની એ શિખ્યા હતી. એણે ધર્મિષ્ઠ સાધુનાં અને એમનાં દર્શન કર્યા. ત્યારપછી સંધનિયમના પોતાના જ્ઞાનને લીધે એ ત્યાંઃ “સંસાર દુઃખથી વિરક્ત થયેલી આ સાધ્વીને. તમારી શિષ્યા બનાવે.” સાધ્વીએ પિતાની ખુશી બતાવી, તેમાં તેમના આત્માને વિવેક અને સાધુજીવનમાં પણ પળાતી સભ્યતા સાફ તરી આવતી. પછી એ સાધુએ કહ્યું: “આ સાથ્વીની સેવા કર. એ સાથ્વી પોતાના રક્ષણ નીચે તને લઈ જાય છે; પંચમહાવ્રતરૂપ સંયમ-ધામમાં સફળ થયેલી એ, સાધ્વી સુવ્રતા છે. ચેશ્ય રીતે મેં કપાળે હાથ અડાડીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
તરંગવતી
: ૨૦૩ :
નમસ્કાર કર્યા અને નિર્વાણુને પથે ચઢવા માટેની આકાંક્ષાએ એ સાધવીને પગે પડી, એમણે મારા તરફ જોઈને આશીર્વાદ આપ્યા: “ પાળવે અઘરૂં એવું જે સાધ્વીજીવન તે તને સફળ થાઓ. અમે તે માત્ર ઉપદેશ આપીને તેને ધમને માર્ગે ચઢાવીશું, જે તું સત્ય રીતે પ્રયત્ન કરીશ તે નિર્વાણને માગે ચઢી શકીશ. મેં ઉત્તર આપેઃ “પૂજ્ય સાધ્વીજી, જન્મમરણથી ભર્યા સંસારપ્રવાહમાં અથડાવાને ભય મને બહુ લાગે છે, તેથી તમારા શબ્દને અનુસરીશ.” પછી ( છૂટા પડતી વખતે ) પિતાની વિશાળ ને કઠણ તપસ્યાને બળે બળતા અગ્નિસમાન દીસતા એ સાધુને શ્રદ્ધાપૂર્વક મેં નમસ્કાર કર્યો. તેમજ પ્રેમને ત્યાગ કર્યો છે અને સર્વોચ્ચ સાધના ગ્રહણ કરી છે જેમણે એવા એ વણિકપુત્રને પણ ( એમની વિદાય લેતાં ) નમસ્કાર કર્યો. ત્યાર પછી સ્ત્રીઓ જ આવી શકે એવા અમારા શાન્ત. એકાન્ત મઠમાં આ સાધ્વીઓની સાથે જવા માટે હું નગર તરફ ચાલતી થઈ. એટલામાં તે આકાશના શણગારરૂપ સૂયે પશ્ચિમમાં ઉતરવા માંડયું. ગુરૂજીની સાથે જ્ઞાનની અને ત્યાગની વાત કરતાં કરતાં હું ધમમાં શ્રદ્ધા બેસાડતી હતી ને એમાં રાત કેમ પડી ગઈ એ તે જણાયું યે નહિ. બીજે દિને તે વણિકપુત્ર તથા તે ઉત્તમ સાધુ કઈ પણ સ્થાનનિર્ણય કર્યા વિના પરિભ્રમણ કરવાને માટે અન્ય દિશામાં નિકળી પડ્યા. મને તે એ ગુરુજીએ બંને પ્રકારના (સાધુજીવનમાં પળવા ગ્ય) નિયમે શીખવ્યા, જેથી હું તપસ્યામાં તથા વૈરાગ્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૨૦૪ :.
તરંગવતી
દઢ થઈ. આવું જીવન ગાળતાં ગાળતાં અંતે અહીં ( રાજગૃહ નગરમાં ) અમે આવી પહોંચ્યા છીએ અને આજે હું મારી સહચરી સાથે ) હું છઠ્ઠના પારણે ભિક્ષા માગવા નિકળી છું. (શેઠાણી!) તમારા પૂછ્યા પ્રમાણે ગયા જન્મમાં અને ત્યારપછી જે સુખદુઃખ ભેગવ્યાં છે અને તેનાં જે પરિણામ આવ્યાં તે બધું આ વર્ણવી બતાવ્યું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૨. ઉપસ’હાર અને પ્રશસ્તિ,
સાધ્વી તરગવતીએ પેાતાની કથા પૂરી કરી ત્યારે શેઠણીએ વિચાર્યું : ‘ કેવું કઠણુ કામ આમણે કર્યું છે ? આવી કુમળી અવસ્થામાં, આવી સારી સ્થિતિમાં, આવું સાધુવ્રત ગ્રહણ કરીને પણ આવી કઠણુ તપસ્યા ! ' પછી તેણે નગરશેઠની દીકરીને કહ્યું: ‘ હૈ સાધ્વીજી ! તમારા જીવન સંબંધે પ્રશ્ન પૂછીને મેં આપને જે આટલું બધું કષ્ટ આપ્યું તેને માટે કૃપા કરીને ક્ષમા આપે’ તે એને પગે પડી અને અનંત ભવસાગરના કલેશને ટાળવા કાજે કહેવા લાગી: સસારભાગના કાદવમાં કળી ગયેલા એવાં જે અમે તેમનું શું થશે ? મેાહાન્ધકારે અમને ઘેરી લીધાં છે અને તમે તે કઠણુ આ સાધુજીવન ગ્રહણ કર્યું છે, છતાં યે અમને બતાવે કે પુનર્જન્મનાં કષ્ટ ટાળવાને માટે અમારે શુ કરવુ જોઇએ?”
'
તર`ગવતીએ જવાબ દીધા: ‘તમે સાધુજીવન પાળી શકે। એમ ન હેા તા સસારમાં એવી રીતે રહેા કે તીર્થંકરના ઉપદેશ પ્રમાણે ચાલી શકે. ’ તે સાધ્વીના આ શબ્દ અમૃતની પેઠે શેઠાણી ગળે ઉતારી ગઇ અને મહાકૃપાએ મન્યા હાય એમ માનવા લાગી. અંતે નિશ્ચય કરીને મષ્ઠાપૂર્વક ગૃહસ્થધર્મ પાળવાનું માથે લીધુ અને જિનેાક્ત તત્ત્વને ભેદ જાણી લીધે. આમ ગૃહસ્થ ચેાગ્ય ) સરલ પાંચ ત્રતા અને વિધિએ એણે પાળવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
: ૨૦૬ :
તરંગવતી
માંડી. જે જુવાન દાસીઓએ પણ આ કથા સાંભળી હતી તેમને પણ સારી અસર થઈ અને શ્રદ્ધા અને તીથકના ઉપદેશ ઉપર ઊંડી શ્રદ્ધા તેમને બેઠી. સાવીએ અને તેની સહચરીએ ( નિર્દોષ ) ભિક્ષા લીધી અને જે જોઈને અને જાળવી જાળવીને પગલાં ભરતી જ્યાંથી આવી હતી ત્યા એ પાછી ગઈ. તમને (સાંભળનાર અને વાંચનારને ) મેં આ કથા આધ્યામિક જ્ઞાન થાય એટલા માટે કહી બતાવી છે. આના શ્રવણથી સર્વ દુરિત દૂર થાઓ અને શ્રી જિનેશ્વરની ભકિતમાં તમારું મન લીન થાઓ !
હાઇયપુરીય ગચ્છમાં થએલા આચાર્ય વીરભદ્રના શિષ્ય સાધુ નેમિચન્દગણિએ આ કથાનું આલેખન કર્યું છે
| | અજરખ માણવા | शिवमस्तु सर्वजगत: परहित निरता भवन्तु भूतगणाः । ફેણ ઘાતુ ના, સર્વર ગુણી-મરતુ જે છે ?
ડ િરતુ , ” તુ મારા વે દાળ ઘરચંતુ, મા શ્ચિત છાપરારત ૫૨ વિશ્વત્રયમાં અખંડ શાંતિ પ્રસરે ! સમસ્ત પ્રાણુંવગર પરોપકારરસિક બને! દોષ માત્ર નિર્મળ થાઓ ! અને સર્વત્ર સહુ કેઈ લકે સુખી થાઓ !
સર્વ કેઈ સુખી થાઓ ! સર્વ કઈ રેગ-આતક રહિત થાઓ ! સર્વ કઈ કલ્યાણ-મંગળ પામે અને પાપાચરણ ન કરે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________ zlclobito Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com