________________
૧૩
cr
ગધની આસક્તિમાં, માછઠ્ઠું સ્વાદની સ્પની આસક્તિમાં પેાતાના પ્રાણ આસક્તિમાં તેને વિટંબણા થાય છે, સાથે શરીર ઉપર આસક્તિ રાખે તેને દુઃખમાં ઉતરવું પડે એ કાંઈ નવાઈ જેવું નથી. માટે જ કહ્યું કે મુવા મોઢું” ભાગા ધણા ભાગન્યા છે. દેવતાના ભવમાં પચ્ચેાપમ અને સાગરાપમ સુધી દિવ્ય ભાગા વિલસ્યા, તાપણુ તૃપ્તિ તા થઈ નહિ, ત્યારે મનુષ્યના સ્વ૫કાલીન તુચ્છ ભેાગથી શું તૃપ્તિ થવાની હતી? જ્યાંસુધી મેાહને ખસેડવામાં ન આવે ત્યાંસુધી ભાગેાથી તૃપ્તિ કે સાષ કદી પણ ન થાય, પણ માદ્ધને દૂર કરે તેા જ સતેાષ થાય; અને સાષ–તૃપ્તિ થયા વિના ચિત્તવૃત્તિ ધર્માંમાં સ્થિર થતી નથી, જ્ઞાન ધ્યાનમાં ચિત્ત ચોંટતું નથી અને તપસ્યા થઈ શકતી નથી; અને તે ન થાય ત્યાંસુધી કમથી છુટકારા મેળવી મેાક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. જો આ જીંદગીમાં માક્ષની નિઃસરણી ગુણ–શ્રેણી ઉપર ચડવાનું ન બની શકે તેા પછી આવી તક મળવાની પુનઃ આશા પણ ન રાખી શકાય, કેમકે માનુલ્લું લર્જી ન્હેં ' મનુષ્ય જીવન મળવું દુ`ભમાં દુર્લભ છે. તેના વ્યય ખાવા પીવામાં, શરીરને શણગારવામાં કે મેાજ શાખ–વિષયા ભેાગવવામાં જ થઈ જાય તા મનુષ્યજીવનના જે લાભ મેળવવા જોઇએ તે મળી શકે નહિ; એટલા માટે કહ્યું કે “ પુંછમ ’’ ત્યાદ્િ. માનવ શરીરને લાલ સમાજસેવા, દેશસેવા, ધર્મસેવા અને આત્મસેવા અાવવી એ જ છે. આ જીવનમાં જેટલી સેવા બજાવી શકાય તેટલા જ જીવનનેા લાભ છે. તે લાભ લીધા વિના માત્ર ટાપટીપ કરવામાં કે શરીરને પાષવામાં જ સર્વ શક્તિઓના ઉપયાગ કરવામાં આવે તા તેથી અમરતા તા મળવાની નથી. સુંદર કે અસુંદર, પુષ્ટ કે અપુષ્ટ, બળવાન કે દુળ ગમે તેવું શરીર હશે તા પણુ અંતે તે રાખમાં કે માટીમાં તે મળવાનું છે. દલપતરામે ખરૂં જ કહ્યું છે કે
17
ભાવના-શતક.
આસક્તિમાં અને હાથી ગુમાવે છે. એકેક ઈંદ્રિયની ત્યારે જે પાંચ ઈંદ્રિયા પરિણામે વિટનામાં