SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ : ૩૯ : થયાં એ જ હકીકત આર્યનાગહસ્તિના “વિધાધર ગચ્છના સંબંધમાં પણ બનવા પામી લાગે છે. ઘણું જાના કાલમાં એ “વિધાધર શાખા” હશે અને કાલાન્તરે તે શાખા મટીને કુલ'ના નામથી પ્રકાશમાં આવી હશે, અને છેવટે કુલનું નામ પણ છોડીને “ગચ્છ' નું નામ ધારણ કર્યું હશે એમ લાગે છે. આ ઉપરથી પાદલિપ્તસૂરિને (વિધાધર) કુલના કે વિધાધર વંશના કહીએ તો હરકત નથી.” ૫, વાલભીયુગપ્રધાન-પટ્ટાવલી પ્રમાણે આર્યનામહસ્તી ૨૨મા યુગપ્રધાન હતા અને તેમનું યુગપ્રધાનપદ વીર-નિર્વાણુ સંવત ૬ ૦૭ થી ૬૭૬ સુધી ચાલ્યું હતું. આ હકીકત નીચેની તાલિકા જેવાથી સ્પષ્ટ રીતે સમજી શકાશે. ૧ આર્ય ૪૪ ૧૧ . ૨૩ ૪ ૫ ' ૦ નામ સુધર્મા જમ્મુ પ્રભાવ શર્યાભવ યશોભદ્ર સંતવિજય ભદ્રબાહું સ્થૂલભદ્ર મહાગિરિ સુહસ્તી ગુણસુંદર કાલકાયાયે સ્કંદિલાચાર્ય ४६ ૩૦ ૪૫ ૧૧ ,, ૪૪ છે. ૪૧. ૧૨ ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034987
Book TitlePadliptasuri ane Tarangvati
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAnand Prakashan Mandir
Publication Year1951
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy