Book Title: Padliptasuri ane Tarangvati
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Anand Prakashan Mandir

View full book text
Previous | Next

Page 196
________________ તરંગવતી : ૨૦૧ : આધ્યાત્મિક સાધના ભવે સાધે, કારણ કે જન્મમરણની ચિન્તાથી એ પીડાય છે. સંસારસુખથી વિરક્ત થયેલા અને તપસ્યા તરફ વળેલા ચિત્તને જે રોકે છે તે હાં ઉપરથી મિત્ર છે, પણ સાચી રીતે તે શત્રુ છે. ત્યારે અંતે કોએ કહેલા સમજાવટના એ શબ્દોથી માની જઈને, માત્ર કચવાતે મને, અમને જુદા પડવાનો એમણે રજા આપી અને એ હાથ જોડીને ત્યાં ત્યારે તમે આત્મસંયમ પાળવામાં અને તપેગ કરવામાં વિવિધ પ્રકારની કઠણુ સાધનાવાળી તપસ્યા આચરીને પાર ઉતરે. આ સંસારસમુદ્રમાંથી જન્મ મરણનાં, એનાં મેજમાંથી, એક ખેાળેથી બીજે ખેળે જવાનાં વમળમાંથી, અષ્ટપ્રકારનાં કર્મોએ કરીને લેવાતા જળમાંથી, જેગવિજેગના કલેશના તેફોનમાંથી અને તેના મેહમાંથી પાર ઉતરી જાઓ.” વખતે અમારા પગ નગર તરફ વળવાનું મન કરે, પણ આ વચનેથી શેઠે ભલા થઈ તેમને અટકાવ્યાં. નગરશેઠે (મારા પિતાએ) તે કહ્યું: “તમે ધન્ય છે કે ગુહસ્થજનને પાળવા જેવું સાદું વ્રત નહિં પણ) પૂરું સાધુવ્રત લીધું છે અને તેથી કલેશમય ગૃહજીવન તજી દીધું છે અને હના બંધમાંથી ને બેડીઓમાંથી છૂટા થયાં છે. સુખદુઃખમાં સમાન રહેવાય એવું મેહમુક્ત ધર્મ સવરૂપ તમે ધારણ કર્યું છે. ત્રીજાળ તોડીને. સ્નેહ સપમાંથી છૂટીને, જે વિના અભિમાને ને વિના ક્રોધે તીર્થકરોના ઉપદેશને અનુસરે છે તેને ધન્ય છે. અમે તે હજી લાભ અને ભેગમાં આનંદ માન્યા જઈએ છીએ અને મેહના પાશથી ને સાંકળથી બંધાયેલા હોવાથી તમારી સાથે પગ નગરમાંથી વિજેગન કા કોંએ છીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202