________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरयावलिकास्त्र तत्पुत्रः पञ्चमस्वर्गाच्च्युतो 'जम्बू'-नामा सञ्जातः, मात्रा स्वप्ने जम्बूवृक्षो दृष्टस्तेन तस्य 'जम्बू' इति नाम कृतम् , स पञ्चमगणधरसुधर्मस्वामिनिकटे धर्मश्रवणात् प्रतिपन्नशीलसम्यक्त्वोऽपि पित्रोराग्रहशादष्टानामिभ्यश्रेष्ठिनामष्टौ कन्याः परिणीतवान् , किन्तु कन्यानां हावभावादिभिर्न व्यामोहितः, यतः
“सम्यक्त्व-शील-तुम्बाभ्यां, भवाब्धिस्तीर्यते सुखम् ।
ये दधानो मुनिर्जम्बूः, स्त्रीनदीषु कथं ब्रुडेत् ॥ १॥" इति ॥ उनकी कुक्षिमें जन्म लिया, माताने स्वप्नमें जम्बू वृक्षको देखा इस लिए उनका नाम जम्बू रखा था। उस जम्बू कुमारने पञ्चम गणधर श्री सुधर्मा स्वामी के पास धर्म सुनकर सम्यक्त्व और शीलवत धारण किया । पश्चात् सम्यक्त्व और शीलव्रत धारी होकर भी मातापिताके आग्रहसे आठ इभ्य सेठोंकी आठ कन्याओंके साथ विवाह किया, फिरभी ये कन्याओंके हाव-भाव आदिमें मोहित नहीं हुए ।
कहा भी है :" सम्यक्त्व-शील-तुम्बाभ्यां, भवाब्धिस्तीर्यते सुखम् । - ये दधानो मुनिर्जम्बूः, स्त्रीनदीषु कथं ब्रुडेत् ॥१॥ इति " ... अर्थात् सम्यक्त्व और शीलरूप तुम्बोंके द्वारा भवसमुद्र सुखसे तैरा जाता है। उन्हीं सम्यक्त्व और शीलको धारण करनेवाले जम्बू अनगार स्त्रीरूप नदियों. में कैसे डूब सकते हैं ? अर्थात् कभी नहीं ॥१॥
દેવે તેની કુખે જન્મ લીધો. માતાએ સ્વપ્નામાં જંબૂ વૃક્ષને જોયું તેથી તેનું નામ જંબૂ પાડયું હતું. તે જંબૂ કુમારે પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીની પાસે ધર્મનું શ્રવણ કરી સમ્યકૃત્વ તથા શીલવ્રત ધારણ કર્યું. સમ્યકત્વ તથા શીલવ્રત ધારી હોવા છતાં પણ માતાપિતાના આગ્રહથી ઇભ્ય શેઠોની આઠ કન્યાઓ સાથે લગ્ન કર્યું પણ તે આઠે કન્યાઓની હાવ-ભાવ આદિ ચેષ્ટામાં મોહિત થયા નહોતા. એમ કહ્યું છે કે –
सम्यक्त्व-शील-तुम्बाभ्यां, भवाब्धिस्तीर्यते सुखम् - ये दधानो मुनिर्जम्बूः, स्त्रीनदीषु कथं ब्रुडेत् ॥ १॥ इति ॥
અર્થાત્ સમ્યકત્વ તથા શીલરૂપ તુંબડીથી સંસાર સાગર સુખેથી તરી જવાય છે તેજ સમ્યક્ત્વ તથા શીલને ધારણ કરી જંબૂ સ્વામી સ્ત્રી રૂપી નદીએમાં કેમ ડૂબી શકે ? અર્થાત્ કદી ન ડૂબે.
For Private and Personal Use Only