________________
આશ્રવ ભાવના
૨૪૩
વિવેચન—યાગ એટલે જોડાણુ. આત્માનું કર્મની સાથે જોડાણુ જેથી થાય તે યાગ, અથવા જેથી આત્માનું બાહ્ય સૃષ્ટિ સાથે–બાલ પ્રવૃત્તિ સાથે જોડાણ થાય તે યાગ. તે ત્રણ પ્રકારના છે. મનાયેાગ, વચનયાગ અને કાયયાગ. પ્રવૃત્તિ, વ્યાપાર, ચેષ્ટા, ક્રિયા એ શબ્દો પશુ ચેાગના પર્યાયવાચકએકાક છે. આત્મા સ્વતઃ શુદ્ધસ્વભાવે નિષ્ક્રિય છે, પણ ક્રમને યેાગે સ્ફૂરણા, ચેષ્ટા, ક્રિયા, પ્રવર્ત્તન થાય છે. તે પ્રવૃત્તિ મનદ્વારા વચનદ્વારા અને કાયદ્વારા થાય છે. તેથી પ્રવન-યાગના વિભાગ ત્રણ પ્રકારે કર્યાં. આ ત્રણે યાગના પ્રવાહ પ્રચંડપણે ચાલે છે ત્યારે તે દડરૂપ ગણાય છે. દંડ પણ ત્રણ છે. મનદંડ, વચન અને કાયદંડ. ગુન્હેગાર જેમ ગુન્હાથી દંડાય છે તેમ આત્મા પણુ મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી દંડાય છે. માટે દુષ્ટ ચાગને દંડ તરીકે ઓળખાવ્યા છે. જેઠ માસના નદીના પ્રવાહની પેઠે મન, વચન અને ક્રાયાના યાગના પ્રવાહ ધીમે ધીમે મંદ પડી જતાં દુષ્ટ પ્રવૃત્તિ તદ્દન બંધ પડી જાય ત્યારે યાગને સ્થાને ગુપ્તિની નિષ્પત્તિ થાય છે. ગુપ્તિ પણ ત્રણ છે. મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ. ત્રણ ક્રૂડ જ્યારે કના પ્રવાહને અવિચ્છિન્નપણે આત્મતળાવમાં આવવા દે છે ત્યારે ત્રણ ગુપ્તિએ તે પ્રવાહને અટકાવે છે. સામાન્ય જીવાથી જોકે ચાગ સર્વથા અટકી શકતા નથી, કેમકે કેવળી થયા પછી તે પણ તેરમે ગુણુઠાણું ચાગ રહે છે અને તે નિમિત્તે ઇરિયાવહી ક્રિયાના અધ થાય છે. માત્ર ચાક્રમે ગુણસ્થાને જ અયાગ અવસ્થા પ્રાપ્ત થાય છે અને ત્યારે જ સર્વથા કČબંધ અટકે છે. તાપણુ અશુભ યાગને અટકાવવાને બનતા પ્રયત્ન કરવા જોઇએ. ગુપ્તિ મેળવવા જેટલી શક્તિ ન મળે ત્યાંસુધી સમિતિ મેળવવા કાશીશ કરવી જોઇએ. વચન અને કાયચેાગ કરતાં મનેયાગનું બળ વધારે છે. મનથી ઘેાડા વખતમાં ઘણાં કર્માં આંધી શકાય છે તેમ છેાડી પણ શકાય છે. તંદુંલી મચ્છ કે જે મગરમચ્છની આંખની પાંપણમાં પેદા થાય છે, તદુંલન્ગેાખા