Book Title: Padliptasuri ane Tarangvati
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Anand Prakashan Mandir

View full book text
Previous | Next

Page 166
________________ તરંગવતી : ૧૭૧ : કુળને હાનિ કરે છે અને એ પિતાના ભ્રષ્ટાચારથી આખા કુળને, તે ગમે તેવું સારું હોય તે ય કલંક આણે છે; તેથી તે એ કુળને શેભતી નથી. સાચું જ કહ્યું છે કે ક૯૫નાનાં સ્વપ્ન ઉપર અને સુંદર મૃગજળ ઉપ૨ જેટલે વિશ્વાસ રખાય એટલે જ વિશ્વાસ ચંચળ અને ચતુર નારી ઉપર રખાય.” વળી એમણે કહ્યું: “પણ તે આ બધી વાત મને વહેલી કેમ ના કહી? હું ત્યારે જ એને પરણાવત અને આ સંકટ આવવા ના દેત.” મેં ઉત્તર દીધેઃ “એની કામના સફળ થાય નહિં ત્યાં સુધી એ વાત છાની રાખવા માટે મારે એના જીવના સેગન ખાવા પડ્યા હતા. હું એ સંતલસમાં ભળી હતી, તેથી શેઠ, મારા ઉપર દયા કરે.” શેઠાણીએ જ્યારે આ બધી વાત સાંભળી ત્યારે એ તે તારા દુઃખના ને વિજેગના વિચારમાં બેભાન થઈ પડ્યાં અને એમને પડેલાં જોઈને નાગણને ગરૂડના પંજામાં સપડાએલી જોઇને ગભરાએલા નાગરાજની પેઠે, શેઠ પોતે પણ તરત જ છૂટે હેએ રડવા લાગ્યા. ભાન આવ્યા પછી શેઠાણ એવું તે હૃદય ભેદક રૂદન કરવા લાગ્યાં કે બીજાં બધાને રેવું આવ્યું. ભાઈઓ ભેજાઈએ ને બીજા બધાં, સખી ! તું જતી રહી તેથી, ખૂબ રે, પીટ કરવા લાગ્યાં. પણ શેઠાણીનું હૈયું સ્નેહાળ, તેથી દીકરીના સ્નેહને કારણે એમના શેકને ને રૂદનનો પાર ન રહ્યો નહિ. છેવટે એમણે શેઠને કાલાવાલા કરી કહ્યું: “જે લેક શુદ્ધાચારી હોય છે ને આબરૂદાર મનાય છે એમને પણ દીકરી તરફનાં બે દુઃખ તે હોય છેઃ વિજોગ ને કલંક. પણ એ સી પૂર્વક કરીને નક્કી Bરા પાર લેક શુક તરકુનાં પાર કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202