________________
ટિપ્પણ
: ૩૯ :
થયાં એ જ હકીકત આર્યનાગહસ્તિના “વિધાધર ગચ્છના સંબંધમાં પણ બનવા પામી લાગે છે. ઘણું જાના કાલમાં એ “વિધાધર શાખા” હશે અને કાલાન્તરે તે શાખા મટીને કુલ'ના નામથી પ્રકાશમાં આવી હશે, અને છેવટે કુલનું નામ પણ છોડીને “ગચ્છ' નું નામ ધારણ કર્યું હશે એમ લાગે છે. આ ઉપરથી પાદલિપ્તસૂરિને (વિધાધર) કુલના કે વિધાધર વંશના કહીએ તો હરકત નથી.”
૫, વાલભીયુગપ્રધાન-પટ્ટાવલી પ્રમાણે આર્યનામહસ્તી ૨૨મા યુગપ્રધાન હતા અને તેમનું યુગપ્રધાનપદ વીર-નિર્વાણુ સંવત ૬ ૦૭ થી ૬૭૬ સુધી ચાલ્યું હતું. આ હકીકત નીચેની તાલિકા જેવાથી સ્પષ્ટ રીતે સમજી શકાશે.
૧ આર્ય
૪૪
૧૧
.
૨૩
૪ ૫
'
૦
નામ સુધર્મા જમ્મુ પ્રભાવ શર્યાભવ યશોભદ્ર સંતવિજય ભદ્રબાહું સ્થૂલભદ્ર મહાગિરિ સુહસ્તી ગુણસુંદર કાલકાયાયે સ્કંદિલાચાર્ય
४६
૩૦
૪૫
૧૧
,,
૪૪
છે.
૪૧.
૧૨ ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com