Book Title: Bhavna Shatak
Author(s): 
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 396
________________ ધર્મ ભાવના अद्यैव वा मरणमस्तु युगान्तरे वा! આ વાના મર્મને હદયમાં ઉતારી, નિડર થઈ ધર્મના મેદાનમાં પડવાને કટિબદ્ધ થા. ધર્મ કઈ જાતિ કે કોમને માટે રિઝર્લ્ડ (Reserved) નથી. મારે તેની તલવાર અને પાળે તેને ધર્મ, એ કહેવત પ્રમાણે ધર્મના મેદાનમાં પડવાનો હક્ક દરેક જાતિ કે કોમને માટે એક સરખે છે. શરત માત્ર એટલી જ કે પર બતાવેલ પાપ કે દોષોથી દૂર રહેવું જોઇએ. ખાસ ભાર દઈને આદેશ કરવાનો હેતુ એ છે કે સમય વેગથી ચાલ્યા જાય છે. તે જરા પણ કોઈને માટે થોભે તેમ નથી. તેમ જ ગયો સમય કોઈ પણ શરતે પાછો વળે તેમ નથી. સમય પસાર થયા પછી તક વગરની મહેનત ફળદાયક નહિ નિવડે. મોસમને થોડો વરસાદ પણ ઘણું ફળને આપે છે ત્યારે કમોસમનો ઘણો વરસાદ પણ ઉલટું નુકસાન કરે છે. દરેકે મનમાં ચિંતવવું-ભાવવું જોઈએ કે એક પણ ક્ષણ વ્યર્થ ન ગુમાવતાં મળેલ સમયને ધર્મમાં ઉપયોગ થાય તો જ જીવનની સફળતા છે. (૯૭)

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428