Book Title: Padliptasuri ane Tarangvati
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Anand Prakashan Mandir

View full book text
Previous | Next

Page 199
________________ ૨૦૪ :. તરંગવતી દઢ થઈ. આવું જીવન ગાળતાં ગાળતાં અંતે અહીં ( રાજગૃહ નગરમાં ) અમે આવી પહોંચ્યા છીએ અને આજે હું મારી સહચરી સાથે ) હું છઠ્ઠના પારણે ભિક્ષા માગવા નિકળી છું. (શેઠાણી!) તમારા પૂછ્યા પ્રમાણે ગયા જન્મમાં અને ત્યારપછી જે સુખદુઃખ ભેગવ્યાં છે અને તેનાં જે પરિણામ આવ્યાં તે બધું આ વર્ણવી બતાવ્યું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202