SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગવતી : ૨૦૧ : આધ્યાત્મિક સાધના ભવે સાધે, કારણ કે જન્મમરણની ચિન્તાથી એ પીડાય છે. સંસારસુખથી વિરક્ત થયેલા અને તપસ્યા તરફ વળેલા ચિત્તને જે રોકે છે તે હાં ઉપરથી મિત્ર છે, પણ સાચી રીતે તે શત્રુ છે. ત્યારે અંતે કોએ કહેલા સમજાવટના એ શબ્દોથી માની જઈને, માત્ર કચવાતે મને, અમને જુદા પડવાનો એમણે રજા આપી અને એ હાથ જોડીને ત્યાં ત્યારે તમે આત્મસંયમ પાળવામાં અને તપેગ કરવામાં વિવિધ પ્રકારની કઠણુ સાધનાવાળી તપસ્યા આચરીને પાર ઉતરે. આ સંસારસમુદ્રમાંથી જન્મ મરણનાં, એનાં મેજમાંથી, એક ખેાળેથી બીજે ખેળે જવાનાં વમળમાંથી, અષ્ટપ્રકારનાં કર્મોએ કરીને લેવાતા જળમાંથી, જેગવિજેગના કલેશના તેફોનમાંથી અને તેના મેહમાંથી પાર ઉતરી જાઓ.” વખતે અમારા પગ નગર તરફ વળવાનું મન કરે, પણ આ વચનેથી શેઠે ભલા થઈ તેમને અટકાવ્યાં. નગરશેઠે (મારા પિતાએ) તે કહ્યું: “તમે ધન્ય છે કે ગુહસ્થજનને પાળવા જેવું સાદું વ્રત નહિં પણ) પૂરું સાધુવ્રત લીધું છે અને તેથી કલેશમય ગૃહજીવન તજી દીધું છે અને હના બંધમાંથી ને બેડીઓમાંથી છૂટા થયાં છે. સુખદુઃખમાં સમાન રહેવાય એવું મેહમુક્ત ધર્મ સવરૂપ તમે ધારણ કર્યું છે. ત્રીજાળ તોડીને. સ્નેહ સપમાંથી છૂટીને, જે વિના અભિમાને ને વિના ક્રોધે તીર્થકરોના ઉપદેશને અનુસરે છે તેને ધન્ય છે. અમે તે હજી લાભ અને ભેગમાં આનંદ માન્યા જઈએ છીએ અને મેહના પાશથી ને સાંકળથી બંધાયેલા હોવાથી તમારી સાથે પગ નગરમાંથી વિજેગન કા કોંએ છીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034987
Book TitlePadliptasuri ane Tarangvati
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAnand Prakashan Mandir
Publication Year1951
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy