Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/005221/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ D. સચિત્ર–લઘુ શત્રુંજયગિરિરાજ-દર્શન 1234X]E 3833123235 4 e : સ પા દકે ? પ. કપૂરચંદ રણછોડદાસ વારૈયા Bછે કેBSE 353 55 5 છે કે : પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર (સૌરાષ્ટ્ર ) Page #2 -------------------------------------------------------------------------- ________________ I શ્રી સિદ્ધારું-તીર્થશાય નમઃ | સચિત્ર-લધુ શત્રુંજય–ગિરિરાજ-દર્શન (શત્રુંજય તીર્થને ઈતિહાસ) : સંપાદક : પં. કપૂરચંદ રણછોડદાસ વાયા : અધ્યાપક : શ્રી જૈન સૂક્ષ્મતત્ત્વબોધ પાઠશાળા-પાલિતાણું : પ્રેરક : પ. પૂ. પંન્યાસ ગુરુદેવ શ્રી અભયસાગરજી ગણિવરના શિષ્યરન પૂ. ગણિ શ્રી અશોકસાગરજી મ. સા. શ્રી જૈન આત્માનંદ સભા એમ. કાવનગર, ' , મા ન મr સ૮૩ વિ. સં. ૨૫૦૮ | વિ. સં. ૨૦૩૮ SIT f ૬-૦૦ પ્રતિ ૨૫૦૦ મદ્રક : અજિત મુદ્રણાલય, પાલિતાણું રેડ, સેનગઢ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રા પુંડરીકગિરિનુ સ્તવન આિિજન' વă ગુણસદન, સદનન્તામલાલ રે; એધકતાગુણવિસ્તૃતકીતિ, કીર્તિ તપથવિધ’રે. આદિ૦ ૧ રાધરહિતવિસ્ફુરદુપયોગ, યોગ ધતમભંગ રે; ભગ' નયજપેશલવાચ, વાચ'યમસુખસંગ' રે. આદિ ગ્ સૉંગતશુચિપદ્મવચનતરંગ', રંગ' જગત હૃદ્યાન રે; દાનસુરનુંમમ જુલહ્દય', હૃદય ગમગુણભાન રે. આર્દ્રિ ૩ ભાન’તિસુરવરપુન્નાગ, નાગમાનસહુસં રે; હુ‘સગતિ પ’ચમગતિવાસ, વાસવિહિતાશ'સ' રે, આદિ૦ ૪ શસંત' નયવચનમનયમ, નવમંગલદાતાર રે; તારસ્વરમાનવમાન, માનસુભજેતાર રે. આદિ ૫ ( વસ'તતિલકા છંદુ ) ઈન્થ સ્તુત: પ્રથમતી પતિ: પ્રમાદાસ્ટ્રીમદ્યાવિજયયાચકપુ‘ગવેન; શ્રીપુંડરીકગિરિરાજવિરાજમાના, • માનાન્મુખાનિ વિતનેાતુ સતાં મુખાનિ. ૬ 3'2 [ ૨ ] Page #4 -------------------------------------------------------------------------- ________________ જ જાય, પ્રકાશકીય નિવેદન શ્રી જેને આત્માનંદ સભા અનેક વર્ષોથી જૈન સાહિત્ય પ્રકાશન અંગેનું કાર્ય કરી રહી છે. આ સભાએ પુસ્તકાકારે તથા પ્રતાકારે સેકડો ગ્રંથ પ્રસિદ્ધ કરેલ છે. જેમાં મુખ્યત્વે તીર્થંકર પરમાત્માઓના સંસ્કૃત-પ્રાકૃત ચરિત્રના ભાષાંતરે, કર્મગ્રંથ ટીકાઓ, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત, દ્વાદશાનિયચક્ર જેવા મૂલ્યવાન દાર્શનિક ગ્રંથો તેમજ જેન આચાર-વિચારને લગતા ગ્રંથનું સુવ્યવસ્થિત રીતે પ્રકાશન કરી જૈન-જૈનેતર સમાજને અર્પણ કરેલ છે. વિ. સં. ૨૦૩૮ ની સાલમાં ભાવનગર નૂતન જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન પ. પૂ. ગુરુદેવશ્રી અભયસાગરજી મ. સા. ના શિષ્ય પૂ. ગણિવર્ય શ્રી અશોકસાગરજી મહારાજ પાસે શ્રુતભક્તિને લાભ લેવા માટે કઈ પુસ્તક પ્રકાશન માટે આપવા માટે સભાના કાર્યવાહકોએ માગણું કરી. તે વખતે પૂ. મહારાજશ્રી પાસે પૂ. પાદ આ. શ્રી કંચનસાગરસૂરિ મ. શ્રીએ પ્રસિદ્ધ કરેલ શ્રી શત્રુંજય તીર્થદર્શન નામના મહાકાય ગ્રંથ ઉપરથી શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સંચાલિત શ્રી જૈન સૂક્ષ્મતત્ત્વબોધ પાઠશાળાના અધ્યાપક શ્રી કપૂરચંદ રણછોડદાસ વારૈયાએ તૈયાર કરેલ યાત્રિકવર્ગને યાત્રામાં સાથે રાખવામાં ઉપયોગી થાય તેવું ઐતિહાસિક માહિતીઓથી સભર લધુ શત્રુજય ગિરિરાજ દર્શન પુસ્તિકાનું મેટર તપાસવા માટે આવેલ હતું. પૂ. મહારાજશ્રીએ આ મેટર યાત્રિકવર્ગને અત્યંત ઉપયોગી થાય તેવું લાગવાથી અમને તે બતાવ્યું. અમને પણ ગિરિરાજ સંબંધી ઐતિહાસિક માહિતીવાળું મેટર ઉપયોગી જણાયાથી તે પ્રકાશિત કરવા તત્પરતા દાખવી, પૂ, મહારાજશ્રીના કહેવાથી ગ્રંથના સંપાદક શ્રી કપૂરચંદભાઈ વારૈયાએ જ ન કર, Page #5 -------------------------------------------------------------------------- ________________ [ ૪ ] સભા દ્વારા પ્રસિદ્ધ કરવા સંમતિ આપી. આ માટે અમે અત્યંત ઋણી છીએ. આ ગ્રંથના પ્રસાધન આદિમાં સહયોગ આપવા બદલ પૂ. ૫. શ્રી અભયસાગરજી મ. ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી રવીંદ્રસાગરજી મ. તે। આભાર માનીએ છીએ. વાચકવર્ગ આ ગ્રંથ મનનપૂર્વક વાંચી, ગિરિરાજની યાત્રા કરતાં સાથે રાખી પૂર્વજોએ બધાવેલ ચૈત્ય આદિના તિહાસ જાણી, વિધિપૂર્વક તી યાત્રા કરી, સમ્યક્ત્વરત્નની શુદ્ધિ કરવાપૂર્વક આત્મકલ્યાણ સાધેા એવી હાર્દિક ભાવના. ૫૦ મહારાજશ્રીના લિ. શ્રી હીરાલાલ ભાણજીભાઈ પ્રમુખ શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, -X— * સસાર અને મેાક્ષ अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिणः ॥ અથ –કષાય અને ઇન્દ્રિયાથી જીતાયેલ આ આત્મા જ સસાર છે, અને તે કષાય અને ઇન્દ્રિયાને જીતનાર આત્માને જ્ઞાનીએ સાક્ષ કહે છે. A Page #6 -------------------------------------------------------------------------- ________________ - - - - - પ્રાસંગિક પ. પૂ. આચાર્યદેવ શ્રી કંચનસાગરસૂરિજી મહારાજશ્રીએ અનેકવિધ માહિતીથી ભરપૂર, આઈપેપર ઉપર છાપેલ લગભગ ૧૫૦ ફેટાઓ, ફોટાઓને પરિચય, ગિરિરાજ ઉપર જિનમંદિર અને પ્રતિમાજી ઉપરનાં લેખ, ગિરિરાજ અંગેની પ્રાચીન અને અર્વાચીન માહિતી આદિ વિષેથી સમૃદ્ધ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન નામનો વિશાળકાય ગ્રંથ અતિ પ્રયત્નપૂર્વક તૈયાર કરેલ છે, તેની પ્રથમવૃત્તિ સં. ૨૦૩૫ અને દ્વિતીયાવૃત્તિ સં. ૨૦૩૮ માં પ્રસિદ્ધ થઈ છે. ગિરિરાજનું પ્રાચીન-અર્વાચીન સ્વરૂપ અને તેને ઈતિહાસ જાણવા માટે આ ગ્રંથ અતીવ ઉપગી છે. સંશોધનકાર્યમાં રસ ઘરાવનારાઓએ આ ગ્રંથ સંગ્રહ કરવા એગ્ય છે. યાત્રિકને યાત્રા કરતાં યાત્રામાં આવતાં સ્થાનની સાચી માહિતી મળે અને યાત્રામાં સાથે રાખી શકાય એવી નાની પુસ્તિકાની ખાસ જરૂરીઆત રહે છે. આથી શત્રુંજય ગિરિરાજ દર્શન ગ્રંથ ઉપરથી આ લઘુ પુસ્તિકા તૈયાર કરેલ છે. આ પુસ્તિકાને સાથે રાખી યાત્રા કરવાથી તલાટીથી માંડીને વચ્ચે આવતાં સ્થાન, દેરીઓ, પરબે, કુંડ આદિને ઇતિહાસ, દાદાની ટૂંકમાં આવેલ મુખ્ય તેમજ વિશિષ્ટ દહેરાસરનો ઈતિહાસ, તે તે સ્થાનોનું એતિહાસિક મહત્ત્વ, નવટૂંકના જિનમંદિરને ઈતિહાસ, તેના સ્થાપકે, યાત્રાને ક્રમ, ગિરિરાજનાં મોટાં પ, ગિરિરાજ પર સિદ્ધિગતિને પામનાર આત્માઓની નોંધ, ગિરિરાજ પર ચઢવાનાં માર્ગો, કદંબગિરિ, હસ્તગિરિનો ઈતિહાસ આદિ માહિતી શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ગ્રંથ ઉપરથી તૈયાર કરી આ ( * Page #7 -------------------------------------------------------------------------- ________________ પુસ્તિકામાં આપવામાં આવેલ છે. આ અંગે પૂ. આચાર્યદેવ તથા પ્રકાશક સંસ્થા આગામે દ્ધારક ગ્રંથમાળાને ઋણી છું. બ્લેક બનાવવા માટે ફટાઓ પણ પૂ. આચાર્યદેવે આપેલ છે. તે માટે તેમને આભારી છું. પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિ મ. શ્રીએ આ પુસ્તિકા સાવંત તપાસી આપી છે, તે માટે તેઓશ્રીને ઋણું છું. આ પુસ્તિકામાં આપેલ સિદ્ધગિરિસ્તવઃ પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિ મ., પૂ. આ . શ્રી હેમચંદ્રસૂરિ મ., પન્ના રૂપમાં ચાતુમાસ સ્થિત પૂ. મુનિ શ્રી અરવિંદવિજયજી મ. પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ. પં. શ્રી છબીલદાસ કેશરચંદ સંઘવી આદિએ તપાસી છંદની દૃષ્ટિએ જે સૂચનો કરેલ તે પ્રમાણે સુધારે કર્યો છે, તે માટે તેઓશ્રીને આભારી છું. આ પુસ્તિકા પૂ. પં શ્રી અભયસાગરજી મ.ના શિષ્યરત્ન પૂ. ગણિવર શ્રી અશોકસાગરજી મહારાજશ્રીએ પ્રસિદ્ધ કરવા માટે તત્પરતા દાખવી તે માટે તેઓશ્રીને અત્યંત આભારી છું. આ ગ્રંથનાં પ્રકાશનને બધે ખર્ચ શ્રી જેને આત્માનંદ સભાએ આપી જે શ્રુતભક્તિને લાભ લીધે છે તે અત્યંત અનુમોદનીય છે. વાચકે આ ગ્રંથનું સારી રીતે વાંચન કરી ગિરિરાજની પવિત્ર ભૂમિની યાત્રા કરી, પૂર્વના મહાપુરુષોએ પ્રતિષ્ઠિત કરેલ ચૈત્યને વંદના કરી મનવચન-કાયાથી નિર્મળ બની પિતાના સમ્યકત્વ ગુણને નિર્મળ બનાવી, કર્મક્ષય કરી શીધ્રપણે સિદ્ધિપદને પામે. એવી અંતરની અભિલાષા! લિ. છે. ગરાવાડી, વારેવાસદન ) કપૂરચંદ રણછોડદાસ વારૈયા પાલિતાણા તા. ૧-૧-૮૩ અધ્યાપક શ્રી જૈન શ્રેયસ્કર મંડળ Page #8 -------------------------------------------------------------------------- ________________ ય) ૧૩ વિષયાનુક્રમ વિષય પૃષ્ઠ વિભાગ ૧ લે ગિરિરાજની યાત્રા ૧ શત્રુંજય ગિરિરાજના ૧૫ જયતલાટી (ચૈત્યવંદન સંધપતિએ ૧ સ્તવન-થેય) ૨ ગિરિરાજનું વર્ણન ૧૬ ઘનવસહી ટૂંક વિ. ૧૫ બતાવનાર પ્રાચીન ગ્રંથો ૨ ૧૭ પહેલે કુંડ-ઈચ્છાકુંડ ૧૬ ૩ શત્રુંજયનું માહામ્ય ૧૮ હીંગલાજને હડો બતાવનારી કથાઓ ૩ હીંગલાજ માતા ૧૭ ૪ ગિરિરાજ પર સમવસરણ ૫ ૧૯ કલિકુંડ પાર્શ્વનાથનાં ૫ ગિરિરાજનું પ્રમાણ ૫ પગલાં ૬ ગિરિરાજનાં મુખ્ય ૨૦ કલાકંડ શિખરે ૬ ૨૧ શ્રીપૂજની દેરી ૭ રાયણવૃક્ષનો મહિમા ૬ ૨૨ દ્રાવિડ–વારિખિલ્લ–અતિ૮ શત્રુંજયતીર્થનાં મોટા મુક્તક-નારદની દેરી ૨૦ - ઉદ્ધારે ૬ ૨૩ રામ-ભરત–થાવગ્નાપુત્ર ૯ ગિરિરાજની તલાટીઓ ૯ શુકપરિવ્રાજક-શૈલકા૧૦ પાલિતાણા શહેરનાં ચાર્યની દેરી દહેરાસરે ૧૦ ૨૪ સુકેશલમુનિનાં પગલાં ૨૩ ૧૧ કલ્યાણવિમલની દેરી ૧૨ ૨૫ નમિ-વિનમિનાં પગલાં ૨૪ ૧૨ મેઘમુનિને સ્તૂપ ૧૨ ૨૬ હનુમાન ધારા ૧૩ સતીવાવ ૧૨ ૨૭ જાલિ–મયાલિ-ઉવયાલિ ૨૫ ૧૪ ગોડી પાર્શ્વનાથનાં પગલાં ૧૨ ૨૮ કિલ્લેબંધી w - Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ટ વિષય વિભાગ ૨ જે ૧૬ એક શિલાલેખ ૧ રામપળ ર૭ ૧૭ સૂર્યકુંડ-ભીમકુંડ૨ સગાળપળ ૨૯ બ્રહ્મકુંડ-ઈશ્વરકુંડ ૩ વાઘણપોળ ૨૯ વિભાગ ૩ જો ૪ શાંતિનાથ ભીનું દેરાસર ૧ રતનપોળ-દાદાની ટૂંક ૪૭ (બીજુ ચૈત્યવંદન) ૩૧ ૨ મૂળનાયક શ્રી આદીશ્વર ડાબી બાજુમાં આવેલા ભગવાનનું મંદિર મંદિરે ૩ ત્રણ શિલાલેખ ૪૯ ૫ ચક્રેશ્વરી માતાની દેરી ૩૨ ૪ આદીશ્વર ભગવાનનું ૬ ભૂલવણી યાને ચેરીવાળું ત્રીજું ચૈત્યવંદન દેરાસર ૩૩ ત્રણ પ્રદક્ષિણ ૭ કુમારવિહાર ૩૭ ૫ પહેલી પ્રદક્ષિણ ૮ સૂરજકુંડ ૬ સહસ્ત્રકૂટની રચના ૫૧ જમણી બાજુ આવેલ ૭ ગણધર પગલાં દેરાસરો ૮ બીજી પ્રદક્ષિણા ૯ કેશવજી નાયકનું દેરાસર ૩૮ ૯ નવા આદીશ્વરનું મંદિર ૧૦ સમવસરણનું દેરાસર ૩૮ અને ઈતિહાસ ૧૧ પાર્શ્વનાથમંદિર–નંદી- ૧૦ મેરુપર્વત શ્વર-અષ્ટાપદની રચના ૩૯ ૧૧ ત્રીજી પ્રદક્ષિણા ૧૨ શતથંભીયું દેરાસર ૪૧ ૧૨ અષ્ટાપદજીનું દેરાસર ૧૩ શ્રી ધનેશ્વરસૂરિની મૂર્તિ ૪૨ ૧૩ રાયણ પગલાં (ચોથું ૧૪ વીર વિક્રમશીને પાળી ૪૨ ચૈત્યવંદન) ૧૫ હાથીપોળ ૪૩ ૧૪ નવી ટૂંક Page #10 -------------------------------------------------------------------------- ________________ --- વિષય ૧૫ ગ ધારીયા ચૌમુખજી ૧૬ પુંડરીકસ્વામીનુ મદિર ૧૭ પુ’ડરીકગિરિ વિભાગ ૪થા નવર્દૂ કે ( પાંચમું ચૈત્યવંદન) ૬૪ [ ૯ ] પૃષ્ઠ હું સવાસામાની ટૂંકનો ઇતિહાસ ૬૩ ૬૩ ૧ અંગારશાપીર ૬૭ ૨ નવટૂ'કના દરવાજો ૬૮ ૬૯ ૩ નરશી કેશવજીનું દેરાસર ૪ સ`પ્રતિ મહારાજાનુ` દેરાસર ૬૯ ૫ સવાસામાની ચૌમુખજીની ટૂંક ૭૦ ૭૧ ૭ પાંચ પાંડવાનુ` દેરાસર ૭૫ ૮ પાંચ પાંડવા ૭૫ છ st ૯ સહસ્રફૂટ ૧૦ ૧૭૦ જિનના પટ ૧૧ છીપાવસહી ७७ ૧૨ અજિતનાથ, શાંતિનાથદેરી ૭૮ ७८ ૭ ૧૩ સાંકરવસહી ૧૪ માલ્લાવસહી ૧૫ નદીદ્વીપ– ઉજમફઈની ટૂંક ૭૯ ૧૬ હેમાવસહી .. વિષય ૧૭ મેાદીની ટૂંક, પ્રેમાવસહી ૮૧ ૧૮ સુરતવાળાનુ દેરાસર ૨૧ ૧૯ માણેકબાઈની દેરી ૮૩ ૮૩ ૨૦ અદ્ભુત શ્રી આદિનાથ ૨૧ લાવસહી બાલાભાઈની ટુંક ૨૨ શ્રી માતીશાહ શેની ટૂક મેતીવસહી ૮૫ ८७ ૨૩ મદિરાની રચના ૨૪ ઘેટીની બારી ૯૦ ૨૫ નવે ટૂંકના જિનમંદિર આદિના કાઠે ૨૬ એ અઠ્ઠમ તથા સાત છન્નુના વિધિ ૨૭ ગિરિરાજની નવ્વાણુ યાત્રાના વિધિ ૨૮ શ્રી સિદ્ધગિરિરાજ પર માક્ષે ગયેલાની નેાંધ २८ श्रीसिद्धगिरिराज પૃષ્ઠ ૩૦ શ્રી શત્રુ ંજય લઘુકલ્પ સા ૮૪ ૧ ર ૯૩ સવ-સાથે ૯૭ થી ૧૧૪ ૯૪ ૧૧૫ થી ૧૨૩ ૩૧ નવખમાસમણુના દુહા ૧૨૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ | વિષય પૃષ્ણ વિષય ૩૨ એકવીશ ખમાસમણના ૩૮ ડેમનું દેરાસર .. ૧૪૩ ૧૨૫ ૩૯ હસ્તગિરિ .. ૧૪૪ ૩૩ ૧૦૮ ખમાસમણુના દુહા ૧૨૯ ૪. ગિરિરાજની પાયગાએ ૧૫ ૩૪ વીશકોડમુનિ એકી સાથે કેવી રીતે મેક્ષ ગયા? ૧૪૦ ૪૧ ભારતનાં પ્રસિદ્ધ તીર્થો ૧૪૬ ૩૫ ગિરિરાજની પ્રદક્ષિણા ૪૨ નવટૂંકનો નવાંગી ઉઠે ૧૫૦ | દોઢ, છ અને બાર ગાઉ ૧૪૨ ૪૩ પાલીતાણું જેને ૩૬ સિદ્ધાચળ તથા રૈવતગિરિની ધર્મશાળાઓ ૧૫૧ પંચતીથી ... ... ૧૪૨ ૪૪ હસ્તલિખિત-નવસ્મરણાદિ ૩૭ કદંબગિરિ ... ... ૧૪૩ સંગ્રહ ૧૫૪ થી ૧૬૦ C પ ર આજ્ઞાપાલનનું મહત્વ જો કે वीतराग ! सपर्याया-स्तवाज्ञापालनं वरम् । आज्ञाऽऽराद्धा विराद्धाच, शिवाय च भवाय च ॥ અર્થ-હે વીતરાગ ! તમારી પૂજા કરતાં પણ તમારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. આજ્ઞાનું પાલન મેક્ષ માટે થાય છે અને આજ્ઞાની વિરાધના સંસાર માટે થાય છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ T શ્રી શત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં... શ્રી જંબૂઢીપ નિર્માણ યોજના - –ોજનાની દુક વિગત ૧૪૫૧૪૫ ફુટ પહેલી ૧૧ ફુટ ઊંચી ભવ્ય વેદિકા ઉપર ૯૫ ૪૯૫ ફુટની અંદર ૧૦૦૦૦૦ (એક લાખ) જન “જબૂદ્વીપ'ની પ્રમાણબદ્ધ સુંદર રચના ઉત્તમ દ્રવ્યથી થશે. જેમાં કે... –૯૫ ચૌમુખ પ્રતિમાજીવાળા શાશ્વત-ચ. –ત્રણ કાંડ, ચાર વન, સત્તર શાશ્વત દહેરાસરે આદિ સાથે ભવ્ય “મેરૂ–પર્વત’ની ૯૬ ફુટ ઊંચી રચના. – ૬ વર્ષધર પર્વત, ૯૦ મહાનદીઓ, ૧૬ મહાદ્રો, આદિ વિવિધ શાશ્વત–પદાર્થોની ભવ્ય રચના શાસ્ત્રીય વર્ણન સાથે સુસંગત રીતે થશે આ ઉપરાંત.. પ્રાગિક રીતે ભારતીય-તાંત્રિક પદ્ધતિથી સૂર્ય–ચંદ્ર આદિની ચક્કસ ગતિદ્વારા ૦ દિવસ-રાત અને વસ્તુઓની માહિતી • ભારત-અમેરિકા વચ્ચે દિવસ–રાત્રિને ફરક કેમ? ૦ બે કે છ મહિનાના રાત-દિવસ શી રીતે ? આદિ બાબતે સચોટ પ્રાગાત્મક દ્રશ્યરૂપે સમજાવનારી ભવ્ય રચના થશે તેમજ.. Page #13 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] શાસનનાયક શ્રી મહાવીર-પરમાત્માની ક'ચનવી ૭ હાથના પ્રમાણુની ૧૦ના કુટની પીલા પાષાણની ભવ્ય કાયાત્સગ મુદ્રાએ ૨૧ ફુટના માગલ તારણુવાલા સુદર કલાત્મક શ્વેત આરસના પરિકરવાલી પ્રતિમાજીવાળા વિશાલ ‘જિન–મ`દિર'નું નિર્માણ થશે. વળી ૧૪ રાજલેાક, ભરતક્ષેત્ર, દક્ષિણા –ભરતક્ષેત્ર, વમાન વિશ્વ, શ્રી અષ્ટાપદ મહાતી,વ માન જગતના પ્રસિદ્ધ દરેક શહેરાના ઘડીયાળના ભારતીય સમય સાથે સમય દર્શાવનાર વિરાટ ટાવર' આદિ અનેક સ્થાપત્યેનુ' નિર્માણ થશે. તથા જ્યાતિષચકના શાસ્ત્રીય-વૈજ્ઞાનિક ગતિનિરીક્ષ માટે વિવિધ આધુનિક-પ્રાચીન યત્રો, સાધનાની પ્રયાગશાળ, વેધશાળા પણ બનશે. પૂ. ૫, શ્રી અભયસાગરજી મ. ની દેખરેખમાં તૈયાર થયેલી નવી પેઢીની ધર્મશ્રદ્ધાને ટકાવનારી બીજી પણ અનેક નક્કર ચેાજનાએ અનુકૂળતા મુજબ જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ થશે. આજ સુધીના ઇતિહાસમાં અભૂતપૂર્વ શ્રી આગમ મદિર'ની ખાજુમાં ગિરિરાજની શીતળ છાયામાં આકાર લઈ રહેલ શ્રી જમૂદ્રીપની ભવ્ય રચના આદિના નિર્માણુ કા'માં અપૂર્વ લાભ લેવા સહુનુ ધ્યાન ખેચીએ છીએ. વધુ વિગત માટે કાર્યાલયના સપર્ક સાધવે— નિવેદ્યક—વધ માન જૈન પેઢી પાલિતાણા. B+C++0+0+0+0+0+ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજયગિરિરાજ-દર્શને સંસારમાં પરિભ્રમણ કરતાં આત્માઓને જે તારે તે તીર્થ કહેવાય. તીર્થ બે પ્રકારના છે. જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ. શ્રી ગણધર ભગવંત અને ચતુવિધ શ્રમણ સંઘ એ જંગમ તીર્થ છે. જ્યારે તીર્થકર ભગવંતેની કલ્યાણકભૂમિએ, મહામુનિઓ જે ભૂમિ ઉપર કર્મક્ષય કરી નિર્વાણ પામ્યા હોય, તેમજ જીવોના કર્મક્ષય કરવામાં નિમિત્તભૂત જે સ્થાને હોય તે સ્થાવર તીર્થ કહેવાય છે. સ્થાવર તીર્થોમાં શ્રી સિદ્ધાચલ ગિરિરાજ અન્ય સર્વ તીર્થો કરતાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ તીર્થની મહત્તા એ છે કે આ ગિરિરાજની ભૂમિનો સ્પર્શ પણ જે મુક્તિગમનની યોગ્યતાવાળે હેય તે ભવ્ય આભા જ કરી શકે છે, અભવ્ય આત્મા આ ગિરિરાજને સ્પર્શ કરી શકતા નથી. અન્ય તીર્થો માટે આ નિયમ નથી. વળી આ ગિરિરાજની યાત્રા કરતાં આ ભૂમિ ઉપર સિદ્ધિગતિને પામેલા અનંત સિદ્ધાત્માઓની યાદ આવે છે. જે કે ૪૫ લાખ યેજન પ્રમાણુ દરેક ભાગમાંથી અનંતકાળની અપેક્ષાએ અનંત આત્માઓ મુક્તિ પામેલા છે. પણ દરેક સ્થળે કે અન્ય તીર્થોમાં પણ તે સિદ્ધાત્માઓની યાદ તાજી Page #15 -------------------------------------------------------------------------- ________________ જ [ ૧૪ ] થતી નથી જ્યારે આ ગિરિરાજની યાત્રા કરતાં કાંકરે કાંકરે અનંત જીવો મેક્ષે ગયાની યાદ તાજી થાય છે. તેથી આ ગિરિરાજનું મહત્વ વિશિષ્ટ છે. તેમજ આ ગિરિરાજ પ્રાય: શાશ્વત છે. પ્રાયઃ શાશ્વત કહેવાનું પ્રોજન એ છે કે તેના પ્રમાણમાં વધઘટ થયા કરે છે. પણ પાંચમા આરાના અંતે જેમ અન્ય સર્વ પદાર્થો નાશ પામે છે, તેમ આ ગિરિરાજને સર્વથા નાશ થતું નથી પણ સાત હાથ પ્રમાણ છઠ્ઠા આરામાં પણ આ ગિરિરાજ રહેશે. આ વિષમકાળમાં જીને સંસારસમુદ્ર તરવા માટે આ ગિરિરાજ વિશિષ્ટ સાધન છે. અહીંનું વાતાવરણ ઘણું જ પવિત્ર છે. ગિરિરાજ સ્વયં પવિત્ર છે. છતાં જીના ભાવમાં વિશેષપણે વિશુદ્ધિ થાય તેથી પૂર્વના મહાપુરુષોએ અનેક જિનમંદિરે આ ગિરિરાજ પર બંધાવેલા છે. અનેક સંઘપતિઓ વિશાળ સંઘ લઈને આ ગિરિરાજની યાત્રાએ આવેલ છે. પૂજનીય આગમગ્રંથોમાં તેમજ શ્રી સીમંધરસ્વામીએ સ્વમુખે આ ગિરિરાજને મહિમા વર્ણવ્યું છે. આ અવસર્પિણી કાળમાં આ ગિરિરાજના મોટા સેળ ઉદ્ધાર થયા છે, પાંચમા આરાના અંતે દુપસહસૂરિ મહારાજના ઉપદેશથી શ્રી વિમલવાહન રાજા છેલે ઉદ્ધાર કરાવશે. આ ગિરિરાજ અંગેની વિશિષ્ટ માહિતીઓથી ભરપુર, ગિરિરાજ ઉપરના લેખે, વિશિષ્ટ ટાઓ, ફેટાઓને પરિચય આદિ અનેક સામગ્રીથી ભરપૂર પૂ. આ. શ્રી Page #16 -------------------------------------------------------------------------- ________________ & ; . જ ક [ ૧૫ ]. કંચનસાગરસૂરિ મ. શ્રીએ સંપાદિત કરેલ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન ગ્રંથ બહાર પડેલ છે, તેમાં પ્રાચીન અને અર્વાચીન ઘણી સામગ્રીઓ આપવામાં આવી છે, તે ગ્રંથના અનુસાર તીર્થયાત્રા કરનારને ઉપયોગી થાય એ રીતે ? આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. હવે પછી આ ગ્રંથમાં ક્રમ મુજબ તે તે જાતની ઉપગી માહીતી આપવામાં આવશે. ૯ પૂર્વની સમજ રાયણવૃક્ષ તળે આદિનાથ પ્રભુ ફાગણ સુદ ૮ ના રોજ નવાણું પૂર્વવાર પધાર્યા જ્યારે પધાયાં ત્યારે ફાગણ સુદ ૮ હતી તે નવાણું પૂર્વ શી રીતે ? એક પૂર્વ એટલે ૮૪ લાખ વર્ષને ૮૪ લાખ વર્ષે ગુણતાં ૭૦૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ આવે એટલે કે સિત્તેર લાખ ક્રોડ છપ્પન હજાર કરોડ વર્ષ થાય. આ એક પૂર્વનું પ્રમાણ એવા ૯૯ પૂર્વ કરવા માટે તેને ૯૯ થી ગુણતાં ૬૯, ૮૫, ૪૪૦૦૦૦ ૦૦૦૦૦૦ વર્ષ આવે. એટલે કે અગસિત્તેર કેડીકેડી, પંચાશી લાખ ક્રોડ અને ચુંમાલીશ હજાર ક્રોડ વર્ષ પૂરાં થાય ત્યારે નવાણું પૂર્વ થાય. એ સમયે આયુષ્ય કેટલાં દીધું હશે તે સમજાય છે. આટલી વાર ભગવાનને રાયણવૃક્ષ તળે ધર્મદેશના આપી હતી. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પૃષ્ઠ પંક્તિ ૩૫ ૭ ૩૫ ૧૧ ૩૯ ૧૪ ૩૯ ૨૧ ૪૧ ૧૪ ૪૭ ૧૮ ૫૩ - રે જ ઝ = = = = • = $ " જે ર ર ર શુદ્ધિપત્રક અશુદ્ધ જયાનંદસૂરિ જયાનંદસૂરિ-દેવસુંદરસૂરિ શાંતનાથ, શાંતિનાથ પાર્શ્વનાથ મંદિર પાર્શ્વનાથ મંદિર નંદીશ્વરદ્વીપના નંદીશ્વરદીપને શેલસમાન શૈલસમાન પ્રાસાદ સીમકુંડ ભીમકુંડ પંદરમાં અને સોળમાં પંદરમા અને તેમાં કુથુનાથ કુંથુનાથ ભગવાનનો ભગવાનના સુણસુ દરી. સુણ સુંદરી ચૈત્રે ચેત્રી નિવારણ ચકેશ્વરી ચશ્કેસરી જમનાદાશે જમનાદાસે બે. નં. ૧૬૦ લે. નં. ૧૬૦ सिद्धिवधू સિદ્ધિવર્ધ सिद्धशैल सिद्धशैलं સ્તવું जालिश्चव जालिश्चैव દૂધ यत्रपुरा पन्नाः यत्र पुरापन्नाः કેવલનાણુપત્તિ કેવલનાણપત્તી સ મેતશિખર સંમેતશિખર નિરવાણુ ૭૮ ૮૦ ૧૫ તુવું ૧૦૨ ૧૦૪ ૧૦૬ ૧૦૭ ૧૧૩ ૧૧૮ ૧૨૦ ૩ ૨ ૧૬ ૧૩ ૧૨. દધ: ૨ ૧૨૮ ૧૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ EXAMNAGAR ચિત્રમય શત્રુંજય < < SN* ૧ શ્રી શત્રુંજયગિરિરાજ. પાલિતાણું સ્ટેશનથી. ૨ મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન. ૩ ભૂલવણ (નેમિનાથની ચેરી) ત્રણ ગઢમાં પ્રભુજી. ૪ શ્રી આદીશ્વરદાદાનું દેરાસર. પ દાદાના દેરાસરનું શિખર. ૬ રાયણુપગલાની દેરી. ૭ મેતીશાની ટૂંકને દેખાવ. ૮ છીપાવસહીનું દેરાસર. ૯ નવટૂંક તરફથી દેખાતી દાદાની ટૂંક. ૧૦ સીમંધરસ્વામીના દેરાસરને પાછળ ભાગ. ૧૧ પીરની દરગાહ પાસેથી દેખાતી દાદાની ટૂંક. ૧૨ ચૌમુખજીનું શિખર. ૧૩ ચૌમુખજીની બહારની કોતરણ. ૧૪ ઘેટીની પાયગાની દેરી. ૧૫ દેવમંદિરની નગરી શત્રુંજય. - - - - - - Page #19 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] શ્રી શત્રુંજયગિરિરાજ-પાલિતાણા સટેશનથી Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૩ ] મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન Page #21 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] ના કરી અને તેની ભૂલવણી (નેમનાથની ચેરી) ત્રણગઢમાં પ્રભુજી Private & Personal Use Only www.amellarore Page #22 -------------------------------------------------------------------------- ________________ [ પ ] શ્રી આદીશ્વરદાદાનુ દેરાસર Page #23 -------------------------------------------------------------------------- ________________ દાદાના દેરાસરનું શિખર melibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૭ ] ક રાયણ પગલાની દેરી Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] મોતીશાની ટૂંકનો દેખાવ For Private & Personal use only W aimellorary.one Page #26 -------------------------------------------------------------------------- ________________ - રામની * * * નિકટ x & જઈ દરજી 24 કે જે જ છે છીપાવસહીનું દેરાસર Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] નવટુંક તરફથી દેખાતી દાદાની ટૂંક Page #28 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧ ] સીમંધરસ્વામીના દેરાસરના પાછળના ભાગ Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] છે. કરણી , કે છે પીરની દરગાહ પાસેથી દેખાતી દાદાની ટૂંક www.ainelibrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] ચૌમુખજીનું શિખર Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] ચૌમુખજીની બહારની કોતરણી Page #32 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] w 3 ( જી * ધેટીની પાયગાની દેરી al Education International Page #33 -------------------------------------------------------------------------- ________________ | [ ૧૬ ] = દેવમંદિરોની નગરી શત્રુંજય jaimelibrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ - વિભાગ પહેલો ૧. શત્રુંજય ગિરિરાજના મહાસંઘપતિઓ - શ્રી શત્રુંજય તીર્થોદ્ધાર રાસમાં ભરત ચક્રવર્તિથી માંડી સમરાશા (વિ. સં. ૧૩૭૧) સુધીના સંઘપતિઓની યાદી ટૂંકમાં નીચે મુજબ છે. ૧. શ્રી ભરત ચક્રવર્તીના સમયમાં ૯ ક્રેડ, ૮૯ લાખ, ૮૪ હજાર રાજાએ સંઘપતિ બન્યા છે. ૨. શ્રી સગરચક્રવતના વારામાં ૫૦ ક્રોડ, ૫ લાખ, ૭૫ હજાર રાજાએ સંઘપતિ થયા છે. ૩. પાંડે તથા જાવડશાહ સુધીના વારામાં ૨૫ ક્રેડ, ૯૫ લાખ, ૭૫ હજાર મહારાજાએ સંઘપતિ બન્યા છે. ૪. શ્રી વિક્રમરાજાએ આ તીર્થને વિશાળ સંઘ કાઢયો હતે. ૫. મહામંત્રી શ્રી વસ્તુપાલ અને તેજપાલ એ બે ભાઈ એએ ૧ર વખત આ ગિરિરાજના સંઘે કાઢયા હતા. ૬. ત્રણ લાખ, ચોરાશી હજાર સમકિતવંત શ્રાવકે સંઘપતિ બન્યા હતા. . Page #35 -------------------------------------------------------------------------- ________________ Www ૭. સત્તર હજાર ભાવસાર શ્રાવકે સંઘપતિ થયા છે. ૮. સોળ હજાર ખત્રી શ્રાવકે સંઘપતિ બન્યા છે. ૯. પંદર હજાર બ્રાહ્મણ શ્રાવકે સંઘપતિ બન્યા છે. ૧૦. બાર હજાર કુલંબી (કડવા પટેલ) શ્રાવકે સંપતિ બન્યા. ૧૧. નવ હજાર લેઉઆ પટેલ શ્રાવકે સંઘપતિ બન્યા. ૧૨. પાંચ હજાર, પીસ્તાલીશ કંસારા શ્રાવકે સંઘપતિ થયા. ૧૩. સાતસે મેહર (હરિજન) શ્રાવકેએ તલેટી સુધીના સંઘની યાત્રાના સંઘપતિ બન્યા. આશાતના ન થાય એ માટે ગિરિરાજ ઉપર ગયા નથી. નાના-મોટા સંઘપતિ મળી આ અવસર્પિણી કાળમાં અસંખ્ય સંઘપતિઓ થયા છે. વિભિન્સ બોય - ૨. શ્રી ગિરિરાજનું વર્ણન બતાવનારા પ્રાચીન ગ્રંથ ૧. શ્રી ધનેશ્વરસૂરિ મહારાજ રચિત શ્રી શત્રુંજય માહા. જેમાં વિસ્તારથી વર્ણન છે. ૨. શત્રુંજય માહાસ્ય ગદ્ય. (સંસ્કૃત) ૩. જ્ઞાતાધર્મ કથા. ૪. અંતકૃદ્દશા. ! આ આગમ ગ્રંથ છે. ૫. સારાવલી પન્ના. ! ૬. શત્રુંજય લઘુક૫ મૂળ , અમરકથા Page #36 -------------------------------------------------------------------------- ________________ જિમ : [ 3 ] ૭. શત્રુંજય બૃહત્કલ્પ મૂળ. ૮. ધર્મઘોષસૂરિ રચિત-શત્રુંજયકલ્પ. તેના ઉપર શુભશીલગણની રચેલી ટીકા છે. તેમાં આ ગિરિરાજની આરાધના કરનારા-આરાધકેની ઘણું કથાઓ છે. ૯. શત્રુંજયતીર્થોદ્ધાર પ્રબંધ. ૧૦. નાભિનંદનજિદ્ધાર પ્રબંધ. ૧૧. શત્રુંજય તીર્થોદ્ધાર રાસ. ' આ સિવાય વિવિધ તીર્થક, તીર્થમાલાઓ, નવાણું પ્રકારની પૂજા, નવ્વાણું અભિષેક પૂજા તેમજ સ્તોત્રો, ચૈિત્યવંદન-સ્તવન-તુતિઓમાં શત્રુંજયનું વર્ણન આવે છે. આધુનિક પુસ્તિકાઓ પણ ઘણી બહાર પડી છે. ૩. શત્રુંજય ગિરિરાજનું માહાતમ્ય બતાવનારી કથાઓ ૧. કંડુરાજાની કથા–શ્રી શત્રુંજય માહાસ્યમાં આ કથા વિસ્તારથી આપવામાં આવી છે. (પૃ૦ ૮) ૨. શુકરાજાની કથા–શ્રાદ્ધવિધિમાં વિસ્તારથી છે. ૩. ચંદ્રશેખરરાજાની કથા–શ્રાદ્ધવિધિમાં છે. ૪. મહીપાલરાજાની સ્થા–સૂર્યાવર્તકુંડના માહાભ્ય ઉપરની આ કથા. શત્રુંજય માહાઓમાં છે. ૫. શ્રી ચંદ્રરાજાની કથા–ચંદ્રરાજાના રાસમાં આ ચરિત્ર વિસ્તારથી આપવામાં આવેલ છે. મક : : Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૪ ] આ સિવાય પણ ઘણી કથાઓ શ્રી શત્રુ જય માહાત્મ્યમાં વિસ્તારથી આપવામાં આવી છે. લઘુસ્થાએ ૧. સુશ બ્રાહ્મણની કથા. આ દરિદ્ર બ્રાહ્મણ હતા. ભિક્ષા ન મળતાં કઇંકાસ થવાથી ધને વશ બની સ્ત્રી-પુત્ર-પુત્રી અને ગાયને માર્યાં. રાજપુરુષા પાછળ પડતાં ખાડામાં પડી જવાથી રૌદ્રધ્યાનમાં મરી ૭ મી નરકે ગયા. ત્યાંથી નીકળી સિંહ થઈ, મરીને ચૌથી નરકમાં ગયા. ત્યાંથી નીકળી ચંડાલ થઈ, ૭ મી નરકમાં ગયા. ત્યાંથી નીકળી દષ્ટિવિષ સપ થયે. આ સપના ભવમાં જાતિસ્મરણુજ્ઞાન થવાથી પૂર્વ ભવા જાણી વૈરાગ્ય થવાથી સિદ્ધગિરિપર અનશન કરી ઇશાન દેવલેાકમાં દેવ થયા. ( રાયણપગલાની દેરી પાસે આ સપના ગેાખલા છે ) ૨. માર, ભગવ'તની દેશના સાંભળી મેાર પ્રતિબેાધ પામી ભગવંત પર પાતાના પીંછાનું છત્ર ધારણ કરે છે. મુખ્ય મેર ત્રણ દિવસ સુધી રાયણના ઝાડ નીચે રહ્યો. વૃદ્ધ મારનું મરણુ નજીક જાણી તેને અનશન કરાવ્યું. અને તે માર મરણ પામી ચેાથા દેવલેાકમાં દેવ થયે ( રાયણુ પગલા પાસે એક ગેાખમાં મેરનું ચિત્ર છે. ) આ સિવાય (૩) સિંહૈ (૪) હંસ વગેરેની ઘણી કથાએ છે. * ୦୭ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૪. ગિરિરાજ પર સમવસરણે શ્રી ધર્મઘોષસૂરિકૃત શ્રી શત્રુંજય કપની શુભશીલગણિકૃત વૃત્તિ (રૂ. ૪૩ થી ૭૫) માં આ ગિરિરાજ ઉપર (શ્રી નેમિનાથ પ્રભુ વિના) ર૩ તીર્થકરના સમવસરણને વિસ્તાર આપે છે. શ્રી શત્રુંજય માહાત્મ્ય સર્ગ ૧૦ (પૃષ્ઠ ૫૯૭) માં જણાવ્યું છે કે-ઈન્દ્ર મહારાજાએ ગૃહસ્થપણામાં રહેલ શ્રી નેમિનાથ પ્રભુને કહ્યું કે અમને શ્રી શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કરાવે. આથી ઈન્દ્ર રચેલા વિમાનમાં દેવેની સાથે બેસીને શ્રી નેમિપ્રભુ શત્રુંજયગિરિ પર પધાર્યા હતા અને ત્યાં ગિરિરાજના મહિમાને વર્ણવ્યું હતું. એટલે આ ગિરિરાજ વીશેય તીર્થકરેની ચરણરજથી પવિત્ર છે. ૫. ગિરિરાજનું પ્રમાણ પહેલા આરામાં ૮૦ જન બીજા , ૭૦ ,, ત્રીજા ૬૦ . ચેથા ,, ૫૦ ,, પાંચમા , ૧૨ , છઠ્ઠ , સાત હાથ પ્રમાણે રહેશે. ઉત્સર્પિણ કાળમાં ક્રમે, ક્રમે વૃદ્ધિ પામશે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૬. ગિરિરાજનાં મુખ્ય ર૧ શિખરો શ્રી શત્રુંજય, રૈવત વગેરે ૨૧ મુખ્ય શિખરે આ ગિરિરાજનાં છે, તેમાં પણ શત્રુંજય અને સિદ્ધક્ષેત્ર એ બે મુખ્ય છે. શ્રી શત્રુંજયકલ્પની શુભશીલગણિકૃત વૃત્તિમાં આ શિખરના નામ સાથે તેના આરાધકેની કથાઓ આપવામાં આવેલ છે. ૭. રાયણવૃક્ષને મહિમા શ્રી શત્રુંજય માહા(પૃ. ૪૭) માં જણાવેલ છે કે–“રાયણવૃક્ષની નીચે શ્રી ઋષભદેવ પ્રભુની ચરણપાદુકાઓ છે, તેના વડે તે વૃક્ષ શેભે છે. આ વૃક્ષ નીચે શ્રી ઋષભદેવ પ્રભુ પૂર્વ નવ્વાણું વાર સમેસર્યા છે. તેથી તે રાયણવૃક્ષ સર્વોત્તમ તીર્થ સમાન વંદનીય છે. તેનાં પાંદડાં, ફળ અને શાખાઓ પર દેવતાઓને વાસ છે. તેનાં પાંદડાં વગેરે કાપવા લાયક નથી. તેના પૂજનથી શારીરિક દેષ નાશ થાય છે. તેનાં ખરી પડેલાં પાંદડાં વગેરે જે સંગ્રહી રખાય તે સર્વ અનિષ્ટને નાશ કરે છે.” “રાયણવૃક્ષની પશ્ચિમ દિશામાં અગમ્ય રસકૂપિકા છે, તેના રસથી લેતું તેનું થઈ જાય છે.” ૮. શ્રી શત્રુંજય તીર્થનાં મેટા ઉદ્ધાર ૧. શ્રી કષભદેવ સ્વામીના સમયમાં શ્રી ભરતચક્રીએ ગિરિરાજને ઉદ્ધાર કરાવ્યું. Page #40 -------------------------------------------------------------------------- ________________ - હા [ ૭ ] ૨. ભરત ચક્રવતીના મોક્ષગમન પછી છ કેટી વર્ષ પછી ભરત ચક્રવતીના વંશમાં થયેલા શ્રી દંડવીરાજાએ બીજો ઉદ્ધાર કરાવ્યું. ૩. દંડવીર્ય રાજાના ઉદ્ધાર પછી સે સાગરોપમ ગયા પછી બીજા દેવલેકના ઇન્દ્ર ઇશાનેન્દ્ર ત્રિીજો ઉદ્ધાર કરાવ્યા. ૪. ઈશાનેન્દ્રના ઉદ્ધાર પછી એક ક્રોડ સાગરોપમ ગયા પછી ચોથા દેવલેકના ઈન્દ્ર મહેન્દ્ર સુહસ્તિની દેવીને વશ કરી ચેાથે ઉદ્ધાર કરાવ્યું. ૫. મહેન્દ્રના ઉદ્ધાર પછી દશ ટી સાગરેપમ ગયા પછી પાંચમા દેવલેકના ઈન્દ્ર બ્રહમેન્દ્ર પાંચમે ઉદ્ધાર કરાવ્યો. ૬. બ્રન્દ્રના ઉદ્ધાર પછી લાખ કેટી સાગરોપમ પછી ભવનપતિને ઈન્દ્ર ચમરેન્દ્ર છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યું. ૭. શ્રી અજિતનાથ પ્રભુના શાસનમાં શ્રી સગરચક્રવર્તીએ સાતમે ઉદ્ધાર કરાવ્યું. ૮. આઠમે ઉદ્ધાર વ્યક્તરેન્ટે કરાવ્યું. ૯. શ્રી ચંદ્રપ્રભસ્વામીના સમયમાં શ્રી ચંદ્રયશારાજાએ નવમે ઉદ્ધાર કરાવ્યું. અને ચંદ્રપ્રભાસ (પ્રભાસ પાટણ) તીર્થમાં ચંદ્રપ્રભસ્વામીને પ્રાસાદ કરાવ્યું. ૧૦. શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં તેમના પુત્ર શ્રી ચકાયુધરાજાએ દશમ ઉદ્ધાર કરાવ્યું. Page #41 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] ૧૧. શ્રી મુનિસુવ્રત ભગવાનના શાસનમાં શ્રી રામચંદ્રજીએ અગ્યારમે ઉદ્ધાર કરાવ્યું. ૧૨. શ્રી નેમિનાથ ભગવાનના શાસનમાં પાંડાએ બારમો ઉદ્ધાર કરાવ્યું. પાંચમા આરાનાં ઉદ્દારે ૧૩. શ્રી મહાવીર સ્વામીના શાસનમાં વિ. સં. ૧૦૮ માં જાવડશાએ શ્રી વજીસ્વામીના ઉપદેશથી તેરમે ઉદ્ધાર કરાવ્યું. તે વખતે મૂળનાયક તરીકે બિરાજમાન કરવા માટે તક્ષશિલાથી શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા લાવ્યા. પ્રતિમાજી લાવતા નવ લાખ સોનામહોરને ખર્ચ કર્યો. અને પ્રતિષ્ઠામાં ૧૦ લાખ સોનામહોરે વાપરી. ૧૪. શ્રી શત્રુંજય મહામ્યના કથન મુજબ શ્રી ધનેશ્વરસૂરિ મહારાજના ઉપદેશથી શ્રી શિલાદિત્ય રાજાએ ચૌદમે ઉદ્ધાર કરાવ્યું. જ્યારે નવા પ્રકારી પૂજા તથા કુમારપાલ-ચરિત્રના કથન મુજબ ચૌદમે ઉદ્ધાર ઉદયનમંત્રિના પુત્ર બાહડ મંત્રીએ વિ. સં. ૧૨૧૩ માં કરાવ્યું. (અત્યારે મૂળનાયકજીનું જે દેરાસર છે તે બાહડમંત્રીના ઉદ્ધારના સમયનું છે.) ૧૫. શ્રી સિદ્ધસેનસૂરિના ઉપદેશથી સમરાશા ઓશવાળે પંદરમે ઉદ્ધાર કરાવ્યા. વિ. સં. ૧૩૭૧ મહા સુદ ૧૪ સોમવારે પ્રતિષ્ઠા કરી હતી. આ તીર્થોદ્વારમાં ર૭ લાખ, ૭૦ હજાર દ્રવ્ય ખર્ચ કર્યો. Page #42 -------------------------------------------------------------------------- ________________ | ૯ | ૧૬. આ તીને સેાળમેા ઉદ્ધાર જે હાલ છે તે વિ. સ. ૧૫૮૯ વૈશાખ વદ ૬ રવિવારે કરમાશાહે કરાવેલ છે. મૂળ દેરાસર તેા બાહડમત્રીનું કરાવેલું જ છે. ૧૭. આ તીર્થના છેલ્લેા ઉદ્ધાર શ્રી ક્રુપસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા પાંચમા આરાના અતિમ કાળમાં કરાવશે. નાના ઉદ્ધાર તેા અસબ્ય થયા છે, અને સે'કડે થશે. ૯. ર્ગાિરરાજની પૂર્વકાળની અને વર્તમાન કાળની તળેટીએ પૂર્વ કાળમાં પહેલી વડનગર તલાટી હતી, પછી ખીજી તલાટી વળા થઈ, તે પછી કાળબળથી ત્રીજી આદપુર ચેાથી પાલિતાણા થઈ, અને હાલમાં પાંચમી તલાટી જયતલાટી થઈ. જામવાળી દરવાજા બહાર નદી કિનારે શ્રી ગેાડીજીના પગલાં છે. રણશી દેવરાજની ધર્મશાળાની ખાજુમાં રૂમ છે, તેમાં દેરી અને આદીશ્વર ભગવાનનાં પગલાં છે, તેને પણ જાની તલાટી કહે છે, કંકુબાઈની ધર્મશાળા પાસે જૂની તલાટીના આટલેા Ple Page #43 -------------------------------------------------------------------------- ________________ અr , આહ હ ક [ ૧૭ ] કહેવાય છે, તેની ઉપર દેરીમાં આદીશ્વર ભગવાન, ગૌતમસ્વામીજી અને મણિવિજયજી મહારાજનાં પગલાં છે. વર્તમાનમાં જયતલાટી જે કહેવાય છે તે અત્યારે મુખ્ય ગણાય છે. ગિરિરાજની યાત્રામાં તલાટી = તળિયું, અર્થાત્ જ્યાંથી ગિરિરાજની શરૂઆત થાય તે તલાટી અથવા તળેટી કહેવાય. ૧૦. શ્રી તીર્થાધિરાજની છત્રછાયામાં સ્ટેશનથી તલાટી સુધીમાં પાલિતાણુ શહેરમાં આવેલ જિનાલયો (સં. ૨૦૩૮) જિનમંદિર મૂળનાયક ૧ સ્ટેશન પાસે શ્રી યશે. જૈન ગુરુકુળમાં સુમતિનાથ ૨ કાપડ બજારમાં ગરજીના ડેલામાં શાંતિનાથ ૩ સુખડીયા બજારમાં ગેડી પાર્શ્વનાથ ૪ આ.ક. જૂની પેઢી પાસે મોટું દેરાસર આદિનાથ ૫ રણશી દેવરાજ પાસે જૂની તલાટી આ પગલાં ૬ નરશી કેશવજી ધર્મશાળા શાશ્વતા - ચૌમુખજી ૭ નરશી નાથા ધર્મશાળામાં ચંદ્રપ્રભસ્વામી ૮ સર્વોદય સંસાયટી ગરાવાડી સુપાર્શ્વનાથ ૯ વીરબાઈ પાઠશાળા મહાવીરસ્વામી ૧૦ મોતીસખીયા ધર્મશાળા આદિનાથ ૧૧ કંકુબાઈ ધર્મશાળા આદિનાથ ' .. . Page #44 -------------------------------------------------------------------------- ________________ પગલા [ ૧૧ ] જિનમંદિર મૂળ નાયક ૧૨ કંકુબાઈ પાછળ ગેરળની વાડીમાં મલ્લિનાથ ૧૩ કંકુબાઈ પાસે વિજયતલાટી ૧૪ જશકુંવર ધર્મશાળા ચિંતામણિપાર્શ્વનાથ ૧૫ જૈન સાહિત્ય મંદિર આદિનાથ ૧૬ સાંડેરાવ જિદ્ર ભવન પાર્શ્વનાથ ૧૭ માધવલાલ બાબુ ધર્મશાળા સુમતિનાથ ૧૮ પંજાબી ધર્મશાળા વાસુપૂજ્ય સ્વામી ૧૯ આરીસાભવન ધર્મશાળા શાંતિનાથ ૨૦ હજારીનિવાસ ધર્મશાળા ચંદ્રપ્રભપ્રભુ ૨૧ સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ આદિનાથ રર જેનભવન - સીમંધરસ્વામી ૨૩ વલભવિહાર પાર્શ્વનાથ ૨૪ રાજેન્દ્રવિહાર-દાદાવાડી આદિનાથ ર૫ હિંમતવિહાર શાંતિનાથ ૨૬ રાજેન્દ્રભવન આદિનાથ ર૭ જૈન બાળાશ્રમ પાર્શ્વનાથ ૨૮ મહારાષ્ટ્રભવન આદિનાથ ૨૯ નંદાભવન સીમંધરસ્વામી ૩૦ લુણાવા-મંગલભવન આદિનાથ ૩૧ જૈન સોસાયટી (બાવન બંગલા) વાસુપૂજ્ય સ્વામી ૩ર તખતગઢ-મંગલભવન આદિનાથ ૩૩ કેશરીયાજીનગર આદિનાથ S ' S Page #45 -------------------------------------------------------------------------- ________________ 1 - [ ૧૨ ] ૩૪ જંબુદ્વીપ નિર્માણ મંગલ પાર્શ્વનાથ ૩૫ આગમમંદિર શ્રી ઋષભાનન વગેરે ૪ શાશ્વત જિન ૧૧. કલ્યાણવિમલની દેરી વિમલગચ્છના કલ્યાણવિમલમુનિ કે જેમના ઉપદેશથી સીતાબચંદ નાહરના દાદાએ પ્રથમ ભાતુ શરુ કરેલ. ભાતાની શરૂઆત ઢેબરાથી થઈ હતી. તે મુનિના અગ્નિસંસ્કારની જગ્યાએ આ દેરી મુનિ ગજવિમલે કરાવી. આમાં છ જેડી પગલાં છે. ૧૨. મેઘમુનિને સૂપ બાળાશ્રમની નજીક રાણાવાવ પાસે બાંધેલા ઊંચા ઓટલા પર મેઘમુનિને સ્તૂપ છે. ૧૩. સતીવાવ ભાતા તલાટીના મંડપ આગળ સતીવાવ છે. તે શાંતિદાસ શેઠના ભાઈ સુરદાસ શેઠના પુત્ર લહમીદાસે સં. ૧૬૭૫ માં યાત્રાળુઓને પાણીની સગવડ પૂરી પાડવા માટે બંધાવેલ છે. તેને ચેકીઆરામાં મેતીશા શેઠ તરફથી પરબ ચાલે છે. ૧૪, ગેડી પાશ્વનાથનાં પગલાં તલાટી પાસે રેડ ઉપર એક દેરી આવે છે, તે શાંતિદાસ શેઠે બંધાવી છે. તેમાં ગેડી પાર્શ્વનાથનાં પગલાં છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ 1 બાઇક મા :: જય [ ૧૭ ] ગિરિરાજની યાત્રા જયતલાટી જયતલાટીને ખુલ્લે એટલે છે. તેની જમણ બાજુ અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદે આરસની દેરી બંધાવવા પૂર્વક મંડપ બંધાવ્યું છે. ડાબી બાજુએ પેલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદે આરસની દેરી સાથે મંડપ બંધાવ્યું છે. તલાટીની વચમાં ગિરિરાજની સ્પર્શના માટે વિશાલ શિલા છે. તેની પૂજા થાય છે. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તરફથી કાયમ રૂપેરી વરખની આંગી થાય છે. તેની ઉપર એટલા ઉપર નવી શોભાયમાન દેરીઓ છે. આ દેરીઓની વિ. સં. ૨૦૩૪ માં પુનઃ પ્રતિષ્ઠા થઈ છે. ગિરિરાજની યાત્રા કરનારા પુણ્યાત્માઓ ગિરિરાજનાં પાંચ ચૈત્યવંદન કરે છે. તેમાં પ્રથમ ચૈત્યવંદન અહીં કરવામાં આવે છે. શ્રી શત્રુંજય ગિરિરાજનું ચિત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. ૧ અનંત સિદ્ધને એહ ઠામ, સકલ તીર્થને રાય; પૂર્વ નવાણું ષભદેવ, જ્યાં ઢવિયા પ્રભુ પાય. ૨ WWW.Jવી Page #47 -------------------------------------------------------------------------- ________________ જી હા , અજર-અમુ ક મા 5. [૧૪] સૂરજ કુંડ સહામણે, કવડજક્ષ અભિરામ; નાભિરાયા કુલ-મંડ, જિનવર કરું પ્રણામ. ૩ સ્તવન સિદ્ધાચલને વાસી પ્યારે લાગે મેરે રાધા. ઈણ રે ગૂંગરીયામાં ઝીણું ઝીણું કેરણી, ઉપર શીખર બીરાજે મેરા રાજીદા.સિદ્ધા. ૧ કને કુંડળ માથે મુગુટ બીરાજે, બાંહે બાજુબંધ છાજે મેરા રાજીંદા. સિદ્ધા...૨ ચઉમુખ બિંબ અનુપમ છાજે, અદ્ભુત દીઠે દુઃખ ભાંજે મેરા રાઈદા. સિદ્ધા...૩ ચુવા ચુવા ચંદન એર અગરજા, કેશર તિલક વિરાજે મારા રાજંદા. સિદ્ધા...૪ ઈણ ગિરિ સાધુ અનંતા સિદ્ધા, કહેતાં પાર ન આવે મેરા રાઈદા. સિદ્ધા...૫ જ્ઞાનવિમલ પ્રભુ ઇણ પરે બેલે, આ ભવ પાર ઊતારે મારા રાઝદા. સિદ્ધા-૬ થાય શત્રુંજયમંડણ ઋષભણિંદ દયાળ, મરુદેવાનંદન વંદન કરું ત્રણ કાળ; એ તીરથ જાણી પૂર્વ નવ્વાણું વાર, આદીશ્વર આવ્યા જાણું લાભ અપાર. ૧ - ક - માજિક Page #48 -------------------------------------------------------------------------- ________________ છે - : { ૧૫ ] ધનવાસી કંક જયતલાટીથી ગિરિરાજ પર ચઢતાં બે બાજુ પગથિયાં આવે. એક બાજુથી બાબુના દેરાસરે જવાય છે, બીજી બાજુએ ગિરિરાજ પર ચઢાય. એટલે ડાબી બાજુએ ચઢતાં પ્રથમ વીંદજી જેવત નાનું દેરાસર આવે છે, તેમાં મૂળનાયક શ્રી ધર્મનાથ પ્રભુ છે. તે પછી ધનપતસિંહ બાબુએ બંધાવેલ ધનવસહી (મહેતાબકુમારી જિનેન્દ્રપ્રસાદ) આવે છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૪૯ માં થઈ છે. આ વિશાળ ટૂંક છે. આ ટૂંકમાં ડાબી બાજુએ વિશાળ જગા પર બાંધવામાં આવેલ જલમંદિર–પાવાપુરીનું મંદિર છે. ગિરિરાજ પર જમણી બાજુથી ચઢતાં શ્રી ગૌતમ સ્વામીજી, શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં તથા શ્રી અજિતનાથ ભગવાન આદિનાં પગલાંની દેરીઓ આવે છે. તેનાથી થોડે દૂર ગિરિરાજ પર ગુફા જેવું હંસવાહિની સરસ્વતી દેવીનું નાજુક મંદિર આવે છે. સરસ્વતી દેવીની ગુફાની નજીક ઉપરના ભાગમાં પૂ. છે આ૦ શ્રી ચંદ્રોદયસૂરિજીના ઉપદેશથી ૧૦૮ તીર્થોનું મંદિર બંધાઈ રહ્યું છે. જયતલાટીથી રામપોળ સુધી લગભગ ૩૭૪૫ પગથિયાં છે. ગિરિરાજને આખે રસ્તે સવા બે માઈલ Page #49 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ) છે. ગિરિરાજ પર વિસામે વિસામે શેઠ આ. ક. પેઢી તરફથી ચાકી રહે છે. ચઢવાનુ ચાલુ કરીએ એટલે પહેલા વિસામે આવે છે. પછી બીજો વિસામે આવે છે. ત્યાં ધાળી પરબ આવે છે, તે ધેારાજીવાળા અમુલખ ખીમજીના નામની છે, તેની સામે બાજુએ દેરીમાં ભરત ચક્રવર્તીનાં પગલાં છે. તેની પ્રતિષ્ઠા વિ. સ. ૧૬૮૫ માં થઈ છે, સિદ્ધગિરિરાજને પ્રથમ ઉદ્ધાર કરાવનાર ભરત મહારાજા છે. તેઓ આરીસાભવનમાં કેવળજ્ઞાન પામ્યા હતા. પછી માક્ષે ગયા. ૧૭ પહેલા કુંડ-ઇચ્છાકુંડ ત્યાંથી ચાલતાં સરખી જમીન આવે છે ત્યાં પહેલા ઇચ્છાકુંડ આવે છે. તેને નવા કુંડ પણ કહે છે તે વિ. સં. ૧૬૮૧ માં સુરતના ઇચ્છાચ' શેઠે મધાગ્યે છે, ત્યાં વિસામે છે અને પરમ પણ છે. ત્યાંથી થાડા પગથિયા ચઢતાં શ્રી નેમિનાથ ભગવાન, આદીશ્વર ભગવાન અને વરદત્ત ગણધરનાં પગલાં આવે છે તે નેમિનાથ ભગવાનના પ્રથમ ગણધર હતા. તેમણે આ તીને! સુંદર મહિમાં વળ્યે હતેા. ત્યાંથી આગળ ચાલતાં લીલી પર આ પરમ ડાહ્યાભાઈ દેવશી કચ્છીના નામથી આવે છે. થઈ છે. ત્યાં www Page #50 -------------------------------------------------------------------------- ________________ LECT [ ૧૭ ] દેરી પણ છે. પછી ત્રીજે વિસામે આવે છે, તેની બાજુમાં ઊંચા ઓટલા પર દેરીમાં આદિનાથ ભગવાનનાં પગલાં છે. વિસામો પણ છે. ત્યાં સુરતવાળા શેઠ તલચંદ માણેકચંદ તરફથી પરબ બેસે છે. બાજુમાં કુમારપાળ મહારાજાને બંધાવેલે બીજે કુમારકુંડ છે. ૧૮ હિંગલાજને હડે ત્યાંથી આગળ ચાલતાં હિંગલાજના હડાની શરૂઆત થાય છે, તેને ચઢાવ જરાક છાતીસમે અને કઠીન છે, તેથી કહેવત છે કે – છે આ હિંગલાજને હડ, કેડે હાથ દઈને ચઢે, ફૂટ પાપને ઘડે, બાંધ્યે પુણ્યને પડે. ” હિંગલાજને હડે ચઢતા હિંગલાજ માતાની દેરી આવે છે. ", હિંગલાજ માતા દંતકથા એવી છે કે–આ હિંગલાજની મૂર્તિ સ્વરૂપે અંબિકાદેવી છે. એક વખત હિંગુલ નામને રાક્ષસ સિંધુ તરફથી આવતા-જતા યાત્રાળુઓને ઉપદ્રવ કરતું હતું. આથી કેઈ સંત પુરુષે ધ્યાન અને તપના પ્રભાવે અંબિકાદેવીને બોલાવી અને કહ્યું કે–આ હિંગુલ રાક્ષસ યાત્રાળુઓને દિવE rr----- ------- - ---- ---- gas Page #51 -------------------------------------------------------------------------- ________________ TI ' [ ૧૮ ] હેરાન કરે છે. તેને દૂર કર, જેથી યાત્રાળુઓને સુખ પૂર્વક યાત્રા કરી શકે. દેવીએ રાક્ષસ સાથે યુદ્ધ કરી તેને પરાભવ કર્યો. રાક્ષસે દેવીના પગમાં પડી વિનતિ કરી કે—મારી એક પ્રાર્થના સ્વીકારે. આજથી તમે આ તીર્થમાં મારાં નામથી ઓળખાઓ અને તીર્થમાં મારા નામની સ્થાપના થાય એવું કરે. હું કદીએ કેઈને પીડા કરીશ નહીં. દેવીએ તેની વિનતિ માન્ય રાખી. અંબિકાદેવીએ ભક્તોને જણાવ્યું કે –મને હિંગલાદેવીના નામથી ઓળખજે. (એમ કહેવાય છે કે–આ બનાવ કરાંચી નજીકના ડુંગરામાં હિંગલાજનું સ્થાન છે ત્યાં બન્યા હતે.) સિદ્ધાચળની આ ટેકરી પર અધિષ્ઠાત્રી દેવી થઈને રહ્યા છે. તેથી આ ટેકરી હિંગલાજનાં હડા તરીકે ઓળખાય છે. તે હડે ચડ્યા પછી સુંદર વિસામે આવે છે. ત્યાં બધાં યાત્રિકો વિસામે લે છે. ત્યાં કચ્છી હીરજી નાગજી તરફથી પાણીની પરબ છે. ૧૯. કલિકંઠ પાર્શ્વનાથનાં પગલાં અહીં આગળ વચમાં એક દેરી છે, તેમાં સં. ૧૮૩૫ માં પ્રતિષ્ઠિત શ્રી કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાં છે. હમણાં આ દેરી નવી સુંદર બંધાવવામાં આવી છે. ' WWW Page #52 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯ ] પૂર્વે અહી આ નાના માનમાડીએ અને માટે માનમેડીએ નામથી હુડા ખેાલાતા હતા. હાલ નવે રસ્તા થતાં અહી થી જાને-નવે રસ્તા અને જુઠ્ઠા પડે છે. જૂના રસ્તે જતાં સમવસરણના આકારની દેરીમાં શ્રી મહાવીર ભગવાનનાં પગલાં છે. આગળ ચાલતાં જુના-નવા રસ્તા ભેગા થઈ જાય છે. ૨૦ છાલાકુડ અહી' વિસામા અને કુંડ છે. શેઠ અમરચંદ મેાતીચ'દ તરફથી પાણીની પરખ પણ છે. ઝાડ નીચે એક સાવજનિક પરખ અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ તરફથી એસે છે. છાલાડ સ’. ૧૮૭૦માં અધાયેલ છે. અહી' છાલાકુંડ પાસે એક દેરીમાં ઋષભ, ચ’દ્રાનન, વાર્ષિણ અને વધમાન એમ શાશ્વતા ચાર જિનનાં પગલાં કમલના આકારે છે. ૨૧. શ્રી પૂજ્યની દેરી નવે રસ્તે આગળ ચાલતાં શ્રી પૂજયની દેરીના નામે એળખાતા કિલ્લેખ પીવાળા એક ભાગ આવે છે. તપાગચ્છના શ્રી દેવેન્દ્રસૂરિ નામના શ્રીપૂજ્યે આ બધાવરાવી છે. તેમાં ૧૪ દેરીઓમાં શ્રીપુજ્યનાં પગલાં છે. ચાર દેરીએ વચ્ચે ખાલી છે. 888 Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] વચમાં એક મોટી દેરી છે. તે મંડપ સહિતની છે અને મેટી છે. તેમાં ૧૭ ઈંચની ફણા સહિતની પાવતી દેવીની મૂર્તિ છે. તેનાં મસ્તકથી ઉપરના ભાગમાં પાંચ ફણવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. તે બધું સળંગ આરસમાંથી કતરેલું છે. નીચલા ભાગમાં ડમરૂધારી બે મૂર્તિઓ અને બે ચામરધારી મૂર્તિઓ કોતરેલી છે. વળી જમણી બાજુ હનુમાનજી છે. બહાર શ્રી મણિભદ્રવીરની મૂર્તિ પણ છે. વચમાં એક મેટે કુંડ પણ બાંધે છે. કુંડની ચારે બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રી ગૌતમસ્વામીજી અને શ્રી વિજયધર્મસૂરિનાં પગલાં છે. અહીંથી નગર તરફ જતાં ગિરિરાજને રસ્તે અને ગામની નયનરમ્ય સુંદરતા દેખાય છે. ૨૨. દ્રાવિડ-વારિખિલ-અતિમુક્તક-નારદની દેરી અનુક્રમે આગળ ચઢતાં આગળ સપાટ સીધે માર્ગ આવે છે. અહીં ગિરિરાજ પરના દેરાસરે દેખાય છે. આગળ ચાલતાં એક ઉંચા ઓટલા પર શ્યામરંગની ચાર ઊભી મૂર્તિવાળી દેરી આવે છે. તેમાં ૧ દ્રાવિડ, ૨ વારિખિલ્લ, ૩ અતિમુક્તક અને ૪ નારદની મૂર્તિ છે. ૧૨. દ્રાવિડ-વારિખિલ–ષભદેવ પ્રભુના પુત્ર દ્રવિડના પુત્ર હતા. તાપસવ્રત લીધેલ. વિદ્યાધર વાણ--------------- -an Page #54 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ ] મુનિને ઉપદેશથી પ્રતિબધ પામી શત્રુંજયગિરિની યાત્રાએ ગયા. પ્રભુના ધ્યાનમાં લીન થઈ માસિક સંખના કરી દશ ઝાડ મુનિઓ સાથે કાર્તિક પૂર્ણિમાને દિવસે મેક્ષે ગયા. કારતક સુદિ ૧૫ મહિમા જણાવવા તે દિવસે ત્યાં તાંસા વાગે છે. ૩ અતિમુક્તક મુનિ–પિઢાલપુરમાં વિજયરાજાની શ્રીમતી રાણીના પુત્ર અતિમુક્તકકુમાર હતા. છ વર્ષની વયે દીક્ષા લીધી. ઈરિયાવહી પડિક્કમતાં કેવળજ્ઞાન પામ્યા. ક્રમે કરીને ગિરિરાજ પર મેક્ષે ગયા. ૪ નારદમુનિ–આ અવસર્પિણીમાં કૃષ્ણના વખતમાં થયા. ૯૧ લાખ મુનિ સાથે શત્રુંજય ઉપર મોક્ષે ગયા. જૂના રસ્તે એક વિસામે શેઠ હઠીસીંગ કેશરીસીંગે બંધાવેલ છે. મુંબઈવાળા સુરતી માસ્તર તલકચંદ માણેકચંદ તરફથી ત્યાં પરબ હતી. આગળ ચાલતાં હીરાબાઈને કુંડ આવે છે. તેનાથી આગળ ચાલતાં બાવળકુંડ આવે છે. આ કુંડ સુરતવાળા ભૂખણદાસે બંધાવ્યો છે. આને ભુખણદાસને કુંડ પણ કહે છે. અહીં પાણીની પરબ પણ છે. ૨૩. રામ-ભરત-થાવગ્નાપુત્ર-શુકપરિવ્રાજક શિલકાચાર્યની દેરી ત્યાંથી આગળ ચાલતાં ઓટલા ઉપર એક દેરી Page #55 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] આવે છે. તેમાં ૧. રામ, ૨. ભરત, ૩. થાવાપુત્ર ૪. શુકપરિવ્રાજક અને શૈલકાચાર્ય એમ પાંચ મતિઓ ઊભી છે. ૧-૨. રામ-ભરત–આ બંને દશરથ રાજાના પુત્ર હતા. ગુરુ મહારાજ પાસે પૂર્વભવ સાંભળી, દીક્ષા લઈ શ્રી ગિરિરાજ પર અનશન કરી ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા. ૩. થાવરચાપત્ર -દ્વારિકા નગરીમાં થાવસ્થા નામની સાર્થવાહી હતી. તેના નામ પરથી તેના પુત્રનું થાવસ્થા પુત્ર નામ રૂઢ થયું. તે ૩૨ કન્યાને પરણ્ય હતે. નેમિનાથ ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામી એક હજાર પુરુષો સાથે દીક્ષા અંગીકાર કરી. તેમણે શૈલક નગરના રાજા શૈલકને પ્રતિબધી શ્રાવક બનાવ્યો. ત્યાર બાદ શુકપરિવ્રાજકને પ્રતિબંધ કર્યો. તેણે પોતાના શિષ્ય સાથે દીક્ષા લીધી. થાવસ્થાપુત્ર પિતાને અંતકાળ નજીક આવતાં શત્રુંજય ગિરિરાજ પર એક માસનું અનશન કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. ૪. થપરિત્રાજકા–થાવગ્નાપુત્રના ઉપદેશથી સંયમ સ્વીકારી અનુક્રમે આચાર્ય થયા. વિહાર કરતાં પરિવાર સાથે શૈલકનગરીએ પધાર્યા. ત્યાં પાંચસે મંત્રીએની સાથે શૈલકરાજાને દીક્ષા આપી. અનુક્રમે તે શૈલકાચાર્ય થયા. શુક પરિવ્રાજક લાંબો કાળ સંયમ Page #56 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩ ]. પાળી એક હજાર મુનિ સાથે કેવળજ્ઞાન પામી શત્રુંજયગિરિ પર મોક્ષે ગયા. ૫. શૈલકાચાર્ય–આચાર્ય થયા પછી શૈલકાચાર્યના નામથી બેલાવા લાગ્યા. શરીરમાં આહારની અનિયમિતતાને કારણે રેગો ઉત્પન્ન થયા. તેમના પુત્ર મધુકરાજાએ ચિકિત્સા કરવાનું કહ્યું, અને પિતાના નગરમાં લાવ્યા. ઉપચાર કરતાં નીરોગી થયા. રસાસક્તિથી શિથિલ બની ત્યાં જ સ્થિરવાસ કર્યો. પંથકમુનિ સિવાયના બીજા શિષ્ય વિહાર કરી ગયા. પંથકમુનિ ગુરુની ભાવથી સેવા કરવા લાગ્યા. એક વખત ચેમાસી ખામણ ખામતાં પંથકમુનિએ ગુરુના પગને સ્પર્શ કર્યો. નિદ્રામાં ખલેલ પડતાં જાગી ગયા. શિષ્ય પિતાના અપરાધની ક્ષમા માગી અને જણાવ્યું કે માસી ખામણું નામ હતું. આ સાંભળીને આચાર્યને પિતાને પ્રસાદ યાદ આવ્યું. કર્મને ખપાવવા શ્રી શત્રુંજયગિરિરાજ ઉપર આવ્યા. બધા મુનિઓ સાથે થઈ ગયા. પાંચસે શિષ્ય સાથે એક મહિનાનું અનશન કરી કેવળજ્ઞાન પામી ક્ષે ગયા. ૨૪. સુકેશલ મુનિનાં પગલા ભૂખણદાસના કુંડ પાસે તરે છે. તેમાં દેરી વગરનાં ખુલ્લાં પગલાં છે. તેની પાસે બીજી દેરીમાં સુકેશલમુનિનાં પગલાં છે. સુકેશલ મુનિ–અયોધ્યાના રાજા કીર્તિધર અને Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] રાણી સહદેવીના પુત્ર સુકેશલ હતા. ગર્ભસ્થ પુત્રને ગાદી સાંપી રાજાએ દીક્ષા લીધી. ક્રમે કરીને પુત્રને ધાવમાતા ઉછેરે છે. તેની પાસેથી દીક્ષાની વાત જાણી, તેથી તેણે પિતાની પાસે દીક્ષા લીધી. માતાને પુત્રને વિયેાગ સહન ન થયેા. આર્ત્ત ધ્યાનથી મરણ પામી પહાડમાં વાઘણુ થઈ. એક વખત તે વાઘણે તેમને જોતાં રાષ ઉત્પન્ન થયા. મુનિએ મરણાન્ત ઉપસર્ગ જાણી આરાધનામાં ચઢયા. વાઘણે પુત્ર પર પહેલા હુમલેા કરી તેમને ફાડી ખાધા. મુનિ અ'તગડ કેવળી થઈ માક્ષે ગયા. તે મુનિનેા સેાનાના દાંત જોતાં વાઘણુને પૂર્વ ભવ યાદ આપ્યા. કીર્તિધર મુનિએ તે વાઘણને ઉપદેશ આપ્યા. વાઘણુ અનશન અંગીકાર કરીને દેવગતિમાં ગઈ. ૨૫. નત્રિ-વિનમિનાં પગલાં ત્યાંથી આગળ ચાલતાં એક દેરીમાં નમિ—વિનમિનાં પગલાં આવે છે. ઋષભદેવ ભગવાન સાથે કચ્છ-મહાકચ્છ નામના ક્ષત્રિય રાજાએએ દીક્ષા લીધી. તે વખતે તેમના પુત્રા નમિ-વિનમિ બહાર ગયા હતા. આવ્યા ત્યારે ભરત મહારાજાએ રાજ્ય આપવા માંડ્યુ. પણ તે ન લેતાં પ્રભુ પાસે આવીને સેવા કરવા લાગ્યા. તે વખતે ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવે છે. તેમની ભક્તિથી પ્રસન્ન થયેલ ધરણેન્દ્ર તેમને ૧૬ હજાર વિદ્યાએ અને વૈતાઢયની દક્ષિણ-ઉત્તર શ્રેણીનું રાજ્ય આપે છે. --- - Page #58 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫ ] ભરતચક્કી છ ખંડ જીતવા નીકળ્યા ત્યારે નમિવિનમિ સાથે યુદ્ધ થયું. અંતે નમિ-વિનમિ પરાજય પામ્યા. ભરતની આજ્ઞા સ્વીકારી પણ વૈરાગ્યથી પિતાના પુત્રને રાજ્ય આપી સંયમ સ્વીકાર્યું. સંયમની આરાધના કરી ગિરિરાજ પર પધાર્યા. અનશન કરી ફાગણ સુદિ ૧૦ ના દિવસે બે ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા. ૨૬. હનુમાનધારા આગળ ચાલતા હનુમાનધારા આવે છે. ત્યાં ડાબી બાજુએ ચાતરા ઉપર શ્રી ઋષભદેવ પ્રભુનાં પગલાં છે. જમણી બાજુએ દેરીમાં હનુમાનજીની ઊભી મૂર્તિ છે. અહીં ટાઢા-ઉના પાણીના પરબ છે. હનુમાનધારાથી બે રસ્તા પડે છે. એક નવટુંક તરફ જાય છે, બીજે દાદાની ટૂંક તરફ જાય છે. દાદાની ટૂંક તરફ જતાં આગળ ડુંગરની ભેખડમાં કેતરેલી ત્રણ મૂર્તિઓ છે. ત્યાં ચઢવા માટે ડુંગરમાં કતરેલા પગથિયા છે તે મૂર્તિએ જાલિ, મયાલિ ને ઉવયાલિની ધ્યાનમાં ઊભેલી કેરેલી છે. - ર૭ જાલિ–મયાલિ–ઉવયાલિ અંતકૃશા નામના આઠમા અંગના ચોથા વર્ગમાં એમના નામનું પહેલું, બીજુ અને ત્રીજુ અધ્યયન છે. દ્વારામતી નગરીના વસુદેવ અને ધારણીના પુત્ર જાતિ હતા. તેમણે નેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ લઈ મત Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] - - / પN - શત્રુંજયગિરિરાજ પર આવી આરાધના કરી અંતકૃત કેવલી થઈ મેક્ષે ગયા. આવી રીતે માલિ અને ઉવયાલિ પણ દ્વારિકાનગરીના રાજકુમારે હતા. નેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ લઈ ગિરિરાજ પર આવી અનશન કરી મેક્ષે ગયા. ત્રણે મુનિવર ૧૧ અંગેને ભણ્યા હતા. આગળ ચાલતાં રામપાળ બહાર વિસામે આવે છે. ત્યાં ઠંડા-ગરમ પાણીની પરબ છે. ૨૮ કિલ્લેબંધી ગિરિરાજ પર વર્તમાનમાં નવ ટૂંક કહેવાય છે. આ દરેક ટૂંકને પિત–પિતાની કિલ્લેબંધી તેમજ તમામ ટૂંકને આવરી લેતે કેટ પણ છે. આ કોટમાં મોટો દરવાજે રામપળને છે. નવટુંક તરફ જતાં નવ ટૂંકની બારી આવે છે. ઘેટીની પાયગાએ જવા માટે ઘેટીની બારી હાલમાં મેટો દરવાજે આવે છે. આટલાં જ કેટમાં પ્રવેશદ્વાર છે. દરેક ટૂંકમાં રક્ષણ માટે પહેરો ભરનાર પહેરેગીરે = ચકી આવે છે. ગિરિરાજને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પિકી કરે છે. તેમજ કેટલીક ટૂંકને વહીવટ તેમને સ્વતંત્ર પણ છે. પણ ગિરિરાજની કિલ્લેબંધીની અંદર બધી જવાબદારી પેઢીની છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો ૧. રામપી શ્રી શત્રુંજય ગિરિરાજ પર નાના–મેટા હજારેક દેરાસર હશે. એટલે ગિરિરાજ મંદિરનાં નગર જે સુરમ્ય છે. જેમ નગરને કિલ્લે હોય તેમ આ બધાં મંદિરને રક્ષણ માટે કિલે છે. નગરમાં પિળે હેય તેમ અહીં ટૂંકરૂપી પિળે છે. નગરને રક્ષણ માટે પહેરેગીરે જોઈએ તેમ અહીં પહેરેગીરે છે. નગરમાં મહેલ હોય તેમ અહીં નાના-મોટા મંદિરે છે. મહેલે ઉપર ધજા ફરકે તેમ અહીં દેવમંદિર પર ધજા ફરકે છે. રાજમંદિર મોટું હોય તેમ અહીં દાદાનું મંદિર મોટું ને મનહર છે. મહેલ ઉપર કળશ જોઈએ તેમ અહીં દાદાના મંદિરના શિખર પર કળશ છે. જો કે બધાં જ શિખરે પર કળશ છે પણ દાદાના દેરાસરના શિખર પર સેનાથી રસેલે કળશ છે. આ ગિરિરાજના નગરમાં પ્રવેશ કરવા માટે વર્તમાનકાળમાં મુખ્ય રસ્તે જયતલાટી છે. તે જયતલાટીના રસ્તે ૩૭૪૫ પગથિયાં છે. આ રસ્તે રામપળ સુધીનો Page #61 -------------------------------------------------------------------------- ________________ - : ભજન કી [ ૨૮ ] સવા બે માઈલને થાય છે. આ ગિરિરાજની ટોચ દરિયાની સપાટીથી ૧૮૦૦ ફૂટ ઊંચી છે. આવા મંદિરના નગરરૂપ ગિરિરાજની ટોચે આવીએ એટલે રામપળ આવે. વર્તમાનમાં આ દરવાજે મનેહર સુશોભિત બનાવ્યા છે. રામપળમાં પિસતાં સન્મુખ પંચશિખરી શ્રી વિમલનાથ ભગવાનનું દેરાસર આવે છે. આ મંદિર શેઠ મેહનલાલ વલ્લભદાસ ઔરંગાબાદવાળાએ બંધાવ્યું છે. તેની બાજુમાં શેઠ દેવચંદ કલ્યાણચંદ સુરતવાળાએ બંધાવેલું ત્રણ શિખરવાળું મંદિર છે, તેમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન છે. આ મંદિરે મેતીશા શેઠની ટૂંક બંધાયા પહેલા થયાં છે. તેથી કલ્પી શકાય છે કે–પહેલાં જે કુંતાસરની ખીણ હતી તેની ધાર પર આ મંદિરે થયાં છે. તેની પછી બગીચે અને મોતીશાની ટૂંક આવે છે. મેતીશાની ટંકનું વર્ણન નવ ટૂંકના વર્ણનમાં આવશે. મેતીશા શેઠની ટૂંકને લાગીને કુંડ આવે છે તે કુંડ ઉપર કુતાસાર દેવીને ખલે છે. રામપળની અંદર જે ચોક છે, ત્યાં ઓળીવાળાઓ બેસે છે. આરામ કરે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ મ ; [ ૨૯ ] ૨. સગાળપોળ ત્યાંથી છેડા પગથીયાં ચઢીએ એટલે સગાળપળને દરવાજે છે. દરવાજાની ડાબી બાજુએ ગેસ્ટ હાઉસ છે. સગાળપળને દરવાજો જીર્ણ થતાં શોભાયમાન ન બંધાવ્યું છે. દરવાજાની અંદર યાત્રાળુઓને પૂજાનાં સાધન સિવાયને વધારાને સામાન મૂકાય છે. અહીં પહેરેગીર કાયમ રહે છે. અંદર આવીએ એટલે નાંઘણુડ આવે છે. રસ્તાની એક બાજુએ એફિસ છે. ગિરિરાજ ઉપરના જવાબદાર મેનેજર ત્યાં બેસે છે. ત્યાં કામચલાઉ પેઢી પણ છે. બીજી બાજુએ કેશવજી નાયકની ટૂંક આવે છે. તેને બીજે દરવાજે વાઘણપોળમાં પડે છે. ઓફીસની બાજુમાં પૂજારી વગેરેને રહેવાના સ્થાનરૂપ એારડીઓ બાંધેલી છે. આ દેલા ખાડીના નામથી ઓળખાય છે. ૩. વાઘણુળ ઉપર થેડાં પગથિયાં ચઢીએ એટલે વાઘણપોળને દરવાજે આવે છે. તેની એક બાજુએ રક્ષકનું બાવલું આવે છે. અને બીજુ બાજુએ વાઘ છે. વાઘના તેવા કેઈ કારણથી આ વાઘણપોળ કહેવાય છે વાઘની બાજુમાં હનુમાનજીની મૂર્તિવાળી દેરી છે. A Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] વ્યાઘૂમતોલી ન દરવાજે બનાવવા માટે ખેદકામ કરતાં વિ. સં. ૧૨૮૮ ને વીરધવલરાજાના મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ તેજપાળને કાળા પથ્થરનો શિલાલેખ જે નીકળે તે વાઘણપોળના દરવાજામાં તેની બન્ને દીવાલ પર લગાડ્યો છે. આ શિલાલેખ સંસ્કૃત ભાષામાં લેકબદ્ધ છે. નીચેના ભાગમાં શિલાલેખનું ગુજરાતી ભાષાંતર તૈયાર કરાવી કેતરાવ્યું છે. વાઘણપોળની અંદર પ્રવેશ કરતાં મંદિરને વિશાળ સમુદાય દષ્ટિગોચર થાય છે. આ સારીયે ટૂંક વિમલવસહીના નામથી ઓળખાય છે. વાઘેલાયુગમાં વાઘણપોળની જમણી બાજુએ હાલ જ્યાં કેશવજી નાયકનું આધુનિક મંદિર છે. ત્યાં પૂર્વકાળમાં રૈવતાચલાવતારરૂપ શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર શોભી રહ્યું હતું, અત્યારે ડાબી બાજુએ જ્યાં સં. ૧૮૬૦ માં બાંધેલ દમણુવાળા શેઠ હીરાચંદ રાયકરણનું શાંતિનાથ ભગવાનનું મંદિર છે. ત્યાં પૂર્વે સ્થંભનપુરાવતાર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું. આ બનને મંદિરો મહામાત્ય શ્રી વસ્તુપાલે બંધાવ્યા હતા. (આ હકીક્ત પ્રશસ્તિલેખમાં છે.) આ મંદિરે પંદરમાં–સેળમાં સૈકા સુધી વિદ્યમાન હતા. પાછળથી તે લુપ્ત થઈ ગયા. કાળબળે કેટલાક ફેરફાર થઈ ગયા છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ New છે છે સર અ [ ૩૧ ] ૪. શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર વર્તમાનમાં વાઘણપોળમાં આવીને શેઠ હીરાચંદ રાયકરણ દમણવાળાના સં. ૧૮૬૦ વૈ. સુ ૫ સોમવારે પ્રતિષ્ઠા કરેલ શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરે યાત્રિક આવે છે. દર્શન કરે છે. પ્રભુ સ્તુતિ કર્યા પછી અહી બીજુ ચૈત્યવંદન કરે છે. ચિત્યવદન બીજું શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન શાંતિજિનેશ્વર સેળમાં, અચિરાસુત વંદે વિશ્વસેનકુલ-નમણિ, ભવિજન સુખ ક. ૧ મૃગપતિ લંછન પાઉલે, લાખ વરસ પ્રમાણુ હત્થિણુઉરનયરી ધણી, પ્રભુજી ગુણમણિખાણું. ૨ ચાલીશ ધનુષ્યની દેહડી, સમાચઉરસ સંઠાણ; વદન પદ્મ ભર્યું ચંદલે, દીઠે પરમ કલ્યાણ. ૩ શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન મારે મુજ ને રાજ, સાહિબ શાંતિ સલુણા. (એ આં.) અચિરાજીના નંદન તેરે, દરિસણ હેતે આવ્ય; સમકિત રીઝ કરે ને સ્વામી, ભક્તિ ભેટશું લાવ્યું. માત્ર ૧ ૧ વિ. સં. ૧૮૪૦ માં મુનિ શ્રી અમૃતવિજયે રચેલી તીર્થમાળામાં આ દેરાસરનું વર્ણન નથી. કારણ કે આ સં. ૧૮૬૦ માં બનેલ છે. આ તીર્થમાળામાં તે વખતના બધા મંદિરે તથા પ્રતિમા એની સંખ્યા બતાવેલ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ નામ અને [ ૩૨ ] દુઃખભંજન છે બિરુદ તુમહારૂં, અમને આશ તુમ્હારી તમે નીરાગી થઈને છૂટો, શી ગતિ હોશે હમારી. મા. ૨ કહેશે લેક ના તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાલક જે બોલી ન જાણે, તે કિમ હાલે લાગે. મા. ૩ હારે તે તું સમરથ સાહિબ, તે કેમ ઓછું માનું; ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. મા. ૪ અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ઘટ, મેહતિમિર હર્યું જુગતે, વિમલવિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે. ૫ શાંતિનાથ ભગવાનની થાય શાંતિ સુહેકર સાહિબ, સંયમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે, વિચરતા અવનિતળે, તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એકતાનથી, તિર્યંચને તારે. ૧ વાઘણપોળના દરવાજામાં ઊભા રહીએ તે બને બાજુએ મંદિરોની હારમાળ દેખાય છે. વાઘણપોળ-વિમલવસહીમાં ડાબી બાજુ આવેલ મંદિરે ૫. શ્રી ચકેશ્વરી માતાની દેરી શાંતિનાથ ભગવાનના મંદિરેથી નીકળી ડાં પગથિયાં ઉતરતાં વિ. સં. ૧૫૮૭ માં શ્રી કરમાશાહે બિરાજમાન કરેલ શ્રી શત્રુંજયતીર્થની અધિષ્ઠાયિકા શ્રી ચકેશ્વરી Page #66 -------------------------------------------------------------------------- ________________ --- [ ૩૩ ] માતાની દેરી આવે છે. તેના બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષ્મી એ ચાર દેવીએની મૂર્તિ છે. પાસેની દેરીઓમાં વાઘેશ્વરી અને પદ્માવતીની મૂર્તિઓ છે. ડાખી બાજુનાં બધાં મંદિરે હારખ`ધ અને ઉત્તરાભિમુખ છે. જ્યારે જમણી બાજુએ જે જિનાલયે છે તેમાં કઈ પૂર્વાભિમુખ છે તે કઈ દક્ષિણાભિમુખ છે. ડાબી બાજીમાં વધારેમાં વધારે જીનુ વિ. સં. ૧૩૭૬ નુ મદિર છે. પણુ જમણી ખાજુનાં મદિર સત્તરમા શતકનાં ચારેક છે, ખાકીનાં અધાં મ`દિરા ૧૮-૧૯-૨૦ મી સદીનાં છે ૬. ભૂલવણી યાને ચારીવાળુ` મ`દિર ભૂલવણીનુ` મંદિર—આ મ‘દ્વિરમાં વિમળશાહના આબુ ઉપરના મંદિરના નમૂનાની કારણીઓ છે. આવા જ કોઈ કારણથી આને વિમલવસહી કહેવાઈ હશે. આની અંદર મુખ્ય ત્રણ ક્રિશ છે. ક્રુતી નાની નાની ૭૨ દેવકુલિકાઓ છે. વિમલવસહીના બધાએ દેરાસરામાં કેશવજી નાયકના દહેરાસરને છેડીને આ મેટામાં મેટુ દેરાસર છે. થોડા સ્થાનમાં પણ વિસ્તૃત અને અટપટું આયેાજન આમાં છે. પ્રાચીન તીર્થ પરિપાટીકારા આ જિનભવનનાં ખૂબ I ==== Page #67 -------------------------------------------------------------------------- ________________ મા [ ૩૪ ] વખાણ કરે છે, અને આજના કાળમાં તે તેની ગણત્રી કેવળ ગુજરાતના જ નહિ, પણ સારાયે ભારતના દેવાલયેના સ્થાપત્યમાં ઉત્તમ રત્નમાં થઈ શકે તેમ છે. મંદિરના પ્રવેશદ્વારે ચેકિયારાની રચના કરી છે. અંદર પ્રવેશતાં મનહર શિલ્પકળામંડિત સ્તંભે અને તે પર ટેકવેલ પદ્ધશિલાયુક્ત સુંદર છત સાથે રંગમંડપ. પછી ગૂઢમંડપ અને તે પછી મૂળ પ્રાસાદ આવે છે. જેમાં મૂળનાયક તરીકે પહેલાં આદિનાથ પ્રતિષ્ઠિત હતા તેમ પ્રાચીન તીર્થમાળાઓ બેસે છે. ગૂઢ મંડપના દ્વારની અડખે-પડખે સુંદર જાળીની કેરણીવાળાં ગોખલાઓ કાઢેલા છે. ગૂઢ મંડપના ઉત્તરદક્ષિણ પડખાઓનું જુદી જુદી કોરણીયુક્ત વિતાનેથી દેવકુલિકાઓ સાથે સંધાન કરી લીધું છે. પાછળના ભાગમાં ત્રણ ગઢવાળે મનહર મેરુ છે. આજુબાજુએ બે મેટી દેરીઓ છે. તેમાં તીર્થમાળાઓના કથન મુજબ શ્રી પાર્શ્વનાથ અને શ્રી નેમિનાથ બિરાજમાન હતા. બંને દેરીઓની સાંધતી છતેમાં નાગપાસ રાસલીલા વગેરે છે. રંગમંડપના ત્રણ ઘુમટોમાં અનેક પ્રકારનું કેતરકામ, શ્રી જિનેશ્વરદેવનાં પાંચ કલ્યાણ કે વગેરે વિવિધ પ્રકારની રચના કરી છે. તથા જે ઝુલતી દેવીઓ દેખાય છે તે વિદ્યાદેવીઓ છે. મેથી નીચે ઉતરતાં જમણી બાજુએ નેમિનાથ મને એક Page #68 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫ ] પ્રભુની અડધી ખ'ધાયેલી ચારી છે. તેના ભાલપટમાં શ્રી નેમિનાથપ્રભુના સમગ્ર જીવનચરિત્ર વિસ્તાર પાટડામાં કારેલે છે. અહી' મેટા દરવાજો છે. તેની આજુબાજુમાં એ ગેાખલાં છે. તેમાં પથ્થરનાં કારાયેલા યક્ષયક્ષિણી છે. નેમનાથની ચારીમાં નીચેના ભાગમાં એક ચાવીશી પટ્ટ છે, તેમાં સં. ૧૪૩૦ મહા સુદ્ધિ ૧૫ દિને સેાની પ્રથમસિંહે ભટ્ટા૨ક જયાનંદસૂરિ મહત્તરાથી ચારિત્રશ્રીજી ના ઉપદેશથી પાટણમાં પ્રતિષ્ઠા કર્યાંના ઉલ્લેખ છે. એક આચાય મૂર્તિ પર સ. ૧૪૨૧ માં રત્નપ્રભસૂરિની મૂર્તિની પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખ છે, વિ. સં. ૧૩૦૩ માં માઘ સુદ્ધિ ૧૪ શ્રી શાંતનાથપ્રભુની પ્રતિમા ઉપ૨ ( દેરીન'. ૪૪૮) લેખ છે. વિ. સં. ૧૩૫૪ કારતક સુદિ ૧૫ શ્રી જિનચંદ્રસૂરિની મૂર્તિ ઉપર (દેરી નં. ૪૪૨) લેખ છે. વિમલવસહી' (તેમનાથની ચારીના આગળ ચાલતાં મેાક્ષની મારી વાળું તેમાં સાંઢણી છે, તેના પગ વચ્ચેની નીકળવાનુ છે, એટલે તેને મેક્ષની મારી કહે છે. દેરાસર ) થી સ્થાન છે, બધાવેલા આગળ ચાલતાં સ. ૧૬૮૮ માં વિમલનાથ અને અજિતનાથ પ્રભુનાં મદિર છે, પાછલી ખાજુમાં નાની નાની દેરીઓ છે. 簡□ 职 Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] પછી ભાવનગરના શેઠ કુંવરજી લાધાએ સં. ૧૮૧૫ માં બંધાવેલ સહસણુ પાશ્વનાથનું મંદિર છે. રાધનપુરવાળા મસાલીયા કુટુંબનું બંધાવેલું પ્રભુનું દેરાસર છે. - તે પછી પાટણવાળા શેઠ પન્નાલાલ બાબુ કેટાવાળાએ બંધાવેલ આરસનું નાજુક મંદિર છે. તેની પ્રતિષ્ઠા આગામે દ્ધારક શ્રી આનંદસાગરસૂરિએ કરેલ છે. આગળ ચાલતાં ચૌદમી સદીનું ધર્મનાથનું મંદિર છે. કદાચ આ જ મંદિર જગતશેઠનું હેય. તે પછી વિ. સં. ૧૬૮૩ માં હીરબાઈએ જીર્ણોદ્ધાર કરાવેલ શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર આવે છે તેના મંડપમાં સુંદર કેરણવાળા તેરણે છે. આ મંદિર રાજનગરનિવાસી ભંડારીએ કરાવેલ, તેની છઠ્ઠી પેઢીએ હીરબાઈ થયા તેણે જીર્ણોદ્ધાર કરાવી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિષ્ઠા કલ્યાણસાગરસૂરિના હાથે કરાવ્યાને ઉલ્લેખ (દેરી નં. ૪૭૫, લેખ ન. ૨૫ માં) છે. આ ચંદ્રપ્રભસ્વામીના મંદિરને અડીને પાછળ ખેંચેલું જામનગરના એસવાલ બંધુઓ વધમાન શાહ અને પદમશી શાહે સં. ૧૬૭૮ માં બંધાવેલું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર આવે છે. તેમજ એક શ્રી સહસ્ત્રફણ પાર્શ્વનાથનું મંદિર છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭ ] ૭. કુમાર વિહાર આ મંદિરાની આખી પાક્તિના છેડા ઉપર શ્રી કુમારપાળના મદિરથી એળખાતુ મ`દિર છે. વિદ્વાનાની ગણતરીએ વિ.સ', ૧૩૭૭ આસપાસ આ મ`દિર ખ'ધાયેલ છે. કુમાર વિહાર પાલિતાણામાં હેાવાના ૫'દરમાં શતકના એ ઉલ્લેખા મળે છે. આ મ`દિરમાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવડત છે. મદિરના મુખ આગળ સુંદર ચાકીયાળુ' છે. દર મંડપ અને ફરતી ચાવીસ દેરીએ છે. મૂળમ`રિ તેમજ ઝરૂખાએ અને સુ'દર ઘાટવિધાનથી આમ'તિર વિભૂષિત છે. એ ભમતિને મળતા છેડા પર બે મશિ છે. મૂળમ ંદિરને શિખર વિગેરે ઘાટ કારણીમય છે. ભમતીના એક મંદિરની દીવાલે સુદર ચૌદ સ્વમ વગેરેની કારણી છે. કુમારવિહાર અને હાથીપાળ વચ્ચે ગલી છે તે ચલીમાંથી પાછળ જવાય છે. ૮. સૂર્યકુંડ-સુરજકુંડ અહીં સૂર્યકુંડ છે. જેના મહિમા અનેક પ્રથામાં ગવાયેલ છે. જેના પાણી વડે મહીપાલ રાજાના રોગ દૂર થયા. અપરમાતા વીરમતીના મ`ત્ર પ્રત્યેાબથી કૂકડે થયેલ ચંદ્રરાજા આ કુંડમાં સ્નાન કરીને પેાતાના મૂળસ્વરૂપે ચંદ્રરાજા તરીકે થયે. Page #71 -------------------------------------------------------------------------- ________________ r [ ૩૮ ] તેની બાજુમાં ભીમકુંડ, બ્રહ્મકુંડ અને ઈશ્વરકુંડ આવે છે. ડાબી બાજુના આ મંદિરો પછી મોટા ટાંકા છે. તેનું પાણી પ્રભુજીની પ્રક્ષાલમાં વપરાય છે. . ૯. વિમલવસહીમાં જમણી બાજુ આવેલ મંદિરે વાઘણપોળમાં જમણી બાજુમાં પહેલું દેરાસર કેશવજી નાયકનું આવે છે, તેને બે દરવાજા છે. એક સગાળપોળમાં પડે છે, અને એક વાઘણપોળમાં પડે છે. આ દેરાસર વિ. સં. ૧૨૮ માં બંધાવેલ છે. મુખ્ય મંદિરમાં સમવસરણ, ડાબે હાથે સમેતશિખરજી જમણે હાથે મેરુ અને બીજી બાજુ અષ્ટાપદ તથા એક રચના છે. ૧૦. સ મ વ સ ર ણ મંદિર શ્રી કેશવજી નાયકના દેરાસરથી આગળ વધતા આ સમવસરણ મંદિર વિ. સં. ૧૭૮૮ માં બંધાયેલ શ્રી મહાવીર ભગવાનનું દેરાસર છે, અને ત્રણ ગઢ છે. એટલે તે સમવસરણના ત્રણ ગઢ છે. પહેલા ગઢમાં વાહને, બીજા ગઢમાં તિય અને ત્રીજ ગઢમાં ૧૨ પર્ષદાએ કતરેલ છે. મધ્યભાગમાં સિંહાસનમાં ચતુર્મુખ ભગવાન છે. કર્તાએ શિલાલેખમાં કોતરાવ્યું છે કે–વિશેષાવશ્યકમાં સમવસરણની જે રચના મેં સાંભળી તેના આધારે આ સમવસરણનું મંદિર બંધાવ્યું છે.” આ . ! rrror Page #72 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯ ] દહેરાસર સુરતવાળા શ્રી સેમચંદ કલ્યાણચંદે બંધાવેલ છે. નીચે રસ્તા ઉપર કવાયક્ષની દેરી છે. ત્યાંથી ઉપરના ભાગમાં સં. ૧૭૯૧માં મહામંત્રી ભંડારી ગિરધરદાસ અને ભંડારી રત્નસિંહજીએ વર્તમાનમાં અમીઝરા પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ અને પ્રતિમાજી પરના લેખ પ્રમાણે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. આ મંદિરમાં શ્યામવર્ણના પાર્શ્વનાથ પ્રભુજીના પ્રતિમા અત્યંત મનમેહક છે. તે પછી સં. ૧૯૮૮ માં શાહ પ્રેમચંદ રતનજીનું કરાવેલ શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું મંદિર છે. તે પછી બેગલશાવાળાનું શ્રી સંભવનાથ પ્રભુજીનું મંદિર છે. ૧૧. પાર્શ્વનાથ મંદિર-નંદીશ્વરદ્વીપ તથા અટાપદની રચના તે પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. તે બહારથી જોતાં ઘર જેવું દેખાય છે, પણ તેની ખૂબી અનેરી છે. અંદર આરસપહાણની સુંદર છત્રી બનાવી છે. તેમાં આરસના સિંહાસન પર સુંદર નાજુક પાર્શ્વનાથ ભગવાન છે. તેની આગળને દરવાજે આરસને છે. તે દરવાજાની એક બાજુએ નંદીશ્વરદ્વીપના આબેહૂબ Page #73 -------------------------------------------------------------------------- ________________ છESS / ro or - - - 1 [ ૪૦ ] ચિતાર આરસમાં કરે છે. જંબુદ્વીપથી લઈને નંદીશ્વરદ્વીપ સુધીને બધે અધિકાર, નંદીશ્વરદ્વીપના પર્વતે તેની ઉપર છે. ચૈત્યમાં ભગવાન અતિ બારીક કળાથી બનાવેલ છે. તે પ્રતિમાજી દેખાય તેવા છે. દરવાજાની બીજી બાજુએ આરસપાષાણુમાં શ્રી અષ્ટાપદપર્વત અને ૨૪ દેરાં, રાવણ મંદોદરી, શ્રી ગૌતમસ્વામીજી, તાપસે, બાઈ વગેરે બધે અધિકાર કર્યો છે. નાજુક કળા પણ કેવી હોય છે તે આ બે કેરણમાં કરેલું દેખાય છે. આગળ આસના બે હાથી મને હર બનાવ્યા છે. નાના મંદિરમાં કેવી કળા થાય તે આમાં બતાવ્યું છે. તે પછી સં. ૧૮૫લ્માં પાટણના શેક ડુંગરશી મીઠાચંદ લાધાનું કરાવેલું શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર છે. - તે પછી સુરતના કેશરીચંદ વેરાનું બંધાવેલ શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર છે. વળી પાટણના શેઠ મીઠાચંદે બંધાવેલું શ્રી અજિતનાથ ભગવાનનું બીજું મંદિર છે. તે પછી સં. ૧૮૬૦માં ઝવેરભાઈનાનજીએ બંધાવેલ શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. વળી તે જ સાલમાં અમદાવાદના શેઠ નાનચંદ . P GS. Page #74 -------------------------------------------------------------------------- ________________ HEL [ ૪૧ ] માણેકચ'દ માણેકવાળાનુ અધાવેલુ' ધર્મનાથ ભગવાનનુ મંદિર છે. ત્યારબાદ મે।રબીવાળા પીતાંબરદાસ પદમશીનું સ'. ૧૯૧૩ માં બધાવેલુ' મહાવીરસ્વામીનુ' મદિર છે, આ સિવાય પણ ખૂણે-ખાંચરે જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ત્યાં નાની નાની દેરીએ ખંધાવેલી પણ છે. તે પછી જામનગરના પદમથી શાહે (પદમશી અમરશી) વિ. સ. ૧૬૭૫ માં 'ધાવેલ દેરાસર કે જેની પ્રતિષ્ઠા અ’ચલગચ્છીય શ્રી કલ્યાણસાગરસૂરિએ કરી છે તે શ્રી શ્રેયાંસનાથ ભગવાનનુ શિલ્પ વિભૂષિત મદિર છે. મ'દિરની પ્રશસ્તિમાં તેમણે શાંતિનાથ વગેરે ૨૦૪ પ્રતિમાઓ ભરાવ્યાની અને નવાનગર ( જામનગર)માં શૈલ સમાન ચતુમુ ખ ૭૨ જિનમ'હિર અને ૮ ચૌમુખજીથી યુક્ત કરાવ્યાના ઉલ્લેખ છે. (દેરી ન'. ૫૪૭. લેખ ન. ૧૯) તેમજ સ’. ૧,૬૭૬ ફા. સુ. ૨ ગુરુવારે માટે સંઘ કાઢી આવી શ્રી શ્રેયાંસનાથ વગેરેની પ્રતિષ્ઠા કરાવ્યાના ઉલ્લેખ છે. ૧૨, શતથ‘લીચુ· મદિર ઇશાનખાજુએ જોધપુરવાળા મનેાત્તમલજી જયમલ્લજીએ સ. ૧૬૮૬માં કરાવેલુ વિશાળ ચતુર્મુખ મદિર છે. આ મંદિરને ચારે દિશાએ મ`ડપ છે. તે IIIIIIIIIIIIIG Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ] મહિરના બધાએ થાંભલાં ગણતાં સેા થાંભલાં છે. આથી આ શતથ‘ભીયુ' મંદિર કહેવાય છે. તેનાં થાંભલાએ પર ગભારાની નજીકમાં સુદર તેારણુ છે. દક્ષિણદિશાના મડપની છતમાં થોડુંક સુદર કે।તરકામ પણ છે. શિખર પણ શિલ્પના આધારે સુંદર કારણીવાળુ છે. વાઘણુ પાળના બધાએ મદિરામાં સૌથી ઊંચું શિખર આ મંદિરનુ' છે. તેની નજીકમાં વિ. સ. ૧૬૭૫માં અમદાવાદના શેઠનુ મધાવેલુ. સ'ભવનાથ ભગવાનનું મદિર છે. તે પછી કપડવ’જના શેઠાણી માણેકબાઈ એ કરાવેલું શ્રી ઋષભદેવ ભગવાનનું મદિર છે. તેમાં ઘણાં પ્રતિમાજી બિરાજમાન કરેલ છે. આ બધા મંદિરના સમૂહ પાછળ સત્તરમાં સૈકામાં બધાયેલ દિગમ્બર મદિર છે. ૧૩. શ્રી ધનેશ્વરસૂરિ શતથીયા મ`દિરની નીચેના ભાગમાં શ્રી શત્રુ જય માહાત્મ્યના રચયિતા શ્રી ધનેશ્વરસૂરિજીની આરસની વિશાળમૂત્તિ આરસની દેરીમાં વિરાજમાન છે. . ૧૪, પાળીએ અને લીંબડા (વીર વિકમશી ) વીર વિક્રમશી—પાલિતાણા ગામમાં ભાવસાર જ્ઞાતિમાં વિક્રમશી નામનેા માણસ હતા. તે તેના ભાઈભાભી ભેગા રહેતા હતા. એક વખતે કપડા ધોઈને ઘરે ww www Page #76 -------------------------------------------------------------------------- ________________ : અટક [ ૪૩ ] આવ્યું. તેને ભૂખ લાગી હતી. રસોઈ તૈયાર થઈ ન હતી. તેણે ભાભીને કહ્યું કે–બપોર થયા તેયે રાઈ થઈ નથી. ઘરમાં રહીને રસેઈ પણ સમયસર કરતાં નથી? ભાભીએ કહ્યું કે મેડું પણ થાય. ગુસ્સે કેની ઉપર કરે છે ? તમારા ભાઈ કમાય છે. તમારે બેઠાં બેઠા તાગડધિન્ના કરવા છે. બાહુ બળ હોય તે સિદ્ધગિરિ પર યાત્રાળુઓને હેરાન કરનાર સિંહ છે તેને મારે તે જાણું કે–તમે બહાદુર છે. - ભાભીના મેણાથી તેણે પ્રતિજ્ઞા કરી કે- “સિંહને મારી નાખું તે જ ઘરમાં પગ મૂકું.” બેકો લઈને નીકળી પડ્યો. તલાટી આવ્યા. મિત્રોની વિદાય લીધી અને કહ્યું કે–ઉપર જઈને સિંહને મારીશ એટલે ઘંટ વગાડીશ. ઘંટ વાગે ત્યારે તમારે જાણવું કે–સિંહ મરાયે.” એમ કહી ધોકો લઈ ગિરિરાજ પર ચડ્યો. ઉપર આવીને સિંહને શોધવા લાગે. સિંહ એક ઝાડ નીચે નિરાંતે સૂતો હતે. “સૂતેલાને ન મરાય” આથી અવાજ કરીને સિંહને જગાડ્યો. સિંહ જેવું ઉંચું જોવા જાય છે કે તેના માથામાં છે કે એ માર્યું કે તે તરફડીને નીચે પડયો–બેભાન થઈ ગયે. વિક્રમશી સિંહ મરી ગયું છે એમ જાણું જે ઘંટ વગાડવા જાય છે ત્યાં પાછળથી સિંહે ઝાપટ મારી, Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] તે પડી ગયે. પણ છે કે મારવાથી સિંહની ખોપરી તૂટી ગઈ હતી. તેથી સિંહ ત્યાં જ મરણ પામે. વિક્રમશી પણ સિંહના ઘાથી ઘવાયે હતે. વિક્રમશી વિચારે છે કે-ઘટ કેમ કરી વગાડ? તાકાત છે નહિ, પણ ઘા ઉપર ગમે તેમ કરી પાટો બાંધ્યે. અને પિતાનું બધું બળ વાપરી ધીમે ધીમે ઉઠયો અને જોરથી ઘટ વગાડ્યો. અંતે વિક્રમશી મરી ગયે. વિક્રમશીની પાછળ લેકે પણ ઉપર આવ્યા હતા. પણ ઘણું જ દૂર રહ્યા હતા. ઘંટને અવાજ સાંભળતાં બધા આવ્યા. ત્યારે સિંહ એક બાજુ મરેલે પડયે હતે. જ્યારે બીજી બાજુ વિક્રમશી મરેલે પડ હતે. વિક્રમશીએ પિતાના પ્રાણના ભેગે યાત્રા ખૂલ્લી કરી તેની યાદમાં લીમડાના ઝાડ નીચે તેને પાળી આજે પણ વિદ્યમાન છે. . ૧૫. હાથી પિછી છે. પહેલા હાથીપળના દરવાજાની બે બાજુએ વિશાળ કાય મને હર હાથીઓ ચિતરેલા હતા. દરવાજાની બે બાજુમાં એક બાજુએ કાર અને બીજી બાજુએ હકાર આરસમાં કેરીને એકની ઉપર પાંચ અને બીજાની ઉપર વીશ રંગીન પ્રતિમાઓ કેરેલી હતી. ડાબી બાજુએ વિ. સં. ૧૮૬૭ને એક શિલાલેખ આસમાં આ મુજબ કંડારેલ ચેલે હતે-- WWW Page #78 -------------------------------------------------------------------------- ________________ શિશ [ ૪૫ ] સં. ૧૮૬૯ના વર્ષે ચૈત્ર સુદ ૧૩ દને સંઘ સમસ્ત મલી કરીને લખાવ્યું છે–જે હાથીપાલના ચેક મળે કેઈએ દેરાસર કરવા ન પામે. અને જે કદાચિત્ જે કેઈએ કરાવે તે તે તીર્થ તથા સમસ્ત સંઘને મૂનિ છે. સમસ્ત સંઘ દેશાવરના ભેગા મલીને એ રીતે લખાવ્યું છે. તે ચેક મળે આંબલી તથા પીપલાની સાહમાં દક્ષિણ તથા ઉત્તર દિશે તથા પૂર્વ પશ્ચિમ દિશે જે કઈ દેરાસર કરાવે તેને સમસ્ત સંઘને ગુહે છે કે સાહિ છે. સં. ૧૮૬૭ના વર્ષે ચૈત્ર સુદ ૧૫ ને ! આ લેખને અર્થ એ હતું કે–અત્યારે ફૂલવાળાના ચેક તરીકે જે કહેવાય છે કે–જે હાથીપળ અને રતનપિળને વચલે ભાગ છે તે. તેમાં દહેરાસર વગેરે કરીને પ્રતિમા બેસારવાનો નિષેધ કરેલ હતું. નહીં કેરતનપોળમાં બેસાડવાને નિષેધ કરેલું હતું. રતનપોળમાં અઢારમી સદીના પાછલા ભાગથી માંડીને આજ સુધીમાં કેઈ વિશિષ્ટ મંદિર ઊભું થયું નથી. જોકે ગોખેલા વગેરેમાં પ્રતિમાજી પધરાવેલા છે.' ૧૭ સૂર્યકુંડ, સીમકુંડ, બ્રહ્મકુંડ, ઈશ્વરકુંડ - હાથીપળની જમણી બાજુએ એટલે કુમારપાળ મહારાજાના દહેરાસરની પડખે થઈને પાછળ જવાય છે. ત્યાં જતાં બારીમાંથી બહાર નીકળ્યા પછી સૂર્યકુંડ અને Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] ભીમકુંડ આવે છે તે પછી બ્રહ્મકુંડ અને ઈશ્વરકુંડ આવે છે. સૂર્યકુંડની ઉપર કૂકડો ચંદ્રરાજા થયાને કેરણીકરેલે ગોખલે છે. આગળ મનહર છત્રીવાળ વિસામે છે. અને સં. ૧૯૪૫માં પ્રતિષ્ઠિત કરેલ શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાંની એક દેરી છે. અહીં શિવલિંગની પણ એક દેરી છે. (આ કારીગરે અને પૂજારીઓની સગવડ માટે થયેલી લાગે છે.) વર્તમાનમાં હાથીપળને ન દરવાજે મનેહર બનાવ્યા છે. બંને બાજુ પાષાણના સુંદર હાથી બનાવ્યા છે. હાથીપળમાં અંદર પિસીએ એટલે ઓટલા ઉપર ફૂલ વેચવા માળીએ બેસે છે. એની પાછલી બાજુએ જૂનું નહાવાનું ધાબું હતું. આ નહાવાના ધાબાના તળીયા બરાબર રતનપેળીમાં શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરનું બહારનું તળીયું હતું. વર્તમાનકાળમાં તે ત્યાં બધે ફેરફાર થયેલું છે. અત્યારે નહાવાનું ધાબું જમણી બાજુથી ડાબી બાજુમાં નવી પદ્ધતિએ નવેસર બનાવેલું છે. યાત્રાળુઓ અહીં નાહીને પૂજાના કપડા પહેરે છે. બાજુમાં કેસર-સુખડ ઘસવાના વિશાળ ઓરસીયા છે. ત્યાં ઘસેલ કેસર-સુખડ અપાય છે. પછી રતનપોળને દરવાજે આવે છે. વર્તમાનમાં આ ચેકમાં આ દરવાજે પાષાણુનો નો સુંદર બનાવેલ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ - ક વિભાગ ત્રીજો ૧. રતનપળ યાને દાદાની ટૂંક રતનપિળના દરવાજામાં થઈને એટલે પુંડરીક સ્વામીની નીચે થઈને પગથીયાં ચઢીને આગળ જવાય છે. આગળ ચાલતાં સ્નાત્ર મંડપ આવે છે. આ દાદાના મંદિરની આગળના ચોકમાં છે. આ ચિકમાં તળિયાનું આરસપહાણનું કામ ધુલીયાનિવાસી સખારામ દુર્લભદાસે કરાવ્યું છે. અને તે ચેકમાં ચાંદીનું સેનેથી રચેલું સિંહાસન શેઠ દેવકરણ મૂળજીએ મૂકેલું છે. તેમાં પ્રભુજીને પધરાવીને સ્નાત્ર તથા મેટી પૂજા ભણાવાય છે. મંડપમાં છાંયે કરવા માટે લેખંડના પાઈપ વગેરેનાંખીને ઢાંકણ ખંભાતવાળા શેઠ પટલાલ અમરચંદે કરાવેલ છે. ત્યાંથી શ્રી આદીશ્વર દાદાના મંદિરમાં જવાય છે. ભરત મહારાજાથી માંડીને કરમાશા સુધીના સોળ ઉદ્ધાર થયા છે. વર્તમાનકાળમાં જે આ મંદિર છે. તે વિ. સં. ૧૨૧૩ માં બાહડ મંત્રીએ કરેલા ઉદ્ધારનું છે. પંદરમાં અને સેળમાં ઉદ્ધારમાં તેનું સમારકામ થયું છે પણ મંદિર નવું બંધાયું નથી. પંદરમા તથા સોળમાં ઉદ્ધારમાં મળનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ નવી કે Page #81 -------------------------------------------------------------------------- ________________ - . ક [ ૪૮ ] ભરાવીને પ્રતિષ્ઠા કરી છે. વર્તમાનમાં પ્રતિમાજી ઉપર કરમાશાના ઉદ્ધારને વિ.સં. ૧૫૮૭ને શિલાલેખ વિદ્યમાન છે. દાદાનું પરિકર ત્યારે ન હતું. અત્યારે જે પરિકર છે તે અમદાવાદના શા શાંતિદાસ વગેરેએ ભરાવેલું છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૭૦માં શ્રી વિજયદેવસૂરિ મહારાજે કરી છે (લેખ નં. ૭૧) ૨. મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું મંદિર દાદાનું મંદિર ભેંયતળિયેથી બાવન હાથ ઊંચું છે. શિખરમાં ૧૨૪૫ કુંભે છે. ૨૧ સિહનાં વિજયચિહ્ન શોભી રહ્યા છે. ચાર દિશામાં ચાર યોગિનીઓ છે. દશ દિપાલનાં પ્રતીકે એના રક્ષકપણાને ખ્યાલ આપી રહ્યા છે. મંદિરની વિશાળતાને ખ્યાલ આપતી ગભારાની આસપાસ ૭ર દેવકુલિકાઓની રચના છે. ચાર ગવાક્ષે એની ભવ્યતામાં વધારો કરે છે. ૩ર પૂતળીઓ અને ૩૨ તારણે આ મંદિરને કળામય બનાવે છે. મંદિરને ટેકવી રાખતા ૭ર આધારસ્તંભે એની કળામય રચનાનું ભાન કરાવી રહ્યા છે. એવી સર્વાગ સુંદર રચના પાછળ પિતાની અનર્ગળ સંપત્તિ લગાડનાર કરમાશા પછી તેજપાળી ની છે. સોળમા ઉદ્ધારના કર્તા કરમાશાના ઉદ્ધારવાળા અને બાહડમંત્રીને બનાવેલા આ મૂળ મંદિરને નંદીવર્ધન એવું નામ અપાયું છે. તેમ તા. અને કરી શકતા Page #82 -------------------------------------------------------------------------- ________________ 100' erner -r- rr r - >mum વિ.સં. ૧૯૫૦ના તેજપાળ સેનીના લેખની પ્રશસ્તિ (દેરી નં. ૨૯૮. લેખ ન. ૧૦ )માં દેખાય છે. ૩. ત્રણ શિલાલેખ (૧) કરમાશાના ઉદ્ધારને માટે શિલાલેખ (લેખ નં. ૧) . (૨) તેજપાળ સેનીએ કરાવેલ સુધારાને શિલાલેખ (લેખ નં. ૧૦) '(૩) અકબર બાદશાહે શત્રુંજયને કર માફ કર્યો અને સાધુઓએ યાત્રા કરી તે જણાવનારે સં. ૧૯૫૦ પ્રથમ ચૈત્ર સુદ ૧૫ ને લેખ (દેરી નં. લેખ નં. ૩૨) એમ ત્રણે શિલાલેખ અત્યારે વિદ્યમાન છે. રતનપોળમાં દાદાના દરબારમાં ચમત્કારી દાદાનાં દર્શન કરતાં હૈયું નાચી ઉઠે છે. સંતાપ ભૂલી જવાય છે. ભાવના બલવત્તર બને છે. દીલ એવું ચેટી જાય છે કે–ત્યાંથી ખસવાનું મન પણ ન થાય. અહીં ત્રીજું ચૈત્યવંદન કરવામાં આવે છે. નવ લેગસ્સને કાઉસ્સગ્ય કરે, તેમ જ નવ ખમાસમણ આપવામાં આવે છે. - ૪. ત્રીજુ ચૈત્યવંદન શ્રી આદિનાથ ભગવાનનું ચૈત્યવંદન આદિદેવ અલસર, વિનીતાને રાય; નાભિરાયાકુલમણે, મરુદેવા માય. ૧ હક Page #83 -------------------------------------------------------------------------- ________________ ક [ ૫૦ ] પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ ચોરાશી લેખ પૂર્વનું, જસ આયુ વિશાલ. ૨ વૃષભલંછન જિન વૃષધ એ, ઉત્તમ ગુણ મણિ ખાણ, તસ પદ પદ્ય સેવન થકી, લહીએ અવિચલ કાણુ. ૩ શ્રી ગષભદેવ પ્રભુનું સ્તવન માતા મરુદેવીના નંદ, દેખી તાહરી મુરતી મારું મન લેભાગુંજી, મારું દિલ લોભાણું છે. દેખી. ૧ કરુણાનાગર કરુણાસાગર, કાયા કંચન વાન ધરી લંછન પાઉલે કાંઈ, ધનુષ્ય પાંચસે માન. માતા. ૨ ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્ષદા બાર; જેજનગામિની વાણી મીઠી, વરસતી જલધાર. માતા૩ ઉરવશી રૂડી અપછરા ને, રામા છે મન રંગ; પાયે નેપુર રણઝણે કાંઈ કરતી નાટારંભ. માતા. ૪ તુંહી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગતારણ હાર; તુજ સરીખે નહિદેવ જગતમાં, અરવડીયા આધાર. માતા૫ તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તુંહી જગતને દેવ; સુર નર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા ૬ શ્રી સિદ્ધાચલ તીરથ કેરે, રાજા ઋષભ જિર્ણ, કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળે ભવભયા ફંદ. માતા. ૭ Page #84 -------------------------------------------------------------------------- ________________ ELL આદિનાથ ભગવાનની થાય આદિ જિનવરરાયા, જાસ સેવન કાયા, મરુદેવી માયા, ઘેરી લંછન પાયા; જગતસ્થિતિ નીપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિ રાયા, મેક્ષનગરે સિધાયા. ૧ { દાદાના ગભારામાં રહેલા અન્ય પ્રતિમાજીનાં તેમજ મંડપમાં રહેલા શ્રી મહાવીર ભગવાન વગેરે બધા પ્રતિમાજીનાં દર્શન કરી ડાબા હાથ તરફના દરવાજેથી બહાર નીકળીએ છીએ. ૫. ત્રણ પ્રદક્ષિણ ગિરિરાજની યાત્રા કરનાર દાદાના દેરાસરની આસપાસ ત્રણ પ્રદક્ષિણ આપે છે. તે આ પ્રમાણે પહેલી પ્રદક્ષિણ-દરવાજાની બહાર નીકળતાં સામે સહસકૂટ આવે છે. ૬, સહરાફટની રચના આમાં ૧૨૪ શ્રી જિનેશ્વર ભગવતેની પ્રતિમાઓ હોય છે. તે આ પ્રમાણે– ૨૪૦ ૫ ભરત, ૫ ઐરાવત એ દશ ક્ષેત્રના વર્તમાન કાળની વીશીએ (૨૪૪૧૦ = ૨૪૦). કરવા જાય Page #85 -------------------------------------------------------------------------- ________________ EJ , [ પર ] ૨૪૦ તેવી રીતે દશ ક્ષેત્રના ભૂતકાળની વીશી. (૨૪૦) ૨૪૦ તેવી રીતે દશક્ષેત્રના ભાવીકાળની વીશી (૨૪૦) ૧૨૦ ચોવીસ તીર્થકર ભગવંતનાં ૫-૫ કલ્યાણકે (૨૪૪૫ = ૧૨૦) ૧૬૦ પાંચ મહાવિદેહક્ષેત્રના ઉત્કૃષ્ટકાળે તીર્થ કરે (૩૨x૫ = ૧૬૦) ૨૦ પાંચ મહાવિદેહક્ષેત્રના જઘન્યકાળે તીર્થકરે (૪૪૫ = ૨૦) ૪ શાશ્વત જિન ૧૦૨૪ એમ કુલ ૧૦૨૪ પ્રતિમાજી થાય. ચારે દિશામાં તે રીતે ગોઠવણ કરી ૧૦૨૪ પ્રતિમાજી વિરાજમાન કરેલ છે. વિ. સં. ૧૭૧૮ માં ઉગ્રસેનપુરના રહેવાસી રાયશી વર્ધમાન શાહે આ સહસ્ત્રકૂટ બનાવેલ છે તપાગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે તેની પ્રતિષ્ઠા કરી છે. (લેખ નં. ૨૯, દેરી નં. ૭૭/૨) પહેલી પ્રદક્ષિણામાં સહસ્ત્રકૂટથી આગળ ચાલતાં દાદાના દહેરાસરને ફરતી પ્રદક્ષિણું દેવાની હોય છે. પ્રદક્ષિણામાં આગળ વધતાં રાયણુ પગલાંની દેરીની નજીકમાં બીજાં પગલાંઓ વગેરેનાં પણ દર્શન થાય છે. તેની જમા Page #86 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩ ] ચેાતરફની દીવાલેામાં સપના અને મેરના એમ બે ગેાખલા રાયણપગલાની નજીક છે. તેની હકીકત આગળ કહી છે. રાયણ પગલાંની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. આ પગલાંની પ્રતિષ્ઠા વિ. સ'. ૧૫૮૭ માં કરમાશાના ઉદ્ધારમાં થઈ છે. આ દેરી આરસપાષાણુની છે. દેરીની અંદર દીવાલ ઉપર અમદાવાદના શેઠ દલપતભાઈ ભગુભાઈ એ કરાવેલ શ્રી સમેતશિખર તીના પટ છે. ત્યાં દન કરી આગળ વધતાં ૧૪૫ર ગણધર પગલાનુ' દેરાસર આવે છે. ૭ ગણધર પગલાં તીર્થંકરા અને ગણુધરા ૮૪ ૧. ૧૩ વિમલનાથ ૧ ઋષભદેવ ૨ અજિતનાથ ૯૫ . ૩ સ'ભવનાથ ૧૦૨ ,, ૪ અભિનદન ૧૧૬ ૫ સુમતિનાથ ૧૦૦ ૧૭ ૩ થુનાથ ૧૮ અરનાથ ૬ પદ્મપ્રભ "" ૭ સુપાર્શ્વનાથ ૯૫,, ૯૩ ૮ ચંદ્રપ્રભ હું સુવિધિનાથ ૮૮ । ૧૦ શીતલનાથ ૮૧ % ૧૧ શ્રેયાંસનાથ ૧૨ વાસુપૂજ્ય ૧૦૭ . "" 97 ૧૪ અનંતનાથ ૧૫ ધમનાથ ૧૬ શાંતિનાથ "" ,, ૧૯ મલ્લિનાથ ૨૦ મુનિસુવ્રત ૨૧ મિનાથ ૨૨ નેમિનાથ ૫૭ ગ. ૫૦ . ૪૩ ૩૬ ૧૮ ૩૫ 33. ૨૮ o ૧૧ ૩, ૧૦ ૩, ૭૬ ૨૩ પાર્શ્વનાથ "" ૬૬ ૨૪ મહાવીરસ્વામી ૧૧ કુલ ૧૪૫૨ ગણુધર. .. "" ૧૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ BE [૫૪] આ ગણધરપગલાં વિ. સં. ૧૬૮૨ જેઠ વદ ૧૦ શુક્રવારે જેસલમેર નિવાસી લેદ્રવામાં ચિંતામણિ પાશ્વનાથની પ્રતિષ્ઠા કરાવનાર ઓસવાલ ભંડારી સં. બાદરે પ્રતિષ્ઠા કરાવેલ છે. (લેખ નં. ર૪) અહીં દર્શન કરીને આગળ વધતાં હાલમાં શ્રી સીમંધરસ્વામીના કહેવાતા દેરાસરે જવાય છે. હાલમાં આ દહેરાસરમાં મૂળનાયકજીની પ્રતિમા શ્રી આદીશ્વર ભગવાનની છે. તે સં. ૧૬૭૭માં ભરાવેલ છે. તે અમદાવાદના એસવાલ માનસિંઘે શ્રી વિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરેલ છે. (જુઓ દેરી નં. ૨૦૦ લેખ નં. ૮૯) તે ગભારામાં અને બહાર મંડ૫માં બીજી પ્રતિમાઓ છે. તેની ઉપર જુદા જુદા લે છે. મંડપમાં શ્રાવકશ્રાવિકાની મૂતિ પણ છે. રંગમંડપમાં એક દેવીની મૂર્તિ ઉત્તમ કારીગરીવાળી છે. તેને અમકા (અંબિકા) દેવી કહે છે. અહીં પહેલી પ્રદક્ષિણા પૂરી થાય છે. બીજી પ્રદક્ષિણ ૮. નવા આદીશ્વરનું મંદિર અહીંથી બીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. આ મંદિર વસ્તુપાલ તેજપાલનું બંધાવેલ હોય એવું અનુમાન થાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ [૫૫] ૯. નવા આદીશ્વરપ્રભુને ઈતિહાસ મૂળનાયક શ્રી આદીશ્વરદાદાની નાસિકા કેઈ કારણે ખંડિત થઈ જવાથી નવા ભગવાન બેસાડવા માટે સૂરતના શેઠ તારાચંદ સંઘવી ગિરિરાજને સંઘ લઈને આવ્યા. તે સંઘમાં શ્રી આદીશ્વર ભગવાન, બે કાઉસ્સગ્ગીઆ, અને આદિનાથ ભગવાનની પાદુકા સાથે લાવ્યા. જ્યારે શ્રી ગિરિરાજ ઉપર પધાર્યા અને નવા આદીશ્વર ભગવાન બિરાજમાન કરવા ઉદ્યમ કર્યો ત્યારે અધિષ્ઠાયકે નિષેધ કર્યો એટલે કરમાશાના બિરાજમાન કરેલા આદીશ્વરદાદા કાયમ જ રહ્યા. - હવે પ્રશ્ન ઉપસ્થિત થયે કે-આ લાવેલા ભગવાન કયાં બિરાજમાન કરવા? આથી આ મંદિરની પ્રતિમાજી. ઉત્થાપન કરીને અન્ય સ્થળે સ્થાપિત થયા અને નવા આદીશ્વર, કાઉસ્સગ્ગીઆ અને પગલાં આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા. આથી આ નવા આદીશ્વરનું દેરાસર કહેવાય છે. આ નવા આદીશ્વર ભગવાન આદિ ઉપર કેાઈ પણ જાતને શિલાલેખ નથી. અહીંથી દર્શન કરીને બહાર નીકળીએ એટલે બહાર ચેકીઆળાની બાજુમાં પગલાંની દેરીઓ છે. તેની બાજુમાંથી નાના ખાંચામાં થઈને પાછળ જવાય છે ત્યાં મેરુપર્વતની રચના આવે છે Page #89 -------------------------------------------------------------------------- ________________ sorror-arrow [૫૬] ૧૦. મેરુપર્વત Ex ' પહેલાં આ મેરુ જૂને હતે. પણ અમદાવાદના શેઠ માણેકલાલ મનસુખભાઈ શ્રી ગિરિનાર અને શત્રુંજય તીર્થને વિ. સં. ૧૯૯૧ માં છરી પાળ સંઘ લઈને આવ્યા હતા તેની યાદગીરીમાં આ મેરુ ત્રણ વન યુક્ત સફેદ આરસને સુશોભિત નવેસરથી બનાવરાવ્યા છે. તેમાં ચૂલિકા ઉપર ચતુર્મુખ ભગવાન બિરાજમાન કર્યા છે. ત્યાં દર્શન કરીને ભમતિમાં દર્શન કરતાં આગળ વધીએ ત્યાં રથ વગેરે મૂકવાના સ્થાન આગળથી નીચે ઉતરીએ ત્યાં સમવસરણનાં દેરાસરે દર્શન કરવાં. આ મંદિર સંઘવી મેતીચંદ પાટણવાળાએ સં. ૧૩૭૫ માં બંધાવેલ છે. T તેની જોડે સંમેતશિખર નું દેરાસર છે, તેમાં આઠ દિશામાં થઈને ૨૦ પ્રતિમાજી છે અને નીચે પગલાં છે. એટલે આ સંમેતશિખરનું દહેરાસર કહેવાય છે, આ દેરાસર સં. ૧૭૭૪ માં બંધાવ્યું છે. આ બંને દેરાસર સંલગ્ન છે. * તેની બાજુમાં પાણીનું ટાંકુ આવેલ છે. ત્યાંથી આગળ ચાલતાં પગલાંના દર્શન કરતાં આગળ રાયણવૃક્ષ આવે છે ત્યાંથી બહાર આવી આદીશ્વરદાદાનાં પગલાંનાં દર્શન Page #90 -------------------------------------------------------------------------- ________________ [ પ૭ 1 કરી યાત્રાળુ પુણ્યાત્માઓ આગળ વધે છે. ગણુધર૫ગલાની બાજુમાં થઈ આગળ વધે છે. કહેવાતા શ્રી સીમંધરસ્વામીના દેરાસરની બાજુમાંથી વર્તમાનમાં જે નવી સીડી કરી છે તેની ઉપર થઈને દાદાના દહેરાસર વગેરે ઉપર બિરાજમાન પ્રતિમાજીઓનાં દર્શન કરે છે. પાછા વળતાં શ્રી સીમંધરસ્વામીના ઉપરના ભાગમાં ચૌમુખજી મહારાજનાં દર્શન કરે છે. આ ચૌમુખજીની સં. ૧૩૩૭ કે ૧૩૬૧ માં અંજનશલાકા થઈ છે. - પછી નીચે ઉતરી જમણા હાથ તરફ જતાં સહસફણા પાર્શ્વનાથના દર્શન કરે છે. અને ગધારીયાના દેરાસરની બાજુમાંથી આગળ જાય છે. અહીંથી ત્રીજી પ્રદક્ષિણ શરૂ થાય છે. ૧૧ ત્રીજી પ્રદક્ષિણ સામે પાંચ ભાઈઓના દેરાસરથી ત્રીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. પાંચ ભાઈઓએ આ મંદિર બંધાવેલ હોવાથી પાંચ ભાઈનું મંદિર કહેવાય છે. તેમાં પાંચ વિશાળ જિનબિંબે છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૯૭૭ માં થઈ છે. વળી સં. ૧૮૬૮ને એક શિલાલેખ પણ ત્યાં છે તે લેખ બહારના ગેખલાને લાગે છે. ત્યાંથી આગળ શ્રી પુંડરીકસ્વામીના દેરાસરની પુંકે લાગીને દેરાસર છે ત્યાં દર્શન કરે. ક T Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] બાજુમાં બાજરીયાનું દેરાસર છે. ત્યાં દર્શન કરે. આ દેરાસર પર સં. ૧૬૧૫ ને શિલાલેખ છે. - ત્યાંથી આગળ ચાલતાં દાગીના મૂકવાની સુરક્ષિત તીજોરીને રૂમ આવે છે. પછી શ્રી નેમિનાથ ભગવાનનાં દર્શન કરી ભમતીમાં આગળ વધાય છે. આગળ ચાલતાં રથ મૂકવાના એારડાની બાજુમાં આવેલ દેરાસરના દર્શન કરી વીશ વિહરમાનના દેરાસરમાં જવાય છે. આ મંદિરના ગભારામાં વીશ વિહરમાન છે અને રંગમંડપમાં ૨૪ ભગવાન છે. આ મંદિરમાં સં. ૧૫૮૭ વૈ. વ. ૫ ને શનિવારે પ્રતિષ્ઠા કર્યાનાં લેખે છે. ત્યાં દર્શન કરી દેરીઓમાં દર્શન કરતાં આગળ વધે છે. આગળ વધતાં એક ઓરડામાં પ્રતિમાજી છે અને બીજી દેરીઓમાં પણ પ્રતિમાજી છે ત્યાં દર્શન કરવાં. ૧૨. અષ્ટાપદજીનું દેરાસર પછી અષ્ટાપદજીના દેરાસરમાં આવે. ત્યાં અષ્ટાપદની રચના કરીને ૨૪ તીર્થ કરની પ્રતિમાઓ વિરાજમાન કરેલ છે. પરંતુ પ્રતિમાજીઓને કમ સચવાયે નથી. સામે શ્રી ગષભદેવ અને અજિતનાથ જોઈએ તેને બદલે બંને પ્રતિમાજી ધર્મનાથ ભગવાનને છે. અહીં રાવણ-મંદોદરીને Page #92 -------------------------------------------------------------------------- ________________ [૫૯] નૃત્ય કરતાં બતાવ્યાં છે. આ મંદિરમાં ગેખલાઓમાં બીજી પ્રતિમાજીઓ બિરાજમાન છે. તે બધાં પ્રાચીન છે. એક અંદર અને એક બહાર એમ બે આચાર્ય મહારાજના પ્રતિમાજી છે, તેના ઉપર સં. ૧૩૮૩ તથા સં. ૧૩૫૪ ના લેખે છે. દેરાસરમાં પ્રતિમાજી ઉપર સં. ૧૪૩૧, ૧૬૯૧ એમ જુદા જુદા શિલાલેખે છે. ૧૩. રાયણ પગલાં ત્યાંથી આગળ ચાલતાં ભમતીની દેરીઓમાં દર્શન કરતાં રાયણવૃક્ષ આવે છે. રાયણવૃક્ષને ત્રણ પ્રદક્ષિણ દઈ બહાર નીકળીએ એટલે રાયણુપગલાની દેરી આવે છે. અહીં ગિરિરાજને સોળમે ઉદ્ધાર કરનાર કરમાશાએ વિ. સં. ૧૫૮૭ માં પ્રતિષ્ઠિત કરેલ શ્રી આદીશ્વર ભગવાનનાં ભવ્ય પગલાં છે. તેની ઉપર અનેક શુભ લક્ષણથી અંકિત કરેલી ચાંદીની મનેહર આંગી છે. અહીં રાયણપગલાં સન્મુખ ચૈથું ચૈત્યવંદન કરવામાં આવે છે. ૧૩. ચિત્યવંદન ચેર્યું રાયણ પગલાંનું ચિત્યવંદન શ્રી શત્રુંજ્ય સિદ્ધક્ષેત્ર, દીઠ દુર્ગતિ વારે ભાવ ધરીને જે ચરે, તેને ભવપાર ઉતારે. ૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ | ૬ | અનત સિદ્ધના એહુ ઠામ, સકલ તી ના રાય; પૂ નવ્વાણુ ઋષભદેવ, જ્યાં ડવીયા પ્રભુ પાય. ૨ સૂરજકુંડ સાહામણું!, કવડજક્ષ અમિરામ; નાભિરાયા કુલમ’ડશે!, જિનવર કરું પ્રણામ. ૩. રાયણપગલા સ્તવન નીલુડી રાયણ તરુતળે, સુસુ દરી, પીલુડા પ્રભુના પાય રે, ગુણુમ'જરી; ઉજ્વળધ્યાને ધ્યાઈ એ, સુણુ॰ એહી જ મુક્તિ ઉપાય રે. ગુણ ૧ શીતળ છાયે એસીએ, સુણુ॰ રાતડી કરી મન રંગ રે; ગુણુ પૂજીએ સેાવનફૂલડે, સુણુ॰ જેમ હાય પાવન અંગ રે. ગુણુ૦ ૨ ખીર રે જે ઉપરે, સુણુ॰ નેહ ધરીને એન્ડ્રુ રે; ગુણ ત્રીજે ભવે તે શિવ લહે, સુણુ॰ થાયે નિરમલ દેહુ રે. ગુણુ૦ ૩ પ્રીત ધરી પ્રદક્ષિણા, સુણુ॰ દીએ એહુને જે સાર રે; ગુણુ અલંગ પ્રીતિ હાય તેહુને, સુગુરુ ભવભવ તુમ આધાર રે. ગુણુ॰ ૪ કુસુમ પુત્ર લ મંજરી. સુષુ॰ શાખા થડ ને મૂળ રે, ગુણુ દેવતણા વાસા અછે, સુષુ॰ તીરથને અનુકૂળ ૨. ગુણુ૦ ૫ તીરથધ્યાન ધરેા મુદ્દા, સુણ્॰ સેવા એહની છાય રે; ગુણુ॰ જ્ઞાનવિમલ ગુણુ ભાખીએ, સુણ॰ શત્રુજય માહાત્મ્ય માંહ્ય રે. ગુણ૦૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ " * માર [ ૬૧ ] થાય ત્રેવીશ તીર્થકર ચઢીયા ઈણ ગિરિરાય, એ તીરથના ગુણ સુર–અસુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહિ તસ તેલે, એ તીરથના ગુણ, સીમંધર મુખ બેલે. જે આગળ ચાલતાં બાજુમાં ખૂણા ઉપર હવણ નાંખવાની એક બારી છે. તેનાથી આગળ એક ઓરડીમાં જુદી-જુદી દેરીમાં ભરત બાહુબલી અને રાષભદેવપ્રભુની બંને પડખે ઉભેલા નમિ-વિનમિની મૂર્તિઓ છે. આગળ ચાલતાં એક દેરીના ગેખલામાં શ્રાવકશ્રાવિકાની ઊભી મૂર્તિ છે, આ સમરાશા અને તેમની સુપત્નીની મૂર્તિ છે, જેમણે શત્રુંજયને પંદરમે ઉદ્ધાર કરાવ્યું હતું. દેરીઓમાં પ્રભુના દર્શન કરતાં આગળ વધતા ૧૪ રતનનું દેરાસર આવે છે. આ દેરાસર એવી પદ્ધતિએ બાંધવામાં આવ્યું છે, કે-ગભારામાં અને રંગમંડપમાં થઈને ૧૪ પ્રતિમાજી છે. આથી આ દેરાસર ચૌદ રતનનું દેરાસર કહેવાય છે. ત્યાં દર્શન કરીને આગળ વધીએ અને જ્યાં બીજી પ્રદક્ષિણ પૂર્ણ થવા આવે છે ત્યાં એક દેરી ખેલીને રસ્તે બનાવ્યો છે ત્યાંથી પાછળ નવી ટૂંકમાં જવાય છે. . ર Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નવી ટૂંક આ નવી ટૂંક જે બાંધી તેમાં રતનપોળમાંથી દાદાના દેરાસરની ફરતી જે દેરીઓ હતી તે કાઢી નાંખી ત્યાંથી તેમજ બીજા જુદા જુદા સ્થાનમાંથી જે લગભગ ૫૦૦ પ્રતિમાજી ઉસ્થાપન કરેલા હતા, તેમના પ્રતિમાજી આ ટૂંકમાં બિરાજમાન કરવામાં આવેલ છે. બાકી રહેલા થોડા પ્રતિમાજી દાદાના મંદિર ઉપર તેમજ અન્ય સ્થળોએ પ્રતિષ્ઠિત કર્યા છે.' આ ટૂંકમાં મધ્યમાં મુખ્ય મંદિર બનાવી પદ્ધતિસરની ટૂંક બાંધી છે. આમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના પ્રતિમાજી અતિ ભવ્ય છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૩૨ માં થઈ છે. આ ટૂંકની પ્રતિષ્ઠામાં ભિન્ન ભિન્ન ગચ્છના પૂ આ આચાર્યો વગેરે હતા. મુખ્યપણે પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરિ મ. (આ. શ્રી નેમિસૂરિના સમુદાયના) હતા. આ ટૂંકમાં ભમતીમાં એક પુંડરીકસ્વામીના પ્રતિમાજી છે-જેની નીચેના ભાગમાં બે મુનિરાજ છે. તે મૂર્તિ વિલક્ષણ પ્રકારની ખાસ દર્શનીય છે. એક ગૌતમસ્વામીની મૂર્તિ પણ છે જે સંવત ૧૭૯૪ કાર્તિક વદિ-૭ પાલિતાણુ નિવાસી શ્રીમાલીજ્ઞાતીય દેશી કહૂઆના પુત્ર દેશી ભાણજીના પુત્ર દોશી લાલાના પુત્ર વર્ધમાને પ્રતિષ્ઠિત કરેલ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ [ ૬૩ ] નવી ટૂંકમાં દન કરીને બહાર આવી આગળ ચાલતાં એક ગેાખલેા એવા આવે છે કે-ત્યાં ૨૪ તીર્થંકરાની માતાએ પુત્રો ( તીથ કા ) ને ખેાળામાં લઈને બેઠાં છે. આ પણ આરસની જ કારણી છે. દર્શીન કરતાં કરતાં આગળ ચાલતાં છેલ્લે ગ ધારીયાનું દેરાસર આવે છે. ૧૫. ગંધારીયા ચૌમુખજી આ દેરાસર ગધાર નગરના રહેવાસી રામજી વધુ માને સ. ૧૬૨૦ કાર્તિક સુદ ૨ જે અંધાવ્યુ' છે તેમાં ચૌમુખજીના વિશાળ ૪ મિ'એ મિરાજમાન કરેલ છે. દેરાસરની ચારે બાજુએ ચાર ચાકીયાળાં છે. તે ચારે ચેાકીયાળામાં ત્રણ ત્રણ દરવાજા છે. તે આખુંયે મંદિર અને ઉપરના ભાગ મનેહુર છે. ચેાકીયાળાં વગેરે બધુંચે ઉપર છે તેમાં પણ પ્રતિમાઓ છે. કળાની અપેક્ષાએ શિલ્પીએ એક નમૂનેદાર આ દેરાસર માંધ્યુ છે. મૂળ ગભારે ચારે ભગવંતા મનેાહર છે પરંતુ તે સમયે જે મળ્યાં તે લીધાં હશે. એટલે ખરાખર ફીટ બેસે તેવા નથી અહીંથી આગળ પુ'ડરીક સ્વામીના મદિરમાં જવાય છે. ૧૬, શ્રી પુંડરીક સ્વામીનુ મંદિર, આ મંદિરમાં ગાદીપતિ શ્રી પુડરીકસ્વામી સેાળમા ઉદ્ધારના કર્તા કરમાશાહના ભરાવેલા સં. ૧૫૮૭ માં Page #97 -------------------------------------------------------------------------- ________________ +BICIC [ ૨૪ ] પ્રતિષ્ઠિત કરેલા છે. તેના લેખ પ્રાંતમાજી પર વિદ્યમાન છે. શ્રી પુ’ડરીક સ્વામીના ગભારામાં ખીજા અનેક પ્રતિમાજી બિરાજમાન છે. ગભારાની બે બાજુએ એ એરડામાં પણ અનેક પ્રતિમાજી છે. ૧૭. શ્રી પુડરીગિરિ શ્રી ઋષભદેવ ભગવાનના ગણધર શ્રી પુ ́ડરીક સ્વામી આ ગિરિરાજ પર પધાર્યાં. પ્રભુએ કહ્યું કે—તમે અને તમારા પરિવાર અહીં સ્થિરતા કરો. કારણ કે આ તીના પ્રભાવે તમને અને તમારા પરિવારને કેવળજ્ઞાન અને મેાક્ષપ્રાપ્તિ થશે. પ્રભુના વચનથી તેએ સપરિવાર આ ગિરિરાજ પર શકાયા. આરાધના કરતા કેવળજ્ઞાન પામ્યા અને પાંચ ક્રોડ સુનિ સાથે ચૈત્રીપૂનમે મેક્ષે પધાર્યાં. અહીં ગિરિરાજનુ’પાંચમું ચૈત્યવ ́ન કરવામાં આવે છે. પાંચમું ચૈત્યવ`દન શ્રી પુંડરીકસ્વામીનું ચૈત્યવંદન આદીશ્વર જિનરાયના, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુ ડરીક જાસ, મહિમાએ મહુ'ત. ૧ પાંચ દાડ સુણીંદ, સાથે અણુસણુ ઈહ્યાં કીધ; શુધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ વર લીધ. ૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમને દિને, પામ્યા પદ મહાનંદ; તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ. ૩ શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન એક દિન પુંડરીક ગણધરું રે લોલ, પૂછે શ્રી આદિનિણંદ સુખકારી રે; કહીએ તે ભવજલ ઉતરી રે લોલ, પામીશ પરમાણંદ વિવારી રે એક. ૧ કહે જિન ઈશુ ગિરિ પામશે રે લોલ, જ્ઞાન અને નિવારણ જયકારી રે, તીરથ મહિમા વધશે રે લોલ, અધિક અધિક મંડાણ નિરધારી રે. એકટ ૨ ઈમ ની સુણીને ઈહાં આવીયા રે લોલ, ઘાતી કરમ કર્યા દૂર તમારી રે; પંચઝાડ મુનિ પરિવર્યા રે લોલ, હુઆ સિદ્ધિ હજુર ભવવારી રે. એક ૩ ચૈત્રી પૂનમ દિન કીજીએ લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસગા રે લોલ, લેગસ થઈનમુક્કાર નરનારી છે. એક૭ ૪ દશ વીશ ત્રીસ ચાલીસ ભલા રે લાલ, પચાસ પુષ્પની માળ અતિસારી રે; Page #99 -------------------------------------------------------------------------- ________________ Wry નરભવ નરભવ લાહો લીજીએ રે લોલ, જેમહાયજ્ઞાન વિશાળ મને હારી રે. એક પ શ્રી પુંડરીકસ્વામીની થાય પુંડરીક મંડન પાય પ્રણમીજે, આદીશ્વર જિનચંદાજી, નેમ વિના ત્રેવીસ તીર્થકર, ગિરિ ચઢિયા આનંદા, આગમમાંહે પુંડરીક મહિમા, ભાગ્યે જ્ઞાનદિનણંદાજી, ચૈત્રી પૂનમ દિન દેવી ચકકેશ્વરી, સૌભાગ્ય ઘો સુખકંદાજી. ૧ પૂર્ણનન્દમયં મહેદયમયં, કૈવલ્યચિદમયં રૂપાતીતમય સ્વરૂપમણું સ્વાભાવિક શ્રીમયમ ! જ્ઞાનેaોતમયે કૃપારસમય સ્યાદ્વાદવિદ્યાલય શ્રી સિદ્ધાચલતીર્થરાજમનિશ વદેહમાદીશ્વરમ છે અદ્ય મેં સફલં જન્મ અદ્ય મેં સફલા ક્રિયા ! અદ્ય મેં સફલં ગાત્ર જિનેન્દ્ર ! તવ દર્શનાર્ છે દર્શના દુરિત વંસી વન્દનાદુ વાછિત પ્રદ પૂજનાત્ પૂરક: શ્રી| જિનઃ સાક્ષાત્ સુરકુમઃ Page #100 -------------------------------------------------------------------------- ________________ : 1 + + વિભાગ એથે નવ કે હનુમાનધારાથી બીજે રસ્તે નવ ટૂંક તરફ જાય છે. તેથી બીજે રસ્તેથી ચઢવા માંડીએ એટલે નવટૂંકની બારી આવે છે. ત્યાં પેસતાં આપણા ડાબા હાથ તરફ અંગારશા પીરનું સ્થાનક આવે છે. ૧. અંગારશા પીર આ અંગે દંતકથા એવી છે કે –મુસલમાની યુગમાં કઈ વિચારક પુરુષએ તે વખતના બાદશાહ વગેરેને બતાવવા અહીં દરગાહ કરાવી હોય. વળી એવી પણ દંતકથા છે કે–શાહબુદીન ઘોરીના વખતમાં હીજા નામને થાણદાર હતા તેનું બીજું નામ અંગારશા હતું. - તે એક વખત ભગવાનની મૂર્તિ ઉપર હળ મારવા ગયે, ત્યારે ભગવાનના મસ્તકમાંથી હજારો ભમરા છૂટયા અને અંગારશાને ચેટી પડયા. આથી અંગારશા ચી પાડતે ભાગ્યે. તે સંપ્રતિ મહારાજાના દહેરાસર પાસે આવતાં ચત્તોપાટ પડી ગયો અને મરણ પામ્યા. તે અવગતિએ જતાં ઝુંડ થયે અને યાત્રાળુઓને હેરાન કરવા લાગ્યા. ત્યારે મંત્રવિદ્યામાં બલિષ્ટ એવા કઈ આચાર્ય મહારાજે વિદ્યાના બળે એને બોલાવ્યો અને Page #101 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ]. પૂછયું કે–“તું યાત્રાળુઓને શા માટે હેરાન કરે છે?” એટલે તે બે કે–“આ ટેકરી ઉપર હું મૃત્યુ પામે છું. માટે મારા નામની કબર ચણાવશો તે હું યાત્રિકને હેરાન નહિં કરું.” આથી આચાર્ય મહારાજના કહેવાથી સંઘે આ કબર કરાવી. તે અંગારશાપીરના નામથી ઓળખાય છે. ખરેખર જોવા જઈએ તે આ સ્થાન તીર્થરક્ષાના માટે કરાવ્યું હશે એમ માનવું પડે. વર્તમાનમાં સંઘ લઈને આવનાર સંઘપતિએ સંઘના શ્રેયઃ માટે અહીંયા ચાદર ઓઢાડે છે. (કેરડીયા ગુલાબચંદ શામજીએ સૌરાષ્ટ્રની જૂની તવારીખ નામના પુસ્તકમાંથી કેટલીક હકીકત મેળવીને અંગારશાની વાત લખી છે.) ૨. નવ ટંકને દરવાજે ત્યાંથી આગળ ચાલતા નવ ટૂંકના દરવાજે જતાં મેટે કુંડ આવે છે. આ કુંડનું નામ વલભકુંડ છે. તે શેઠ જેઠાલાલભાઈને મુનીમ વલ્લભદાસે બંધાવ્યું છે. કુંડથી આગળ નવ ટંકનું પ્રવેશદ્વાર આવે છે. ત્યાં મને હર ન બંધાવેલે વિસામે છે. યાત્રાળુઓ ખાને વાટ વગેરે સામાન સાથે લઈ જાય છે. ડેળી વગેરે અહીં મૂકી દેવાય છે. યાત્રાળુઓને બીજે બધે અહીં મૂકેલે સામાન સગાળપળે પહોંચાડી દેવામાં આવે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ [ ૬૯ ] ૩. નરશી કેશવજીની ટૂંક અહીંથી પ્રવેશ કરતાં ખરતરવસહીમાં પિઠા એમ થાય. અહીં યાત્રાળુની જમણી બાજુએ શેઠ નરશી કેશવજીની ટૂંક આવે છે. તે વિ. સં. ૧૯૨૧ માં બંધાવેલી છે. તેની મધ્યમાં મુખ્ય મંદિર અને તેના ફરતી ૩૪ દેરીઓ છે. બીજી ૧૭ દેરીઓ છે. તેમાં પ્રતિમાજી નથી. ૪. સંપ્રતિ મહારાજાનું દેરાસર ડાબે હાથે સંપ્રતિ મહારાજાના નામે ઓળખાતું દેરાસર આવે છે. તે શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. ગભારાનું બારશાખ કેતરણીવાળું પુરાણું આજે પણ છે. તે મને હર છે અને તેઓની પ્રાચીનતા જણાવે છે. આ દેરાસરની ડાબી બાજુએ હમણું થડા વખત પહેલાં પેઢીએ બંધાવેલે એક વિશાળ કુંડ આવેલ છે. પાણીના પુરવઠાને પહોંચી વળવા તે ન બંધાવ્યું છે. આગળ ચાલતાં જુદા જુદા દેરાસરે આવે છે. તેમાં બાબુ હરખચંદ ગુલેચ્છા મુશદાબાદવાળાનું બંધાવેલું એક દેરાસર છે. વળી બાબુ પ્રતાપસિહ દુગડનું સં. ૧૮૯૩ માં બંધાવેલું સુમતિનાથ ભગવાનનું દેરાસર છે. સં. ૧૯૮૧ માં બંધાયેલ સંભવનાથ ભગવાનનું દેરાસર છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ El5| [ ૭૦ ] વળી ઋષભદેવ ભગવાનનુ' દહેરાસર છે. હાલાકુ'ડીવાળાનુ સં. ૧૮૯૩ માં બધાવેલુ. શ્રી ચંદ્રપ્રભસ્વામીનું દેરાસર છે. શેઠ નરશી નાથાનું. સ. ૧૯૦૩ માં બધાવેલું ચંદ્રપ્રભસ્વામીનું દેરાસર છે. શ્રી મરુદેવી માતાનું જૂનું મંદિર છે. આ મદિરમાં મારુદેવી માતા હાથી પર બેઠેલા છે. તે હાથી આગળ આવી રહ્યો છે, તેવું દેખાય છે. મરુદેવી માતા હાથી ઉપર કેવલજ્ઞાન પામીને તુત` જ માક્ષે ગયા હતા એવા ભાવ મતાન્યેા છે. ૧૭૯૧ માં મ‘ધાવેલુ‘ સ. ૧૮૮૫ માં ખ'ધાવેલ માત્રુ હરખચંદ દુગડેનુ' શ્રી ચદ્રપ્રભસ્વામીનું દેરાસર છે. કચ્છી બાબુભાઈ એ સ'. ચૌમુખજીનુ દેરાસર છે. સ' ૧૮૮૯ માં લખનૌવાળા શેઠ કાલીદાસ ચુનીલાલનુ' ખ'ધાવેલ અજિતનાથભગવાનનુ’દેરાસર છે. સ. ૧૮૨૭ માં શેઠ હિંમતલાલ લુણીયાએ ખંધાવેલ શ્રી કુંથુનાથ ભગવાનનુ' દેરાસર છે. ૫. સવા-સામા યાને ખરતરવસહી ચૌમુખજીની ટૂંક ઉપર જણાવેલ મદિરાના દર્શન કરતાં આગળ \\\\\__\_\ Page #104 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧ ] ચાલીએ એટલે ચૌમુખજીની ટૂંકને દરવાજો આવે. તેમાં પિસીએ એટલે સન્મુખ ચૌમુખજીનું મંદિર આવે. આ મુખ્ય મંદિર સવા-સમજીનું બંધાયેલું છે. આના શિખરની ટોચ ૨૦ થી ૨૫ માઈલ દૂરથી દેખાય છે. આ ટૂંકની લંબાઈ ૨૭૦૪૧૧૬ ફૂટની છે. ચેકની મધ્યમાં ચતુર્મુખ શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. આગળ તેને રંગમંડપ આવે છે. ત્રણ દિશામાં ચેકીઆળા છે. બાજુમાં ચૌમુખજીના દહેરાસરને લાગીને દેરી છે. આ દહેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૬૭૫ માં થઈ છે. ૬. સવા-સેતમજીની દૂકને ઇતિહાસ વંથલી ગામમાં સવચંદ નામે શેઠ રહેતા હતા. શેઠ સાહકાર બધા તેમને પોતાની મિલકત આપતા અને જ્યારે જોઈએ ત્યારે પાછી મેળવતા. એક વખત એક ઈષ્યર વેપારીએ એક ગરાસદારના કાન ભંભેરી કહ્યું કે –“સવચંદશેઠ પેટમાં છે, માટે તમારી મૂડી પાછી મેળવી લે.” ગરાસદારે શેઠ પાસે આવી પિતાની બધી મૂડી પાછી માગી. તે વખતે પેઢીમાં એટલી રેકડ ન હતી. વહાણે આવ્યાં ન હતાં. ઉઘરાણું પણ જલદી પતે તેમ ન હતી. પ્રતિષ્ઠાને સવાલ હતે. જે ના કહે તે આબરુ. જાય તેમ હતું. શેઠને મુંઝવણ થઈ. થોડીવાર વિચાર કરી અમદાવાદના પ્રતિષ્ઠિત શેઠ સેમચંદ ઉપર મેટી રકમની Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] હુંડી લખી આપી. લખાણ લખતાં લખતાં આંસુનાં બે ટપકાં હૂંડી ઉપર પડી ગયાં. હૂડી ગિરાસદારને આપી. ગરાસદાર નામ પૂછતે અમદાવાદ સેમચંદશેઠને ત્યાં આવ્યું. શેઠ બહાર ગયા હતા. માણસોએ તેના ઉતારા વગેરેની સરભરા કરી. મુનીમે હૂંડી લીધી. વાંચીને સવચંદ શેઠનું ખાતું શોધવા લાગ્યા. પણ ખાતું મળ્યું નહીં. આથી ગરાસદારને કહ્યું કે-“શેઠ આવે ત્યારે આવજે.” ગરાસદારને શંકા પડી. લાખ રૂપિયાની હુંડી હતી. બે કલાક ફરીને પાછા આવ્યું. હુંડી આપી. સોમચંદ શેઠ હાથમાં હુંડી લઈ તપાસવા લાગ્યા. ખાતાવહી તપાસરાવી, પણ મુનીમે કહ્યું કે તેમનું ખાતું નથી. ત્યારે સેમચંદશેઠની નજર હુંડી પર પડેલાં આંસુ ઉપર પડી. વળી હુંડીના અક્ષરે ધ્રુજતા હાથે લખાયેલા હોય એમ લાગ્યું. આથી શેઠ બધી વાત સમજી ગયા. શેઠે પિતાના ખાતે રકમ લખીને હૂંડીની રકમ ગરાસદારને આપી દીધી. થોડા દિવસ પછી સેમચંદશેઠનું નામ લેતે કઈ મહેમાન આવ્યું. શેઠ અતિથિ ધારી પિતાના ઘરે લઈ ગયા. જોખમ ગાડીમાંથી પટારામાં મૂકાવ્યું. જમ્યા બાદ વાત નીકળતાં શેઠને કહ્યું કે –“તમારા રૂપિયા વ્યાજ સાથે લઈ ખાતું ચૂકતે કરે.” Page #106 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] શેઠને આશ્ચય થયુ. શેના રૂપિયા ? મહેમાને યાદી આપી. હુડીની વાત કરી. સ્વીકારી મારી લાજ રાખી. સોમચંદ શેઠે કહ્યુ` કે—રૂપિયા તે ખર્ચ ખાતે નખાઈ ગયા છે. સ'કટમાં આવેલા સાધમિકને સહાય કરવી તે મારી ફરજ હતી. માટે હવે તે રૂપિયા મારાથી લેવાય નહીં. સવચંદ શેઠ ખૂબ આગ્રહ કરવા લાગ્યા. મન્નેએ રૂપિયા લેવાની ના પાડી. હવે શું કરવું? છેવટે નક્કી કરવામાં આવ્યુ. કે આ રકમમાં ખીજી રકમ ઉમેરી શ્રી શત્રુંજય ઉપર મંદિર બંધાવવું. આથી શ્રી શત્રુ'જયગિરિ ઉપર આ ઊંચામાં ઉંચી ટૂંક શેની વાત ? આપે હુંડી અધાવવામાં આવી. આ રીતે વિ. સં. ૧૯૭૫ માં આ ચૌમુખજીની ટૂંકનુ નિર્માણ થયું. આથી આને સવા-સામજીની ટૂંક પણ કહે છે. આ તૂ'કમાં ચૌમુખજીની સન્મુખ સ. ૧૯૭૫ માં પ્રતિષ્ઠિત થયેલ શ્રી પુ'ડરીસ્વામીનુ મંદિર છે. અમદાવાદવાળા શેઠ ડાહ્યાભાઈનું અધાવેલું સહસફૂટનુ મ"દિર છે. એક સ. ૧૬૭૫ માં શેઠ સુંદરદાસ રતનચંદનુ અધાવેલુ' શાંતિનાથ ભગવાનનું મંદિર છે, ખીજુ શાંતિનાથ ભગવાનનું મદિર પણ છે. _e_to eg re Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] સં. ૧૮૫૬ માં પ્રતિષ્ઠિત કરેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. શેઠ ખીમજી એમજીએ સં. ૧૬૫૭ માં બંધાવેલું શાંતિનાથ ભગવાનનું દેરાસર છે આ દહેરાસરમાં પાષાણુમાં એક એવીશી છે અને ત્રણ વીશીની એક એક પ્રતિમાજીએ છે. - અમદાવાદના શેઠ કરમચંદ હીરાચંદનું સં. ૧૮૮૪ માં બંધાવેલ શ્રી સીમંધરસ્વામીનું મંદિર છે. અજમેરવાળા ધનરૂપમલે બંધાવેલ આરસનું એક મંદિર છે. ભણશાળી કરમસિંહ અમદાવાદવાળાનું બંધાવેલું શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર છે. આ ટૂંકના એક મંદિરમાં પરિકર ઉપર સં. ૧૩૩૭ ને શિલાલેખ છે. અને એક ઠેકાણે સં. ૧૬૭૫ ને શિલાલેખ છે અને એક બીજે ઠેકાણે સં. ૧૬૭૫ ને શિલાલેખ છે. સમવસરણ પર સં. ૧૩૩૭ ને શિલાલેખ છે. વિ. સં. ૧૬૮૨ માં પ્રતિષ્ઠિત થયેલ ૧૪૫ર ગણુ ધરનાં પગલાં છે. અહીં દેરી નં. ૮૭૨માં એક શાંતિનાથ ભગવાનની ધાતુ પ્રતિમા પર સિદ્ધહેમકુમાર સંવત ૪૦ એમ ઉલ્લેખ કરેલે મળે છે, (લેખ નં. ૪૩૦) જ અ “. * -- - *** *. '". 'એ' * ** * ** Page #108 -------------------------------------------------------------------------- ________________ [ ૭૫ ] આ રીતે આ ખરતરવસહી-સવાસેામાની ટૂકમાં ૧૧ મોટા દહેરાસરો છે. ૪૧૨ પ્રતિમાજી છે. ભમતીમાં ૭૪ દેરીઓ છે. તેમાં ૨૯૧ પ્રતિમાજી છે. બધા મળીને કુલ પ્રતિમાજી ૭૦૨ છે. પગલાં બધાં ભેગા ગણતાં ૪૨૫૯ ( કે ૨૧૫૯ ) હશે. ૭. મારીમાંથી બહાર-પાંચ પાંડવાનુ` દેરાસર સવાસેામની ટૂકમાંથી પાછઠ્ઠી ખારીમાંથી નીકળતાં ચાર-પાંચ પગથીયાં ચઢતાં પાંડવાનું દેરાસર આવે છે. તેમાં પાંચ પાંડવા, કુંતાજી અને દ્રૌપદીની મૂર્તિ છે. તેની ઉપર સ. ૧૭૮૮ના લેખ છે. તેના ચેાગાનમાં ખરા પત્થરનુ· મનેાહર સ્થાપત્ય છે. ( ડૉ. મધુસુદન ઢાંકીના કથન મુજબ આ પાંચ પાંડવાનું દેરાસર સ.. ૧૪૨૧માં શા દલીચંદ કીલાભાઈ એ બંધાવ્યું છે. ખરેખર તા મંદિર માંડવગઢના મ`ત્રી પેથડશાનું અધાવેલ છે. ) પૂર્વે આ મંદિરમાં શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન હશે. પછીથી આમ ફેરફાર થયા હશે. આ મ'હિરના મ`ડાવર અને શિખરમાં સુંદર કારણ છે. મૉંદિર દક્ષિણાભિમુખ છે. ૮. પાંચ પાંડવા પાંડુરાજાના પુત્રા-પાંડવા રાજ્ય કરતા હતા ત્યારે કૌરવેાએ જુગાર રમવાના બહાને પાંડવાને જુગારમાં જોડવા. પાંડવેા અધુ' હાર્યાં. સનાશ કરનાર એવા 2 - + 86] Page #109 -------------------------------------------------------------------------- ________________ N જુગારમાં દ્રૌપદીને પણ હારી ગયા. દુષ્ટ દુર્યોધને દ્રૌપદીનું શિયળ લૂંટવા ભરસભામાં તેનાં વસ્ત્રો ખેંચાવ્યા પણ શિયળના પ્રતાપે તેનું શિયળ ન લૂંટાયું. પાંડવો વનવાસ ગયા. અંતે પાંડવ-કૌરવનું યુદ્ધ થયું. કૌરને નાશ થા. પાંડ રાજ્ય ઉપર આવ્યા. ગિરિરાજને ઉદ્ધાર કરાવ્યું. પછી આ બધા હિંસાના પાપથી નિલેપ થવા સંયમ અંગીકાર કર્યો. તેની સાથે અભિગ્રહ લીધે કે-“શ્રી નેમિનાથ ભગવાનને વંદન કર્યા પછી આહાર-પાણી કરવા” આગળ વિહાર લંબાવ્યો ત્યારે સાંભળ્યું કે-“શ્રી નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા. આથી શત્રુંજય પર આવી અનશન કર્યું અને આસો સુદ ૧૫ વીશ કોડ મુનિ સાથે મોક્ષે ગયા. નિયાણના પ્રતાપે દ્રૌપદી દેવકમાં ગઈ. ત્યાંથી ઍવી મનુષ્યભવ પામી ક્ષે જશે. ૯ સહસ્ત્રફટ પાંડના દેરાસરની પાછળ સહસકૂટનું દેરાસર આવેલ છે. આ સહસ્ત્રકૂટ ઉપર બે બાજુએ શિલાલેખ છે. તેની સં. ૧૮૬૦ માં પ્રતિષ્ઠા થઈ છે. આ દહેરાસર સુરતવાળા ખૂબચંદ મયાભાઈ લાલચંદે બંધાવ્યું છે. ૧૦. ૧૭ જિનનો પટ્ટ આ દહેરાસરમાં એક બાજુએ એકસે સિત્તેર પ્રતિમાજી Page #110 -------------------------------------------------------------------------- ________________ [ ૭૭ ] આરસપાષાણમાં કારેલ છે. અજિતનાથ ભગવાનના સમયમાં પાંચ મહાવિદેહની ૩૨૪ ૫ = ૧૬૦ વિજયામાં ૧-૧ જિન અને પાંચ ભરત અને પાંચ અરવત એ દશ ક્ષેત્રમાં ૧-૧ જિન મળી કુલ ૧૭૦ તીર્થંકર ઉત્કૃષ્ટકાળે વિચરતા હતા. તે પટની એક ખાજુમાં ચૌદ રાજલાક અને બીજી ખાનુ સમવસરણ આરસપાષાણુમાં કારેલ છે. તેની બીજી બાજુ દીવાલે સિચક્ર કેરેલાં છે. પાછા સવાસેમાની ટૂંકમાં આવી તેની દેરીએનાં દર્શન કરી મીજી ખારીએથી ખહાર નીકળાય છે. ત્યાં છીપાવસહી આવે છે. ૧૧. છીપાવસહી ખરતરવસહીમાંથી બહારની માજુમાં ઢળાવ ઉપર છીપાવસહી ( ભાવસારની ટૂંક) આવેલી છે. આ મ'રિ ૧૪ મી સદીમાં છીપાઓએ ખ'ધાવેલુ છે તેથી છીપાવસહી તરીકે ખેલાય છે. આ મદિરમાં અત્તર પ્રદક્ષિણા દેવાય છે. ભમતીમાં ૨૪ ગાખલા છે. આગલી ખાજુમાં ચાકીયાળુ' છે. ચૈત્યપરિપાટીએમાં ટારિવહાર તરીકે પરિચિત છે. આની પુનઃ પ્રતિષ્ઠા સ. ૧૭૯૧ માં થઈ છે. એમ માનવું પડે. ગઢની રાંગને અડીને શ્રેયાંસનાથ ભગવાનનુ` મદિર Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૭૮ ] છે. આના ચાકીઆળામાં એક સુંદર તારણ છે. આ પુરાણું મદિર છે. ૧૨. શ્રી અજિત-શાંતિનાથની દેરી ઢાળાવ ઉપર શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની દેરી જોડાજોડ આવેલી છે. ગઢ નજીક સ. ૧૯૯૧ માં મધાવેલ શ્રી ઋષભદેવ ભગવાનનું, સ. ૧૯૮૮ માં અંધાવેલ શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું, સં. ૧૯૯૪માં શાહુ હરખચંદ્ન શિવચંદનુ અ'ધાવેલ શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર છે. બાજુમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. વળી છત્રીમાં પગલાં અને રાયણવૃક્ષ પણ છે. આ બધાં મદિરામાં થઈ ને ૨૭ પ્રતિમાજી છે. ૧૩. સાકરવસહી આગળ ચાલતાં જે દરવાજો આવે તે સાકરવસહીને દરવાજો છે. આ ટ્રૅક અમદાવાદના શેઠ સાકરચ'દ પ્રેમ દે સ. ૧૮૯૩ માં આ ધાવી છે તેથી તેનુ નામ સાકરવસહી પડયુ છે. આમાં ત્રણ દેરાસર અને ૨૧ દેરીએ આવેલ છે. મૂળ મ`દિર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું છે. મૂળનાયક ભગવાન પંચધાતુના છે. ખીજુ' દેરાસર ચ'દ્રપ્રભપ્રભુનુ' છે. તે શેઠ લલ્લુભાઈ જમનાદાશે સ. ૧૮૯૩ માં બધાવ્યુ છે. GT!« VER»» Page #112 -------------------------------------------------------------------------- ________________ 1 / ( ૭૯ ] ત્રીજું દેરાસર પદ્મપ્રભ પ્રભુનું છે, તે શેઠ મગનલાલ કરમચંદે બંધાવ્યું છે. આ ટૂંકમાં ૧૪૯ પ્રતિમાજી છે. ૧૪. મોલ્લાવસહી સાકરશાની ટંકની નજીકમાં છીપાવસહીની બારી પાસે વિ. સં. ૧૨૭૭ માં બંધાવેલું એક દેરાસર છે. તેને મેલાવસહી કહે છે. તેની કળા ઉત્તમ છે. ૧૫. શ્રી નંદીશ્વરદ્વીપ યાને ઉજમ ફઈની ટૂંક અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈને ફઈ ઉજમબાઈ હતા. તેમણે આ ટૂંક બંધાવી એટલે ઉજમ ફીના નામથી આ ટૂંક ઓળખાય છે. - અસંખ્યાત દ્વીપ-સમુદ્રમાં આઠમે નંદીશ્વરદ્વીપ છે. જેમાં ચારે દિશામાં તેર તેર પર્વતે છે તેથી બાવન પર્વતે થાય. તેની ઉપર ચૌમુખજી પધરાવ્યા છે. આથી અહીં મધ્યમાં જ બુદ્વીપ આવ્યું. તેની મધ્યમાં મેરુ આવ્યું. આથી મધ્યમાં મેરુપર્વત બનાવી તેની ઉપર પ્રભુજી પધરાવ્યા છે. આથી આ મંદિર નંદીશ્વરદીપનું કહેવાય છે. આની પ્રતિષ્ઠા સં. ૧૮૯૩ માં થઈ છે. મંદિરની બધી બાજુએ પાષાણની મને હર કે તરણીવાળી જાળી છે. આ ટૂકને ફરતે કેટ છે. તેમાં શ્રી કુંથુનાથ અને શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. કુંથુનાથ ભગવાનનું દેરાસર ડાહ્યાભાઈ શેઠે અને શાંતિનાથ Page #113 -------------------------------------------------------------------------- ________________ » : :: [ ૮૦ ] ભગવાનનું દેરાસર પરસનબાઈએ બંધાવ્યું છે. આ ટૂંકમાં ર૭૪ પ્રતિમાજી છે, ૧૬. હેમાવસહી શ્રી નંદીશ્વરદ્વીપના દહેરાસરથી ઉપર ચઢીએ એટલે શરૂઆતમાં એક નાને કુંડ આવે છે. તેની જોડે હેમાભાઈ શેઠની ટૂંક આવે છે. અમદાવાદના શાંતિદાસ શેઠના પૌત્રના પૌત્ર નગરશેઠ હેમાભાઈએ સં. ૧૮૯૨ માં આ ટૂંક બંધાવી છે. અને તેની પ્રતિષ્ઠા સં. ૧૮૮૬ માં થઈ છે. આમાં બધાં મળીને ચાર દેરાસર છે. ૪૩ દેરીઓ છે. | મૂળ મંદિરમાં શ્રી અજિતનાથ ભગવાન છે. આ દેરાસર શેઠ હેમાભાઈ વખતચંદ ખુશાલચંદે બંધાવેલ છે. સામે શ્રી પુંડરીક સ્વામીનું દેરાસર છે. તે સાકરચંદ પ્રેમચંદે બંધાવેલ છે. તેની પ્રતિષ્ઠા સં ૧૮૮૮માં થઈ છે. આ ટૂંકમાં ૩ર૩ પ્રતિમાજી છે. આ ટૂંકમાં મૂળ મંદિર ઉપર મોટો શિલાલેખ છે. તેમાં તેમના તથા તેમના વંશવારસાની યાદી તેમજ તેમણે કરેલાં સત્કાર્યોની નેધ છે. (બે. નં. ૧૬૦) તેની બારીમાંથી નીકળતાં મોટો કુંડ આવે છે. એ કુંડની ઉપર બેડિયાર માતાનું સ્થાનક છે. શેઠ કુટુંબના લેક બેડિયારમાતા આગળ આવીને છેડાછેડી છેડે છે. : : : - જનમ Page #114 -------------------------------------------------------------------------- ________________ આ જ [ ૮૧ ] - ૧૭. મેદીની ક-ડેમાયસહી આગળ ચાલતાં રાજનગરના ધનાઢય વેપારી મોટો પ્રેમચંદ લવજીએ શ્રી સિદ્ધાચલ ગિરિરાજને સંઘ કાઢો હતું અને આડંબરથી ગિરિરાજ પર આવ્યા હતા. તેમને અહીં સપાટ જગ્યા દેખાતાં ટૂંક બંધાવવાની ભાવના થઈ અને ટૂંક બંધાવી. આથી આ ટૂંક મેદીની ટૂંક કહેવાય છે. આમાં દહેરાસર ૧ અને દેરીએ ૫૧ છે. આની ઉભણી નીચી છે. મૂળ દહેરાસર શ્રી ઋષભદેવ ભગવાનનું છે તે તેમનું બંધાવેલું છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૪૩માં થઈ છે. શ્રી પુંડરીકસ્વામીનું દેરાસર પણ તેમનું જ બંધાવેલું છે. ૧૮. સુરતવાળાનું દેરાસર ટૂંકમાં પેસતાં એક બાજુ સહસ્ત્રફણુ પાર્શ્વનાથનું મંદિર છે. તે સુરતના શેઠ રતનચંદ ઝવેરચંદનું બંધાવેલું છે. અને આરસપાષાણનું છે. આ દેરાસરના રંગમંડપમાં બે ગેખલા છે, તેની કારીગરી વસ્તુપાલ-તેજપાળના આબુ ઉપર બંધાવેલા દહેરાસરમાં આવેલ દેરાણજેઠાણના ગોખલાને યાદ કરાવે તેવી છે. ગભારામાં શેઠ-શેઠાણની મૂતિઓ પણ છે. અહીંના બે ગોખલાઓ સાસૂ-વહુનાં નામનાં છે. આગળ થાંભલાઓ ઉપર ત્રણ મનહર તારણે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] કળાકારે થાંભલા પર ત્રણ પૂતળીએ કરી છે તેમાં એકને સાપ વીંટાયા છે, એકને વીંછી કરડે છે, એકને વાંદરા પકડે છે. એટલે સાસુને સાપ, પાડોશણને વીંછી અને વહુને વાંદરા. એ એમ જણાવે છે કે— વહુ બિચારી ભાળી છે. તેને કોઈ વાતની ખબર હાતી નથી. પણ સાસુ તેના જ વાંક શેાધે છે. એક વખતે ખાટા વાંક શોધી કાઢયો. વહુ તે સાંભળીને શરમાઈ ગઈ, તેથી ખૂબ રડી. તેની આંતરડી કકળી ઉઠી. તેમાં વળી પાડશણે જૂહી ટાપશી પૂરી આથી વહુના વાંકમાં વધારો કરાયા. તે કૂવે પૂરવા ચાલી, તેણે દુ:ખની આગથી ખળતે મને હૃદયની આહુ નાખી. આ વાતની જાણે સાખ કરતા હાય તેમ કળાકારે તે વાત પૂતળીઓમાં ઉતારી અને જગતને જણાવ્યુ કે કજીએ કરવાથી આવી દશા થાય. માટે કુટુ'ખમાં કજીએ ન થાય તેવું સુ ંદર વતન રાખવુ' જોઈ એ. આ મદિરની સામે બીજી સહસ્ત્રફણા પાર્શ્વનાથનુ દેરાસર છે. તે સુરતવાળા રતનચ'ના ભાઈ પ્રેમચ'ઢ ઝવેરચ'દનુ' બધાવેલુ' છે. બ'ને મદિરમાં મન ડાલાવે તેવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાએ છે. અને મ"દિરની ઉપર ચૌમુખજી મહારાજ છે. પાલણપુરવાળા મેદીનું બંધાવેલ અજિતનાથ ભગવાનનુ' મ'દિર છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ જ . [ ૮૩ ] પાછલી બાજુમાં સુરત વગેરે વીશાનીમાનું સં. ૧૮૬૦ માં બંધાવેલું શ્રી ચંદ્રપ્રભપ્રભુનું દેરાસર છે, તેને શિલાલેખ (નં. ૪૯૧) પણ ત્યાં મોજૂદ છે. એક બાજુ રાધનપુરવાળા શેઠ લાલચંદભાઈનું બંધાવેલ ચંદ્રપ્રભ પ્રભુનું દેરાસર છે. - ૧૯ માણેકબાઈની દેરી મેદીની ટૂંકથી નીચે ઉતરવા માંડતાં ૭૫ પગથિયા ઉતર્યા પછી એક નાની દેરી આવે છે. તેમાં એક મૂર્તિ છે. પર્યટકે એવી દંતકથા કહે છે કે માણેકબાઈ રીસાઈને આવ્યા તેની યાદીમાં મૂર્તિવાળી આ દેરી બનાવી છે. ખરેખર જોઈએ તે એ દેરીમાં ભગવાનના પ્રતિમાજી છે. ૨૦. અદ્દભુત શ્રી આદિનાથ અહીં વિશાળ ખંડ છે. અને આગળ ઢાંકેલે ચોક છે. ખંડમાં પહાડના પત્થરમાં કરેલી વિશાળકાય શ્રી આદીશ્વર ભગવંતની પ્રતિમા છે. તેની ઉંચાઈ ૧૮ ફૂટ છે અને પહોળાઈ ૧૪ ફટ છે. વિશાળકાય પ્રતિમાજી હોવાથી અદ્દભુત શબ્દને અપભ્રંશ થઈ જવાથી અદ્દભુત આદિનાથ દાદાને બદલે અદબદજી દાદા લેકે બેલે છે. આ મંદિર અને પ્રતિમાજી પ્રાચીન છે, તેને ઉદ્ધાર સં. ૧૬૮૬ માં ધર્મદાસ શેઠે કરાવેલ છે. ' Page #117 -------------------------------------------------------------------------- ________________ Disa • [ ૮૪ ] તેને શિલાલેખ દીવાલ પર લગાવેલ છે. તેમાં અદભુત આદિનાથ લખેલ છે. મન મુગ્ધ કરે તેવી આશ્ચર્યકારી આ રમ્ય પ્રતિમા છે. જૂની ચિત્યપરિપાટીએમાં સવયંભૂ આદિનાથ અને અદ્દભુત આદિનાથ એવાં નામો ઉપલબ્ધ થાય છે. વિધિવિધાનથી તેને પૂજનીય બનાવી છે. કેટલાક અણસમજુ લેકે આને ભીમનું મંદિર કહેતા હતા પણ મુનીમ ગિરધરલાલ બાબુના સમયમાં પ્રતિમાની પ્રક્ષાલપૂજા અને નવે અંગની પૂજા કરવાને દિવસ દાદાની પ્રતિષ્ઠાને હૈ. વ. ૬ને દિવસ નક્કી કર્યો, તેથી જે અજ્ઞાનતા હતી તે દૂર કરી. આથી છે. વ. ૬ ના દિવસે પ્રક્ષાલ, પૂજા અને અંગરચના થાય છે. અહીંના રંગમંડપમાં ઊભા રહીને દાદાના દહેરાસર તરફ જોઈએ તે મનને આનંદ પમાડે તેવી મંદિરની સુંદરતા દેખાય છે. ૨૧. બાલાવસહી અકબદજી (અદ્ભુત આદિનાથ)ની ટૂંકથી બહાર નીકળીને પગથીયા ઉતરીએ ત્યારે બાલાવસહી આવે છે. આ ટૂંક ઘોઘા બંદરના શેઠ દીપચંદ કલ્યાણજીએ સં. ૧૮૯૩ માં બંધાવી છે. દીપચંદ શેઠનું હુલામણું નામ બાલાભાઈ હતું. તેથી આ ટૂંકને બાલાભાઈની ટૂંક અગર બાલાવસહી કહેવાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ તેમણે મુંબઈમાં ગાડી પાર્શ્વનાથજીના દેરાસરની બાજુમાં હજારની ઉપજવાળી માટી ચાલી બંધાવી હતી. આ શેઠનું નામ મુંબઈ નગરીમાં મશહૂર હતું. મુંબઈ ડીજીમાં એમ મનાય છે કે–તેમના સમયમાં તેમનું ઘઘારી સમાજમાં અગ્રેસરપણું હતું. આ ટ્રકમાં શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર સં. ૧૮૭ માં બંધાવેલ તેમનું છે. તેમજ શ્રી પંડરીક સ્વામીનું દેરાસર પણ તેમનું બંધાવેલું છે. સં. ૧૯૦૮માં મુંબઈના શેઠ ફતેચંદ ખુશાલચંદનું બંધાવેલું ચૌમુખજીનું મંદિર છે. તેની સામે કપડવણજના શેઠ મીઠાભાઈ ગુલાબચંદનું સં. ૧૯૧૬ માં બંધાવેલું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું મંદિર છે. વળી એક ઈલેરાના શેઠ માનચંદ વીરચંદ બંધાવેલું શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર છે. બીજી બાજુ એક પૂનાવાળાનું બંધાવેલ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. - આ રંકમાં ૨૭૦ પાષાણુબિંબ છે. ધાતુના ૪૫૮ બિંબ છે અને દેરીએ ૧૩ છે. શ્રી મોતીશાહ શેઠની ક-મેતીવસહી બાલારસહીથી આગળ ચાલીએ એટલે મુંબઈના શેઠ મોતીચંદ અમીચંદની બંધાવેલી ટૂંક આવે છે. * Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] મુંબઈના શેઠ મોતીચંદભાઈને ચીન, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે જેડે જ્ય-વિક્રયને કરડે રૂપિયાને વ્યાપાર ચાલતે હતે. ઘણાં વહાણે પિતાનાં હતાં. એક વખત વહાણ ચીન તરફ જતું હતું. તેમાં દાણચોરીનું અફીણ છે એ સરકારને વહેમ પડયો. આથી વહાણને પકડવા સ્ટીમહેંચ મૂકી. આ વાતની શેઠને ખબર પડી. તેથી શેઠે સંકલ્પ કર્યો કે જે વહાણ બચી જાય છે તેની જે કંઈ કુલ આવક થાય તે શત્રુંજયતીર્થ ઉપર વાપરવી. પુણ્યયોગે વહાણ બચી ગયું. આથી બાર-તેર લાખ રૂપિયાની જે રકમ હતી તે શત્રુંજય ઉપર વાપરવા જુદી કાઢી. શેઠ તે માટે ગિરિરાજ ઉપર આવ્યા. અને ટ્રક બાંધવા જગ્યા જોવા લાગ્યા. કઈ જગ્યા ટૂંક બાંધવા જેવી ન જણાઈ. પરંતુ દાદાની ટૂંક અને ચૌમુખજીની દ્રક વચ્ચે મેટી બીણ કે જે કુંતાસરને ખાડો કહેવાતે હતે તે દેખ્યો. આથી વિચાર કર્યો કે-આ ખીણ પૂરીને તેની ઉપર ટૂંક બાંધવી. જે ખાડે પૂરાય તે જ સુંદર ટૂંક બંધાય. ખીણની ઉંડાઈ એટલી બધી હતી કેતે જોતાં જ અંધારાં આવી જાય. પણ શેકે તે પૂરાવવી અને તેના ઉપર ટૂંક બાંધવી જ એ નિર્ણય કર્યો. આથી દેશ-પરદેશના મજૂરે બોલાવ્યા. ખાતમુહર્તા કર્યું. આ વખતે પાણી માટે એક હાંડના ચાર આના આપવા પડતા હતા. આવી મહેનત અને હિંમતથી ખીણ Page #120 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ ] પૂરાઈ પછી જ્યારે તળ સરખું થયું ત્યારે તેની ઉપર કેવવિમાન સરખાં સુંદર મંદિરે કરવાનું નક્કી કર્યું. એમ કહેવાય છે કે–આ ખાડો પૂરવામાં ૮૦ હજાર રૂ. ના દેરડાં થયાં હતાં. પછી દહેરાસરે બંધાવવાનું કામ ધમધેકાર ચાલ્યું. દહેરાસરે પૂર્ણ થતાં પ્રતિષ્ઠાને અવસર આવ્યું. પણ ભાવનાશીલ શેઠ સં. ૧૮૯૨ ના ભાદરવા સુદ ૧ ના સ્વર્ગે સિધાવ્યા. તે પૂર્વે કરેલી શેઠની ભલામણને અનુસાર સં. ૧૮૯૩ના પિષ વદ ૧ ને સુરતથી સંધ પાલિતાણું આવ્યું. આ સંઘમાં બાવન સંઘવીઓ અને સવા લાખ જેટલા યાત્રાળુઓ હતા. આ બધાની જવાબદારી શેઠના મિત્ર અમરચંદ દમણી અને ફૂલચંદ્ર કસ્તુરચંદને શિરે હતી. તે બધી જવાબદારી ઉપાડતા હતા. ઉત્સવની શરૂઆત કરી. ૧૮ દિવસ ઓચ્છવ ચાલે. ગામ ઝાંપે ચેખા મૂક્યા હતા. ત્યારે એક દિવસના ચાલીશ હજાર રૂપિયાનો ખર્ચ થયું હતું. આ મહોત્સવ મેતીશાશેઠના પુત્ર ખીમચંદભાઈએ કર્યો હતે. ૨૩. મંદિરની રચના આ મેતીશા શેઠની ટૂંકની રચના નલિનીગલમ વિમાન જેવી લાગે. આખી ટૂંકને ફરતે કોટ છે. કોટની ચાર દિશાએ ચાર કેઠા છે. વચ્ચે બધા દેરાસર છે. કેટની રાંગે દેરીઓ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ] મધ્યમાં મૂળ દહેરાસર શ્રી આદિનાથ ભગવાનનું છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૯૩ ના મહાવદ ૨ ના રોજ થઈ તેમનું જ બંધાવેલું શ્રી પુંડરીકસ્વામીનું મંદિર સામે છે. તેની પ્રતિષ્ઠા પણ સાથે જ થઈ છે. - શેઠ હઠીભાઈ કેશરીસિંહ અમદાવાદવાળાએ ધર્મનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું છે. વળી અમરચંદદમણનું બંધાવેલ ધર્મનાથ ભગવાનનું મંદિર છે. તે મંદિરના ગભારામાં રત્નના બે સાથીયા દીવાલે લગાવેલા ગભારામાં છે. તેઓ શેઠના દીવાન કહેવાતા હતા. શેઠ પ્રતાપમલ જેયતાનું બંધાવેલું ચૌમુખજીનું મંદિર છે. તેઓ ખેતીશા શેઠના મામા થતા હતા. - બીજું ચૌમુખજીનું મંદિર ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાયચંદનું બંધાવેલું છે. સષભદેવ ભગવાનનું દેરાસર ઘેઘાના પારેખ કીકાભાઈ ફૂલચંદનું બંધાવેલ છે. માંગળવાળા નાનજી ચીનાઈનું અંધાવેલ ચૌમુખજીનું મંદિર છે. આદીશ્વર ભગવાનનું મંદિર અમદાવાદવાળા ગલાલભાઈનું બંધાવેલ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ - : ror [ ૮૯ ] પાટણવાળા શેઠ પ્રેમચંદ રણજીભાઈનું બંધાવેલ શ્રી પપ્રભપ્રભુનું દેરાસર છે. સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદનું બંધાવેલ ગણધરપગલાંનું દેરાસર છે.' મુંબઈવાળા શાહ જેઠાલાલ નવલશાહનું બંધાવેલું સહકૂટનું દહેરાસર છે. સંભવનાથ ભગવાનનું દેરાસર શેઠ કરમચંદ પ્રેમચંદનું બંધાવેલ છે. તે શેઠ, અમરચંદ દમણના કાકા થતા હતા. સુપાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર ખંભાતવાળા પારેખ સ્વરૂપચંદ હેમચંદનું બંધાવેલું છે. પાટણવાળા જેચંદભાઈ પારેખનું બંધાવેલ શ્રી મહાવીર પ્રભુનું દેરાસર છે. આ રીતે આ ટૂંકમાં ૧૬ માટા દહેરાસર છે. એને ઘેરા જોતાં ટૂંક વિમાનના આકાર જેવી મનહર દેખાય છે. તેને કોટની રાંગે લાગીને ૧૨૩ દેરીઓ છે. તેની એક બારીમાંથી નીકળીએ ત્યાં મુનિરાજની મૂર્તિ છે. આ રીતે આ ટૂંકમાં ૧૬ દેરાસર, ૧૨૩ દેરીઓ અને કુલ ૩૦૧૧ પ્રતિમાજી છે. ૧૪૫ ધાતુ પ્રતિમા છે. રાયણપગલાં, ગણધરપગલાં વગેરે મળીને ૧૪૫૭ પગલાં જેડી છે. શેઠ-શેઠાણની મૂર્તિ રંગમંડપમાં ગોખલામાં પધરાવી છે. L Gir. Page #123 -------------------------------------------------------------------------- ________________ અમર [ ૯૦ ] ૨૪. ઘેટીની બારી એક બાજુએ દાદાની મોટી ટૂંક અને બીજી બાજુએ બાકીની બધી ટકે છે. તે બેની વચ્ચે ઘેટીની બારીએ જવાને રસ્તે છે. ત્યાં ઘેટીની બારી છે. ત્યાંથી નીકળીને ઘેટીના પગલે જવાય, નીચે તલાટીએ ઘેટી પગલાંની દેરી આવે. ત્યાં યાત્રા કરનાર ચૈત્યવંદન આદિ વિધિ કરે. હાલ અહીં શ્રી સિદ્ધાચલ શણગાર ક નવી વિશાળ જિનાલયેથી સુશોભિત બની છે. તેમ જ બીજા પણ બે નવીન જિનાલયે અહીં બન્યા છે. ૫ મણિવિજયજી મ. ને અહીં અગ્નિ સંસ્કાર જે ભૂમિ પર કરવામાં આવેલ તે ભૂમિ પર દેરી બંધાવવામાં આવી છે - : * Page #124 -------------------------------------------------------------------------- ________________ મ ૩ ૫ } ७ ૯ [ ૯૧ ] નવે ટ્રેકના જિનમદિરા આદિના કા દૂ‘નું નામ દાદાની મેાટી ટૂંક ચૌમુખજીની ટૂંક ખરત વસહી છીપાવસહી સાકરવસહી નંદીશ્વરદ્વીપ હેમાભાઈની ટૂંક મેોદીની ટૂંક પ્રતિમા ૪૩૩૮ ૭૦૨ ૪૮ ૧૩૫૯ ૨૮૮ ૨૬૫ ૫૨૫ બાલાભાઈની ટૂંક ૨૭૦ મેાતીશાની ટૂંક ૩૦૧૧ ધાતુના દેરીએ પ્રતિમાજી મેાઢી નાની ૫૦ ૧૦ ૧ -- ૪૫૮ ૧૪૫ ૪૪ ૧૧ } ૪ ૪ ૨૮૯ ૭૪ ૧૪ (૭ખાલી) ૩૫ (૮ખાલી) ૐ ૩૪ (૩ખાલી) ૩૧ ૧૩ આ લખાણ ગિરિરાજ સ્પર્શના ( પ્રકા. સેામચ' ડી. શાહ) પૃષ્ઠ ૧૪૩ ના આધારે આપવામાં આવેલ છે. તે ૨૦૩૨ માં બહાર પડેલ છે. અત્યારે આ નોંધમાં ફેરફાર હાલાના સ`ભવ છે. ૧૬ ૧૮૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૨ ] બે અદૃમ તથા સાત છની વિધિ અનુક્રમ નામ નવકારવાળી કાઉસ્સગ ખમાસમણ (લેગસ્ટ) ૧ શ્રી સહસ્ત્રકમલાય નમ: ૨ શ્રી ઋષભસર્વજ્ઞાય નમઃ ૩ શ્રી પુંડરીકગણુધરાય નમઃ ૨૧ ૨૧ ૪ શ્રી વિમલગણ ધરાય નમઃ ૨૦ ૨૧ ૨૧ ૫ શ્રી શત્રુંજયગિરિવરાય નમઃ ૨૦ ૬ શ્રી હરિગણધરાય નમઃ ૨૦ ૨૧ ૨૧ ૭ શ્રી બાહુબલીગણધરાય નમઃ ૨૦ ૮ શ્રી સહસ્ત્રાદિગણુધરાય નમઃ ૨૦ ૨૧ ૨૧ ૯ શ્રી કેડિગણુધરાય નમઃ ૨૦ ૨૧ ૨૧ આ છઠ્ઠ-અદમ વખતે બે વખતે પ્રતિક્રમણ, બે વખત પડિલેહણ ત્રણ વખત દેવવંદન અને ત્રિકાળ પૂજા કરવી. SOM Page #126 -------------------------------------------------------------------------- ________________ ra [ ૯૩ ] ર૭. ગિરિરાજની નવ્વાણું યાત્રા પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવાન ફા.સુ. ૮ ના દિવસે પૂર્ણ નવાણું વાર ગિરિરાજ પર પધાર્યા હતા તેના અનુકરણરૂપે આષાઢ ચાતુર્માસના ૪ મહિના સિવાયના આઠ મહિનામાં યાત્રાળુ ૯ યાત્રા કરે છે. તેમાં પાંચ સ્થળે ચૈત્યવંદન કરે. (૧) જયતલાટીએ (૨) શાંતિનાથના દેરે (૩) આદિનાથદાદાના દેરે (૪) રાયણ પગલે (૫) પુંડરીકસ્વામીને દેરે. દરેક યાત્રામાં ૯ સાથિયા, ૯ લેગસને કાઉસ્સગ. ૯ ખમાસમણ દે એટલે એક યાત્રા કરી કહેવાય. નવાણું યાત્રા કરનાર ૯ વખત નવટૂંકમાં જાય. ૯ ઘેટીની પાયગાએ ઓછામાં ઓછા નવ વાર દર્શન કરે. * આયંબીલ કરીને એક વાર બે યાત્રા કરે. એક ઉપવાસ કરી ત્રણ યાત્રા એક દિવસે સાથે કરે. શેત્રુંજી નદીએ નાહીને એક યાત્રા કરે. જ રહીશાળાની પાયગાથી એક વખત યાત્રા કરે. જ એકવાર ગિરિરાજ પરના બધા મંદિરની પ્રદક્ષિણા ફરે. ત્યારે દેઢ ગાઉની પ્રદક્ષિણ પૂરી કરે. * એક વખત છ ગાઉની પ્રદક્ષિણા કરે. જ એક વખત બાર ગાઉની પ્રદક્ષિણ (બંધ ન હતું ત્યારે) આપવામાં આવતી હતી. તેમાં હસ્તગિરિ Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] તથા કબગિરિના દર્શન-યાત્રા પણ કરે. * શક્તિ મુજબ તપ કરે. આવશ્યક ક્રિયા સવાર સાંજ કરે. ૨૮. શ્રી સિદ્ધગિરિરાજ પર મેાક્ષે ગયેલાની નોંધ [નોંધ :-વત માન કાળમાં શત્રુ જયને લગતા પ્રસિદ્ધ થયેલ પુસ્તકામાં ગતાનુગતિકપણાના કારણે ફેરફાર જોવામાં આવવાથી, શત્રુ...જય માહાત્મ્ય, શત્રુજય લઘુક૫, ૫'. વીરવિજયજીકૃત નવાણું પ્રકારી પૂજા, ૫. પદ્મવિજયજીકૃત ૯૯ અભિષેકની પૂજા, શત્રુજય ઉદ્ધારના એ પ્રાચીન રાસે. ઉપરથી મેળવીને આ નોંધ તૈયાર કરી અહી આપવામાં આવી છે. ક. ૨. વારૈયા. ] ૧ કાર્તિક પૂર્ણિમા :-આ દિવસે આ ગિરિરાજ પર દ્રાવિડ તથા વારિખિલ્લ અનશન કરી ૧૦ ક્રોડ મુનિ સાથે માક્ષે ગયા. ૨ ફાગણુ સુદિ ૧૦ : નમિ-વિનમિ વિદ્યાધર એ ક્રોડ મુનિ સાથે મેાક્ષ ગયા છે. ૩ ફાગણ સુદિ ૧૩ : શાંખ-પ્રદ્યુમ્નકુમાર X ૩૫ ક્રોડ મુનિ સાથે સદ્ભદ્ર નામના શિખર પર મેક્ષે ગયા. × શત્રુજય લઘુપ તથા શ્રી શત્રુંજય માહાત્મ્ય સ` ૧૭ (પૃ૪ ૨૪૯) શ્લોક ૭૧૧ થી ૭૧૮ મુજબ શાંબ–પ્રદ્યુમ્ન ના ક્રાડ સાથે ફ્રા. ૧૩ મેાક્ષે ગયા છે, જ્યારે પૂજાની ઢાળ તથા શત્રુંજય મહાકલ્પમાં ૮૫ ક્રોડ સાથે મોક્ષે ગયાનું જણાવેલ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ જ જાતજાર કરતા [ લ્પ ] ૪. ચિત્રી પૂર્ણિમા : (૧) શ્રી પુંડરીકસ્વામી ૫ ક્રોડ મુનિ સાથે ગિરિરાજ પર મેક્ષે ગયા. (૨) અજિતનાથ પ્રભુના દશ હજાર મુનિએ પણ ચૈત્રી પૂર્ણિમાએ મેક્ષે ગયા છે. પ. ચૈત્ર વદિ ૧૪ : નામિવિદ્યાધરની ચર્ચા વગેરે ૬૪ પુત્રીઓ આ દિવસે ગિરિરાજ પર મેક્ષે ગયેલ છે. ૬ આસો સુદ ૧૫ : આ દિવસે પાંચ પાંડવ ૨૦ ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા છે. આ સિવાય ભરત ચક્રવર્તીની પાટે અસંખ્ય રાજાઓ આ ગિરિ પર મેક્ષે ગયા છે. * નારદજી ૯૧ લાખ સાથે આ ગિરિ પર મેક્ષે ગયા. * રામ-ભરત ૩ ક્રેડ સાથે * બાહુબલીના પુત્ર સમયશા ૧૩ ક્રોડ સાથે ભરત ૧ હજાર સાથે * વસુદેવની પત્ની ૩૫ હજાર સાથે શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧.૫૨,૫૫,૭૭૭ સાધુ * સાગરમુનિ ૧ ક્રોડ સાથે * ભરતમુનિ ૫ ક્રોડ સાથે * આદિનાથ પ્રભુના ઉપદેશથી અજિત સેન મુનિ ૧૭ ક્રોડ સાથે * શાંતિનાથપ્રભુના પરિવારના ૧૦ હજાર સાધુઓ ,, * * * Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ] * શ્રી સારમુનિ એક ક્રોડ સાથે આ ગિરિ પર મેક્ષે ગયા. * પ્રદ્યુમ્નની પ્રિયા વૈદભી ૪૪૦૦ સાથે એક ભરતચક્રીને પુત્ર આદિત્યયશા ૧ લાખ સાથે એ બાહુબલીના પુત્રે ૧૦૦૮ સાથે - દમિતારિમુનિ ૧૪ હજાર સાથે અતીત વીશીના ૨૪મા તીર્થંકર શ્રી સંપ્રતિજિનના ગણધર થાવા ૧ હજાર સાથે * શુકપરિવ્રાજક ૧ હજાર સાથે * થાવસ્ત્રાપુત્ર (સાર્થવાહીના પુત્ર) ૧ હજાર સાથે * કાલિક ૧ હજાર સાથે * કદંબ ગણધર ૧ ક્રોડ સાથે જ સુભદ્રમુનિ ૭૦૦ સાથે શિલકાચાર્ય ૫૦૦ સાથે આ સિવાય–ભરતના પુત્ર બ્રહ્મર્ષિ, ચાર પુત્ર સાથે શાંતનુ રાજા, ચંદ્રશેખર રાજા, શ્રી ઋષભસેન જિન, દેવકીના છ પુત્ર, જાલિ–મયાલિ–ઉવયાલિ, સુવ્રતશેઠ, મંડકમુનિ, આણંદષિ, સાત નારદ, અંધકવૃષ્ણિ તથા ધારણું તેમજ તેના ૧૮ કુમાર વગેરે અનંત આત્માઓ આ ગિરિરાજ પર મુક્તિપદને પામ્યા છે. આ ગિરિરાજ પર શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ પ્રભુએ માસુ કર્યું હતું. ' Page #130 -------------------------------------------------------------------------- ________________ શી-સિદ્ધગિરિરાષ-સ્તવઃ | (મંગલાચરણ આદિ) प्रणम्य परया भल्या, श्री-नाभेय-जिनेश्वरम् । स्तवं सिद्धगिरेः कुर्वे, पूर्वग्रन्थानुसारतः ॥१॥ શ્રી ઋષભદેવ જિનેશ્વરને પરમ ભક્તિપૂર્વક નમસ્કાર કરીને પૂર્વના ગ્રંથને અનુસારે શ્રી સિદ્ધગિરિરાજનું સ્તવન કરું છું. ૧ (આ ગિરિરાજની વિશિષ્ટતા) अनन्ता यत्र संसिद्धा, भूमिसंस्पर्शयोगतः । भाविकालेऽपि सेत्स्यन्ति, तत्तीर्थ भावतः स्तुवे ॥२॥ જે ગિરિરાજ પર ભૂમિને સ્પર્શના વેગથી ભૂતકાળમાં અનંત આત્માઓ નિર્વાણપદ પામ્યા છે, ભાવિકાળમાં પણ સિદ્ધિપદ પામશે, તે તીર્થની હું ભાવપૂર્વક સ્તુતિ કરું છું. ૨ यस्य संस्पर्शयोगेन, स्वतन्ताः परिनिर्वृताः । स्मरणपथमायान्ति, प्रभावात् क्षेत्रजात्सदा ॥३॥ જે ગિરિજાજની સ્પર્શનાના વેગે સિદ્ધિપદને પામેલા અનંત આત્માઓ (યાત્રા કરનારાઓને) આ ક્ષેત્રના પ્રભાવથી હંમેશા સ્મૃતિ પથમાં આવે છે. ૩ , , , , , Page #131 -------------------------------------------------------------------------- ________________ [ ૯૮ ] (આ તીર્થની મહત્તા) भव्या एव हि पश्यन्ति, स्वभव्यन हि दृश्यते । विलक्षणं परात्तीर्था-ल्लक्षरणं यस्य युज्यते ॥४॥ આ ગિરિરાજને મુક્તિગમનની યોગ્યતાવાળા ભવ્ય આત્માઓ જ જોઈ શકે છે, પણ અભવ્ય છે આ ગિરિરાજના દર્શનને પામી શકતા નથી અન્ય તીર્થ કરતાં વિલક્ષણ એવા આ ગિરિરાજનું આ લક્ષણગ્ય જ છે. ૪ (અનંત સિદ્ધોનું સિદ્ધિસ્થાન-ગિરિરાજ !) सिद्धास्तथा च सेत्स्यन्ति, यत्रानन्तमुनीश्वराः । तत्तीर्थं भावतो वन्दे, श्री-सिद्धाचलनामकम् ॥५॥ જે ગિરિરાજ પર ભૂતકાળમાં અનંત મુનિવરે સિદ્ધિપદ પામ્યા છે, ભાવિકાળે અનેક મહાત્માઓ સિદ્ધિપદ પામશે તે શ્રી સિદ્ધાચલતીર્થને હું ભાવથી વંદન કરું છું. ૫ (આ ગિરિરાજ પર કેણુ કયારે કેટલા સાથે મોક્ષ પામ્યા?) कार्तिक शुक्लराकायां, दशकोटिभिरायुतौ ।। द्राविड-वारिखिल्लौ हि, यत्र निर्वाणमापतुः ॥६॥ દ્રાવિડ અને વારિખિલ્લ દશ ક્રોડ મુનિ સાથે આ ગિરિરાજ પર કાર્તિક સુદિ પૂર્ણિમાના દિવસે નિર્વાણપદ પામ્યા છે. ૬ - - - - Page #132 -------------------------------------------------------------------------- ________________ [ee] फाल्गुने च सिताष्टम्यां प्राप्तः श्री प्रथमो जिनः । नवनवतिपूर्वं हि वन्द्यस्तस्मादयं गिरिः ॥७॥ જે ગિરિરાજ પર પ્રથમ જિનેશ્વર શ્રી ઋષભદેવપ્રભુ ફાગણુ સુદિ આઠમના દિવસે નવાણું પૂર્વ વાર પધાર્યાં છે, તેથી આ ગિરિરાજ 'દનીય છે. ૭ नमिव विनमिचैव सिद्धौ द्विकोटिसंयुतौ । फाल्गुनस्य सिते घत्रे, दशमे विमलाचले ||८|| આ શ્રી સિદ્ધાચલતીથ ઉપર નમિ અને વિનમિ વિદ્યાધર મુનિ એ ક્રોડ મુનિએ સાથે ફાગણ સુઢિ દશમના વિસે સિદ્ધિપદને પામ્યા છે. ૮ . सिद्धौ प्रद्युम्नशाम्बौ हि सार्द्धत्रिकोटिसंयुतौ । फाल्गुनस्य सिते घत्रे, त्रयोदशे गिरीश्वरे ॥६॥ આ ગિરિરાજના સભદ્ર નામના શિખર ઉપર કૃષ્ણ વાસુદેવના પુત્રો શાંખ અને પ્રદ્યુમ્નકુમાર ફાગણુ સુદિ ૧૩ ના દિવસે સાડા ત્રણ ક્રોડ મુનિએ સાથે સિદ્ધિપદને પામ્યા છે. હું × શ્રી શાંબ અને પ્રદ્યુમ્નકુમાર શ્રી શત્રુંજય લઘુકલ્પ અને શ્રી શત્રુજય માહાçમ્ય (પૃ૦ ૨૪૯) સ` ૧૩ ક્લાક ૭૧૧ થી ૭૧૮ મુજબ સાડ્રા ત્રણ ક્રોડ સાથે મોક્ષે ગયાનો ઉલ્લેખ છે. જ્યારે શ્રી શત્રુંજય મહાકલ્પ, નવાણુ` પ્રકારી પૂજા અને શત્રુંજય તીર્થદ્વાર રાસ આદિમાં સાડા આઠ ક્રેડ સાથે મેક્ષે ગયાનુ જણાવેલ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ - શBEN [ ૧૦૦ ] चैत्र कृष्णचतुर्दश्यां, चर्चाद्या नमिपुत्रिकाः । રાષfષ્ટઃ શિવં પ્રાતા, નમઃ શ્રસિદ્ધમાતે ૨૦ ચિત્ર વદ ૧૪ (ગુજરાતી ફાગણ વદ ૧૪) ના દિવસે નામિવિદ્યાધરની ચર્ચા વગેરે ૬૪ પુત્રીઓ આ ગિરિરાજ પર મેક્ષપદ પામી છે, તે શ્રી સિદ્ધગિરિરાજને નમસ્કાર થાઓ. ૧૦ guerrથી, પંજોffમરાવૃતા. राकायां चैत्रमासस्य, सिद्धास्तीर्थप्रभावतः ॥११॥ શ્રી રાષભદેવ પ્રભુના ગણધર શ્રી પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિઓના પરિવાર સાથે આ ગિરિરાજના પ્રભાવથી ચૈત્ર સુદિ પૂર્ણિમાને દિવસે સિદ્ધિપદ પામ્યા. ૧૧ चैत्रमासस्य राकाया-मजितजिनसाधवः। दशसहस्रसंख्याका, निर्वाणं यत्र लेभिरे ॥१२॥ શ્રી અજિતનાથ જિનેશ્વરના દશ હજાર સાધુઓ ચૈત્ર સુદિ પૂર્ણિમાના દિવસે આ ગિરિરાજ પર નિર્વાણપદ પામ્યા છે. ૧૨ आश्विनमासराकायां, कोटिविंशतिसंयुताः। पाण्डवाः पञ्च सम्प्राप्ता, यत्र निर्वाणम्पदम् ॥१३॥ આ સુદિ પૂનમના દિવસે પાંચ પાંડે વિશ ક્રોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર મેક્ષ સંપત્તિને પામ્યા છે. ૧૩ * Page #134 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૧ ] भरतचक्रिणः पट्टे, संख्यातीता नपाः खलु । यत्र सिद्धिं समापन्ना-स्तत्तीर्थं प्रणमाम्यहम् ॥१४॥ શ્રી ભરત ચક્રવર્તિની પાટે અસંખ્ય રાજાઓ આ ગિરિરાજ પર સિદ્ધિપદને પામ્યા છે, તે તારક તીર્થને હું પ્રણામ કરું છું. ૧૪ एकनवतिलक्षश्च, युक्ता नारदयोगिनः। निर्वाणं यत्र सम्प्राप्ता, वन्दे तीर्थाधिपं च तम् ।।१।। જે ગિરિરાજ પર એકાણું લાખ મુનિવરો સાથે નારદ મુનિવર નિવાણ પામ્યા, તે તીર્થાધિરાજને હું વંદન કરું છું. ૧૫ श्रीराम-भरतौ मुख्यौ, त्रिकोटिमुनिसंयुतौ । यत्र मुक्तिरमा प्राप्तौ, वन्दे सिद्धाचलं मुदा ।।१६।। જે ગિરિરાજ પર ત્રણ કોડ મુનિવરો સાથે (દશરથ રાજાના પુત્રો) રામ અને ભરતમુનિ મેક્ષલક્ષમીને પામ્યા, તે સિદ્ધાચલગિરિને હું હર્ષપૂર્વક વંદન કરું છું. ૧૬ एकसहस्रयुक्तो हि, भरतो यत्र भावतः । मुक्तिकनों समापन्न-स्तं मुक्तिनिलयं स्तुवे ॥१७॥ જે ગિરિરાજ પર એક હજાર મુનિઓના પરિવાર સાથે ભરતે મુક્તિરૂપી કન્યાને મેળવી તે મુક્તિનિલગિરિની હું સ્તવના કરું છું. ૧૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ [ १०२ ] कोटित्रयोदशायुक्तः, सोमयशाः सुभावतः । गिरौ यत्र शिवं प्राप्तो, वन्दे तं विमलाचलम् ॥१८॥ જે ગિરિરાજ પર તેર ઝેડના પરિવાર સાથે બાહબલીના પુત્ર સમયશા ઉત્તમ ભાવનાના ગે મેક્ષપદ પામ્યા, તે વિમલગિરિને હું વંદન કરું છું. ૧૮ एककोटिद्विपञ्चाश-ल्लक्षयुतास्तथा परे।। साद्धपश्चायुतैर्युक्ताः, सप्तशतयुतास्तथा ॥१९॥ सप्तसप्ततियुक्ताच, मुनयोऽवाप्तकेवलाः। शान्तिजिनचतुर्मास्यां, निर्वाणं यत्र लेभिरे॥२०॥ (युग्मम्) શ્રી શાંતિનાથ ભગવાને આ ગિરિરાજ પર ચાર્તુમાસ કર્યું ત્યારે એક કેડ, બાવન લાખ, પંચાવન હજાર, सातसा, सत्यात२ (१,५२,५५,७,७७) मुनियो विज्ञान पाभी नि५६ पाभ्या . १६-२० कोट्येकपरिवारेण, यत्र श्रीसागरो मुनिः । सिद्धिवधू समापन्नो, वन्दे तं सिद्धिदायकम् ।।२१॥ જે ગિરિરાજ પર એક ક્રોડ મુનિઓના પરિવાર સાથે સાગર મુનિએ સિદ્ધિવધૂને પ્રાપ્ત કરી તે સિદ્ધિદાયક निरिमन हुन . २१ । एककोटिमुनिश्रेष्ठः, श्रीसारश्च महामुनिः। यत्र मुक्तिरमा प्राप्तो, मुक्तिगिरिं नमामि तम् ॥२२॥ Page #136 -------------------------------------------------------------------------- ________________ GG [ ૧૦૩ ] એક ક્રાડ મુનિ સાથે શ્રીસાર મહામુનિ જે ગિરિ પર મુક્તિલક્ષ્મીને પામ્યા તે મુક્તિગિરિને હું નમસ્કાર કરુ છુ. ૨૨ पञ्चकोटिमुनिप्रष्ठे - भरतो नाम साधकः । નિર્માનું યંત્ર સમ્પ્રાપ્ત-સ્તું નિર્વાન િમને ।૨૩। જે ગિરિરાજ પર પાંચ ક્રાડ મુનિએ સાથે ભરતમુનિ નિ પામ્યા, તે નિર્વાણગિરિની હું સેવા કરું છુ. ૨૩ कोटिसप्तदशायुक्तो, यत्र चाजितसेनकः । कर्माणि क्षपयित्वा हि लेभे मुक्तिरमां बराम् ||२४|| શ્રી આદિનાથ પ્રભુના ઉપદેશથી શ્રી અજિતસેન મુનિ સત્તર ક્રોડ મુનિએ સાથે જે ગિરિરાજ પર ક્રને ખપાવીને શ્રેષ્ઠ એવી મુક્તિલક્ષ્મીને પામ્યા છે. ૨૪ शान्त्यर्हत्परिवारस्था, दशसहस्रसाधवः । જર્મનનક્ષનું હવા, ચત્ર સિદ્ધિપતિ તાઃ IIRIT શ્રી શાંતિનાથ ભગવાનના પરિવારના શ હેર મુનિએ જે ગિરિરાજ પરકમ મળને ક્ષય કરીને સિદ્ધિગતિને પામ્યા છે. ૨૫ वसुदेवसधमण्यः પદ્ધત્રિ રાસા सिद्धिं यत्र समापन्नाः, सिद्धगिरिं नमामि तम् ॥ २६ ॥ [6]l] Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ] જે ગિરિરાજ પર વસુદેવની સ્ત્રીઓ પાંત્રીસ હજાર સાથે સિદ્ધિપદને પામી તે સિદ્ધગિરિને હું નમસ્કાર કરું છું. ૨૬ चतुःशताधिकश्चत्वारिंशच्छतैस्तु निर्वता। वैदर्भी सिद्धशैले तं, नमाम्यहं सुभावतः ।।२७।। જે ગિરિરાજ પર પ્રદ્યુમ્નની સ્ત્રી વૈભી ચુમ્માલીશ (૪૪૦૦) સાથે નિવણ પામી તે શ્રી સિદ્ધગિરિરાજને ઉત્તમભાવથી હું નમસ્કાર કરું છું. ૨૭ एकलक्षमुनिप्रष्ठ-यशसाहित्यको मुनिः। सिद्धिगतिं वरां प्राप्त-स्तत्तीर्थं च नमाम्यहम् ॥२८॥ શ્રી ભરત ચક્રવર્તિના પુત્ર શ્રી આદિત્યયશા મુનિ એક લાખ મુનિઓના પરિવાર સાથે જે તીર્થ પર શ્રેષ્ઠ સિદ્ધિગતિને પામ્યા, તે તીર્થને હું નમસ્કાર કરું છું. ૨૮ अष्टाधिकसहस्रेण, मुनिभिर्यत्र निवृताः। श्रीबाहुबलिनः पुत्राः, सिद्धर्शत नमामि तम् ॥२६॥ જે ગિરિરાજ પર એક હજાર આઠ (૧૦૦૮) મુનિઓ સાથે બાહુબલિના પુત્ર સિદ્ધિપદ્ધ પામ્યા તે સિદ્ધગિરિને હું નમસ્કાર કરું છું. ૨૯ चतुर्दशसहनैश्च, दमितारिर्महामुनिः। शैलेशीकरणं प्राप्य, यत्र निर्वाणमाप्तवान् ॥३०॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ | r [ ૧૦૫ ] જે ગિરિરાજ પર ચૌદ હજાર મુનિઓ સાથે કમિતારિ મહામુનિ શેલેશીકરણ કરીને નિર્વાણપદ પામ્યા છે. ૩૦ श्रीस्थापत्यो गणाधीशः, सहस्रमुनिसंयुतः । निर्वाणपदवी प्राप्तो, गिरौ सिद्धाचले वरे ॥३१॥ અતીત વીશીના ૨૪મા તીર્થકર શ્રી સંપ્રતિજિનના ગણધર થાવગ્યા એક હજાર મુનિઓના પરિવાર, સાથે ઉત્તમ એવા સિદ્ધાચલગિરિરાજ પર નિર્વાણપદ્ધ પામ્યા છે. ૩૧ परिव्राजकधर्मा हि, शुकः सहस्रसंयुतः । વર–વૃતિ-વિનિનું , મે સિદ્ધિપર્વ વર રૂર આ ગિરિરાજ પર એક હજાર મુનિઓ સાથે શુક પરિવ્રાજક જન્મ-મરણથી મુક્ત એવા શ્રેષ્ઠ સિદ્ધિપદને પામ્યા છે. ૩૨ सहस्रमुनिभिर्युक्तः, स्थापत्यापुत्रको मुनिः।। यत्र सिद्धिरमा लेभे, तस्मै सिद्धाद्रये नमः ॥३३॥ થાવસ્થા નામની સાર્થવાહીના પુત્ર-થાવસ્થા પુત્ર મુનિ જે ગિરિરાજ પર એક હજાર મુનિઓ સાથે સિદ્ધિરૂપી લક્ષમીને પામ્યા, તે સિદ્ધગિરિ નમસ્કાર થાઓ. ૩૩ भूमिप्रभावतो यत्र, सहस्रमुनिसंयुतः । .. कालिको मोक्षमापन्न-स्तं तीर्थाधीश्वरं स्तुवे ।।३४॥ છે Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] જે ગિરિરાજ પર ભૂમિના પ્રભાવથી એક હજાર મુનિઓ સાથે કાલિક મોક્ષ પામ્યા, તે તીર્થાધિરાજને હું સ્તવું . ૩૪ વોદિમુનિસમાયુવતો, જY: શ્રીપર હર ! निर्वाणं यत्र सम्प्राप्तः, कदम्बादि नमामि तम् ।।३।। ગઈ ચોવીશીના નિર્વાણી નામના બીજા તીર્થકરના કદંબ નામના ગણધર એક ક્રોડ મુનિઓ સાથે અનશન કરી જ્યાં નિર્વાણ પામ્યા તે કદંબગિરિને નમસ્કાર કરું છું. ૩૫ સતશતમુનિન્હેં-જોરદા: શ્રીકુમદ્રવદા શતમુનિuË, શ્રીશૈવમુનીશ્વરઃ રૂદ્દા शाश्वतपदवी प्राप्ता, यत्र भूम्यनुभावतः । तं शाश्वतगिरिं वन्दे, समेषां सिद्धिकारणम् ॥३७॥ (યુમમ્) જે ગિરિરાજ પર ભૂમિના પ્રભાવથી શ્રી સુભદ્રમુનિ સાતસે મુનિએ સાથે, અને શ્રી શૈલકમુનિ પાંચસો મુનિઓ સાથે શાશ્વતપદવી પામ્યા, તે સર્વની સિદ્ધિના કારણરૂપ શ્રી શાશ્વતગિરિને હું વંદન કરું છું. ૩૬-૩૭ ब्रह्मर्षिर्भारतत्रैव, नृपः श्रीशान्तनुस्तथा । चन्द्रशेखरभूभृच्च, जिनश्चर्षभसेनकः ॥३॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૭ ] षट्पुत्रा देवकीराज्याः, परां सिद्धिगतिं गताः । जालिश्चेव मयालिश्चो-बयालिश्च शिवं गताः ॥३९॥ 7 - ભરતના પુત્ર બ્રહૃાર્ષિ, ચાર પુત્રો સાથે શ્રી શાંતનુ રાજા, ચંદ્રશેખર રાજા, શ્રી ઋષભસેન જિન, દેવકીના છ પુત્રો, જ્યાં ઉત્તમ સિદ્ધિગતિને પામ્યા છે, તેમજ જાલિ, મયાલિ અને ઉવયાલિ જે ગિરિરાજ પર મેક્ષ પામ્યા છે. ૩૮-૩૯ श्रेष्ठी श्रीसुव्रतश्चैव, मुनिः श्रीमण्डकस्तथा। ऋपिश्चानन्वनामा हि, नारवाः सप्तसंख्यकाः ॥४०॥ ઘારણપત્રિ , તવષ્ણારાપુત્ર: पुण्यात्मानः परेऽनन्ताः, यत्र सिद्धिगतिं गताः॥४१॥ तं तीर्थाधीश्वरं वन्दे, श्रीसिद्धाचलनामकम् । सिद्धिगतिसमापत्य, श्रेयस्कामयुतः खलु ॥४२॥ . (ઝિમિષા ) શ્રી સુવ્રત શેઠ, શ્રી મંડક મુનિ, શ્રી આનદ કષિ, સાત નારદ, ધારણ–અંધકવૃષ્ણુિ અને તેના અઢાર કુમાર તેમ જ બીજા અનંત પવિત્ર આત્માઓ જે ગિરિરાજ પર સિદ્ધિગતિને પામ્યા છે, તે તીર્થોના અધિપતિ શ્રી સિદ્ધાચળ ગિરિરાજને સિદ્ધિગતિની પ્રાપ્તિ માટે કલ્યાણની કામનાવાળે હું વંદન કરું છું. ૪૦-૪૧-૪૨ / Page #141 -------------------------------------------------------------------------- ________________ છે. જ ; ક ૧૦૮ ] ( જય નામ શાથી પડ્યું?) शुकराजो निजं राज्यं, प्राप्तो यतीर्थयोगतः । પાનથરિ વ, ફાગુન સવા રૂા જે તીર્થનું સેવન કરવાથી શત્રુએ કબજે કરેલા પિતાના રાજ્યને શુક રાજાએ મેળવ્યું તે બાહા-અત્યંતર શત્રુઓને જય કરાવનાર શ્રી શત્રુંજયગિરિને વંદના કરું છું. ૪૩ ( આ તીથને ઉદ્ધાર કરનારા) अस्मिस्तीर्थवरे भूताः, श्रीतीर्थोद्धारकारकाः । एतस्यामवसपिण्यां, पूर्वो भरतचनयमूत् ॥४४।। આ અવસર્પિણી કાળમાં આ તીર્થના મોટા ઉદ્ધાર સાર થયા અને થશે. તેમાં પ્રથમ ઉદ્ધાર કરનાર ભરત ચક્રવતી છે. ૪૪ द्वितीयो भारते वंशे, दण्डवीर्यो नृपो यतः । ईशानेन्द्रस्तृतीयो हि, माहेन्द्रश्च चतुर्थकः ॥४५॥ - આ તીર્થને બીજો ઉદ્ધાર કરનાર ભરત ચક્રવર્તિને વંશમાં થયેલ ફંડવીય રાજા છે, તેમણે ભરત મહારાજાના મોક્ષગમન પછી છ કોડ વર્ષે ઉદ્ધાર કરાવ્યું. - ત્રીજો ઉદ્ધાર દંડવીર્ય રાજા પછી સે સાગરેપમ ગયા પછી બીજા દેવલેકના ઇંદ્ર ઈશાનેન્ટે કરાવ્યું. .. Page #142 -------------------------------------------------------------------------- ________________ , ક s - : '* * [ ૧૦૯ ] ચેાથે ઉદ્ધાર ઈશાનેન્દ્ર પછી એક કેડ સાગરોપમ કાળ ગયા પછી સુહસ્તિની દેવીને વશ કરી ચેથા દેવલોકના ઇંદ્ર મહેન્દ્ર કરાવ્યો. ૪૫ पञ्चमो ब्रह्मकल्पेन्द्र-श्चमरेन्द्रस्तु षष्ठकः । अजितजिनकाले हि, सगरराट् च सप्तमः ।।४।। મહેન્દ્રના ઉદ્ધાર પછી દશ કટિ સાગરોપમે પાંચમા દેવલેકના ઈન્દ્ર બ્રહૅન્કે પાંચમો ઉદ્ધાર કરાવ્યું. બ્રહ્મન્દ્રના ઉદ્ધાર પછી લાખ કોટિ સાગરોપમ ભવનપતિના ઈન્દ્ર ચમરેન્દ્ર છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યું. સાતમે ઉદ્ધાર શ્રી અજિતનાથ પ્રભુના સમયમાં સગર ચક્રવતીએ કરાવ્યું. ૪૬ अष्टमो व्यन्तरेन्द्रो हि, तीर्थोद्धारकरः खलु । चन्द्रप्रभप्रभोस्तीर्थे, चन्द्रयशा नृपस्तथा ॥४७॥ આ તીર્થને આઠમે ઉદ્ધાર વ્યન્તરેન્ટે કરાવ્યું. અને નવમો ઉદ્ધાર શ્રી ચંદ્રપ્રભપ્રભુના શાસનમાં શ્રી ચંદ્રયશા રાજાએ કરાવ્યું. (તે વખતે શ્રી ચંદ્રપ્રભાસ (પ્રભાસપાટણ) તીર્થમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીને પ્રસાદ પણ તેમણે કરાવે.) ૪૭ श्रीशान्तिनाथतीर्थे हि, चक्रायुधश्च राडवरः । उद्धर्ता तीर्थनाथस्य, सदुपदेशयोगतः ॥४८॥ 0 : ! I i S Page #143 -------------------------------------------------------------------------- ________________ અને [ ૧૧૦ ] - શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં તેમના પુત્ર શ્રી ચકાયુધજાએ શ્રી શાંતિનાથ પ્રભુના ઉપદેશથી આ તીર્થાધિરાજને દશમે ઉદ્ધાર કરાવ્યું. ૪૮ एकादशो बलो राम-स्तीर्थे श्रीसुव्रतस्य हि । पाण्डवा द्वादशोद्धार-कारका नेमितीर्थके ॥४९॥ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં બળદેવ શ્રી રામચંદ્રજીએ આ તીર્થને અગીયારમે ઉદ્ધાર કરાવ્યું. શ્રી નેમિનાથ ભગવાનના શાસનમાં આ ગિરિરાજને બારમે ઉદ્ધાર પાંચ પાંડેએ કરાવ્યું. ૪૯ (પાંચમા આરાના ઉદ્ધારે) वर्द्धमानविभोस्तीर्थे, जावडस्तु त्रयोदश:। वाग्भटो वा शिलादित्य-श्चतुर्दशस्तु श्रूयते ॥५०॥ શ્રી વર્ધમાન સ્વામીના શાસનમાં વિ. સં. ૧૦૮ માં મહુવાના જાવડશાહે આ ગિરિરાજને તેરમે ઉદ્ધાર કરાવ્યું. તે વખતે તેઓ તક્ષશિલાનગરીમાંથી શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા લાવ્યા હતા. પ્રતિમાજી લાવવામાં નવ લાખ સોનામહોર ખર્ચ કર્યો હતે. શ્રી વજીસ્વામીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી, પ્રતિષ્ઠા મહોત્સવમાં દશ લાખ સેનામહોર વાપરી હતી. આ તીર્થને ચૌદમે ઉદ્ધાર શ્રી શત્રુંજયમાહાસ્યમાં જણાવ્યા મુજબ શ્રી ધનેશ્વરસૂરિના Page #144 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૧ ] ઉપદેશથી શિલાદિત્ય રાજાએ કરાબ્યા હતા, જ્યારે કુમારપાલચરિત મહાકાવ્ય તથા નવાણું પ્રકારી પૂજા ાદિના કથન મુજબ ઉડ્ડયન મ ́ત્રીના પુત્ર ખાહડમત્રીએ વિ. સ', ૧૨૧૩ માં ચૌદમો ઉદ્ધાર કરાવ્યેા હતા. તેમાં ૨ ક્રોડ, ૯૭ લાખ દ્રવ્ય વાપર્યું” હતું. પ્રતિષ્ઠા હેમચ'દ્રસૂરિના હાથે કરાવી હતી. ૫૦ समरश्वौशवंशीयो, मान्यः पञ्चदशस्तु हि । ર્મસિંહસ્તુ,સાવ્રતોદ્ધાર: શબ્૧૫ ષોડશ: આ તીના પદરમા ઉદ્ઘાર વિ. સ’. ૧૩૦૧ ના મહા સુદિ ૧૪ ના સામવારે શ્રી સિદ્ધસેનસૂરિના ઉપદેશથી સમરાશા ઓશવાલે કરાવ્યેા. તીર્થાંદ્ધારમાં ૨૭ લાખ, ૭૦ હજાર દ્રવ્ય વાપર્યું, આ તીર્થના સેાળમેા ઉદ્ધાર જે હાલ ચાલુ છે તે શ્રી કરમાશાહે વિ. સ. ૧૫૮૭ વૈશાખ વદ ૬ રવિવારે કરાવેલ છે. ( અત્યારે મૂળ દેરાસર તેા બાહુડમ`ત્રીએ કરાવેલ ચોકમા ઉદ્ધારના વખતનુ છે ) ૫૧ दुष्प्रसहमुनीशस्य, काले विमलवाहनः । उद्धरिष्यत्यदस्तीर्थं चरमोद्धारकारकः ॥५२॥ આ તીથના છેલ્લે ઉદ્ધાર પાંચમા આરાના શ્રી દુષ્પસહુસૂરિના ઉપદેશથી અતભાગમાં થનાર 3. Page #145 -------------------------------------------------------------------------- ________________ | ૧૧૨ ] વિમલવાહન રાજા કરાવશે. (નાના ઉદ્ધારા તે સખ્ય થયાં છે પર : ( સંઘપતિ ) संघाधिपाश्र्व सञ्जाता, बहुविविधवर्णकाः । एतस्यामवसर्पिण्यां, तीर्थयात्राविधायकाः ।। ५३ ।। આ ગિરિરાજના સાંઘ લઈને આવનાર જુદી જુદી જ્ઞાતિના અનેક સંઘપતિએ તી યાત્રા કરનારા થયા છે. જેમકે ( ૧ ) ચક્રવર્તી ભરત મહારાજાના વખતમાં ૯૯ ક્રોડ, ૮૪ લાખ, ૮૪ હજાર રાજાએ સ`ઘપતિ થયા. ( ૨ ) સગર ચક્રવર્તીના વારામાં ૫૦ ક્રાડ, ૯૫ લાખ, ૭૫ હજાર રાજાએ સપતિ થયા. ( ૩ ) પાંડવેા અને જાવડશાહના ભારામાં ૨૫ ક્રોડ, ૯૫ લાખ અને ૭૫ હજાર રાજા સ‘ઘપતિ થયા. ( ૪ ) શ્રી વિક્રમરાજા સઘપતિ અન્યા. ( ૫ ) મહામાત્ય વસ્તુપાલ-તેજપાળે સાડી ખાર વખત સઘ કાઢયા. ( ૬ ) ૩ લાખ, ૮૪ હજાર સમકિતી શ્રાવક સઘપતિ બન્યા. (૭) ૧૭ હજાર ભાવસાર શ્રાવક સ`ઘપતિ અન્યા. Page #146 -------------------------------------------------------------------------- ________________ % રકમ જ ( ૧૧૩ ] (૮) ૧૬ હજાર ખત્રી શ્રાવકે સંઘપતિ બન્યા. (૯) ૧૫ હજાર બ્રાહ્મણ શ્રાવકો સંઘપતિ બન્યા. (૧૦) ૧૨ હજાર કુલંબી-કડવા પટેલ શ્રાવકે સંઘપતિ બન્યા. (૧૧) ૯ હજાર લેઉઆ પટેલ શ્રાવકે સંઘપતિ બન્યા. (૧૨) ૫ હજાર ૪૫ કંસારા શ્રાવકે સંઘપતિ બન્યા. (૧૩) સાતસે મેહર ( હરિજન) શ્રાવકોએ તલેટી સુધીની યાત્રા કરી, ગિરિરાજને પ્રદક્ષિણા કરી સંઘપતિ બન્યા. (શ્રી શત્રુંજય તીર્થોદ્વાર રાસના આધારે) (ઉપસંહાર) अष्टात्रिंशसमे वर्षे, द्विसहस्र च वैक्रमे । आधाश्विने सिते पक्षे, ह्यष्टम्यां शनिवासरे ॥५४॥ पादलिप्तपुरे रम्ये, गिरिराजसमाश्रिते । दृब्ध. कपूरचन्द्रेण गिरिराजस्तवो मुदा ॥५५।। (મુ ) વિક્રમ સંવત ૨૦૩૮ પ્રથમ આ સુદિ ૮ શનિવારના દિવસે ગિરિરાજથી યુક્ત સુંદર એવા પાલિતાણુ નગરમાં Page #147 -------------------------------------------------------------------------- ________________ - [ ૧૧૪ ] આ ગિરિરાજનું સ્તવન ત્રાપજનિવાસી કપૂરચંદ રણછોડદાસ, વારૈયાએ ચિત્તની પ્રસન્નતાપૂર્વક બનાવ્યું ૫૪–૫૫. | (અંતિમ યાચના) यन्मयोपाजितं पुण्य-मेतत्स्तवविधानतः । तेन पुण्येन भूयासं, शीघ्रं मुक्तेरुपासकः ॥५६॥ આ ગિરિરાજનું સ્તવન રચવાથી–શુભમિશ્રિત શુદ્ધ ભાવના ગે મેં જે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હોય તે પુણ્યના ભેગે શીઘ્ર-અલ્પકાળમાં મુક્તિ-સિદ્ધિગતિને ઉપાસક-સેવનાર થાઉં. એવી હાર્દિક ભાવના. ? સાધનામંદિર : કઈ પરદેશીએ શત્રુંજયના મંદિરની વિપુલતા નિહાળી અને તેના મુખમાંથી વચને સરી પડ્યાં “CITYSION OF TEMPLE” ખરેખર મંદિરનું જ આ નગર છે. એ વખતે કોઈ આત્મસાધકે કહ્યું–આ ગિરિરાજના શાંત વાતાવરણમાં જે યોગ મસ્તી આત્મામાં જાગે છે તે અવર્ણનીય હોય છે અને તેથી આ તે આત્માના સાધકનું એક સાધના મંદિર છે. * Page #148 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૫ ] શ્રી શત્રુંજય લઘુકલ્પ સા અઇમુત્તયકેલિણા, કહિ’સત્તુતિર્થમાહુપ; નાર્યાસિમ્સ પુર, ત' નિપુણહુ ભાવ વિ. ૧ અતિમુક્તક કેવલી ભગવ ́તે શ્રી શત્રુંજય તીનુ` માહાત્મ્ય નારદઋષિની પાસે કહ્યું છે. તે માહાત્મ્યને હે ભવ્યજીવે ! ભાવપૂર્વક સાંભળે. ૧ સિદ્ધો મુણિકાડિપચસ જીત્તો; સેત્તુજે પુરી ચિત્તસ્ય પુણિમાએ, સેા ભઇ તેણ પુ ડરીએ. ૨ અથ—ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે શ્રી શત્રુંજય પર શ્રી પુ ડરીકસ્વામી (આદીશ્વરપ્રભુના પ્રથમ ગણધર ) પાંચ ક્રોડ મુનિએ સહિત સિદ્ધિપદને પામ્યા, તેથી તે પુડરીગિરિ કહેવાય છે. ૨ નમિ—વિનમિ–રાયાણા, સિદ્ધા કાર્ડિહિ દાહિઁ સાહૂણં; તહુ દાવિડવાલિખિલ્લા, નિલ્લુ દસ ય. કોડિ. ૩ અનમિ અને વિનમિ નામના બે વિદ્યાધર રાજાએ એ ક્રોડ સાધુએ સહિત સિદ્ધ થયા, તથા દ્રાવિડ અને વારિખિલ્લ નામના મુનિ દશ ક્રોડ સાધુ સહિત માક્ષપદ પામ્યા. ૩ પન્નુન્નસ –પમુહા, અલ્બુદા કુમારકાડીઓ; તહુ પડવા વિ.પચય, સિદ્ધિગમ્યા નારયરિસી ય. ૪ ૐ શ્રી શત્રુંજય લઘુકલ્પના કથન મુજબ પ્રદ્યુમ્ન અને શાંખ +++++++++G +0+0+0+0+S Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] અર્થ–પ્રદ્યુમ્ન અને શબકુમાર પ્રમુખ (અપ્રુટ્ટાર અબ્દુષ્ટા) સાડાત્રણ ક્રોડ કુમાર તથા પાંચ પાંડે તેમજ નારદષિ (આ તીર્થને વિષે જ) સિદ્ધિપદને પામ્યા. ૩ કેડ મુનિઓ સાથે મોક્ષે ગયા છે. અધુદ્રને અર્થ શા થાય જ્યારે શત્રુંજય મહાકલ્પ (ગાથા ૨૨)માં “૮૫ ક્રોડ સાથે પ્રદ્યુમ્ન અને શાંબકુમાર મેક્ષે ગયા” તેમ કહ્યું છે તે ગાથા આ મુજબ છે. पज्जुन्नसंबपमुहा कुमरवरा सड्ढमट्ठकोडिजुआ। जत्थ सिवं संपत्ता, सो विमलगिरि जयउ तित्थं ॥२२।। (અર્થ–જ્યાં શાંબ અને પ્રદ્યુમ્ન વગેરે કુમારે સાડા આઠ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા તે વિમલગિરિ તીર્થ જય પામે. ૨૨) આ પ્રમાણે પં. વીરવિજ્યજી મ. કૃત નવ્વાણું પ્રકારી પૂજામાં પણું નવમી ઢાળના દુહામાં શાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડા આઠ કોડ સાથે મેક્ષે ગયા તેમ કહ્યું છે. તે આ મુજબ– “રામ-ભરત ત્રણ કેડિશું, કેડી મુનિ શ્રીસાર, કેડી સાડી અટ્ટ શિવ વર્યા, શાંબ પ્રદ્યુમ્નકુમાર.” ૧ જ્યારે શ્રી શત્રુજય માહાસ્ય સર્ગ ૧૩ (પૃષ્ઠ ૨૪૯) શ્લેક ૭૧૧ થી ૭૧૮ સુધીમાં તે અંગેના વિગત પૂર્ણ શ્લેકે છે, તેમાં સાડા ત્રણ ક્રોડ સાથે શાંબ તથા પ્રદ્યુમ્નકુમાર મેક્ષે ગયાની હકીકત છે, તે લેકે નીચે મુજબ છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ .. . . . [ ११७ ] થાવસ્થાસુય સેલગા ય, મુણિ વિ તહ રામમુણું; ભરહે દસરહપુત્તો, સિદ્ધા વંદામિ સેdજે. ૫ અર્થ થાવાપુત્ર, સેલગમુનિ તથા દશરથના પુત્ર રામચંદ્ર અને ભરત પણ શત્રુંજય તીર્થને વિષે સિદ્ધ થયા. તે સર્વને હું વંદન કરું છું. ૫ प्रद्युम्नशाम्बप्रमुखाः, कुमारास्तेऽथ नेमिनम् । पाराधयन्तो विधिवद् प्रापुरित्यनुशासनम् ।।७११॥ बत्सा गच्छत सिद्धाद्रि, कुगतिद्वारमुद्रकम् । तत्र वो ध्यानयुक्तानां, मुक्तिलाभो भविष्यति ॥७१२॥ इति स्वामिगिरं श्रुत्वा, ते सार्द्धा हि त्रिकोटयः ।, मुनयस्तं मुदा नत्वा, चेलुः शत्रुजयं प्रति ॥७१३॥ राजादनों जिनं चापि, मुक्त्वा दक्षिणतोऽथ ते ।। तस्यैव सप्तमे शंगे, तस्थू रेवतकान्तिके ।।७१४॥ तत्रासनसमासीना, जिताक्षाः साम्यसंगताः । श्वासप्रश्वासयो शान, गिरेरुट्ट किता इव ॥७१५॥ क्षणावर्हन्मयं ज्योतिर्ध्यात्वाथ लयलाभतः । ध्यातृध्येयध्यानभेदं, मुक्त्वा ज्ञानं च लेभिरे ॥७१६॥ अशेषाण्यपि कर्माणि, क्षिप्त्वा ते क्रममोगतः । अव्याबाधपदं प्रापु-मुक्तिसंज्ञं महोज्ज्वलम् ॥७१७॥ ......................... E Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ] અનેવિ વિયમાહા, ઉસભાઈ ત્રિસાલવ’સસ' ભૂદ; જે સિદ્ધા સેત્તુજે, તે નમહુ મુણી સખિજ્જા, ૬ અથ—ઋષભાદિકના ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા બીજા પણ અસંખ્ય મુનિએ કે જેઓ મેહના ક્ષય-નાશ કરીને શત્રુંજય તીને વિષે સિદ્ધ થયા, તે સર્વને વંદન કરો. દ પન્નાસ જોયણાઇ, આસી સેત્તુ વિત્થરો મૂલે; દસ જોયણ સિહતલે, ઉચ્ચત્ત જોયણા અટ્ઠ. ૭ અથશ્રી શત્રુંજયગિરિ ( શ્રી ઋષભદેવસ્વામીના વખતમાં) મૂલમાં પચાસ યેાજન વિસ્તારવાળે. શિખર ઉપર દશ યાજન વિસ્તારવા અને ઊંચા આઠ યાજન હતા. ૭ अध्युष्टा कोटिरप्येवं शृंगे सद्भद्रसंज्ञके । मुक्ति यत्रपुरा पन्नाः तद्गतानां दहेन्मनः ॥७१८ || આ પાઠમાં ૭૧૩ મા શ્લોકમાં. સાડા ત્રણ કોડ મુનિ સાથે શાંબ પ્રદ્યુમ્નકુમાર શત્રુ જય તરફ ગયા અને ૭૧૮ મા શ્લોકમાં સાડા ત્રણ કોડ મુનિ સાથે સદ્ભદ્ર નામના શિખર ઉપર માક્ષે ગયા તેમ જણાવેલ છે. શ્રી શત્રુ ંજય લઘુકલ્પ અને શ્રી શત્રુ ંજય માહાત્મ્યમાં આ રીતે સાડા ત્રણ ક્રેડ સાથે માક્ષે ગયાની હકીક્ત છે. આ બંને પ્રાચીન ગ્રંથે છે, અન્ય ગ્રંથામાંથી પણ પ્રમાણ મેળવવા જરૂરી છે. કપૂરચંદ ૨. વાયા. Page #152 -------------------------------------------------------------------------- ________________ જ છે ! [ ૧૧૯ ] જ લહઈ અન્નતિર્થ, ઉગેણ તણ બંભરે; તે લહઈ પયૉણ, સત્તજગિરિશ્મિ નિવસંતે. ૮ : અથ—-અન્ય તીર્થમાં ઉગ્ર તપસ્યા વડે તથા બ્રહ્મચર્ય વડે જે ફલ પ્રાપ્ત થાય છે, તે ફલ શ્રી શત્રુંજયગિરિ પર પ્રયત્નપૂર્વક વસવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. ૮ જ કેડિએ પુણે, કામિયઆહારઈઆ જે ઉ; તં લહઈ તથ પુર્ણ, એગાવવાસણ સેત્તેજે. ૯ અથ–એક ક્રોડ મનુષ્યને ઈચ્છિત આહારનું ભેજન આપવાથી જે પુણ્ય થાય છે, તેટલું પુણ્ય એક ઉપવાસે કરીને જ શત્રુંજય તીર્થમાં પ્રાપ્ત થાય છે. ૯ જકિંચિ નામતિર્થં, સગે પાયાલિ માણસે લે; તે સવમેવ દિ૬, પુંડરીએ વંદિએ સંતે. ૧૦ અથ–સ્વર્ગમાં, પાતાલમાં અને મનુષ્ય લેકમાં જે કેઈ નામમાત્રથી પણ તીર્થ છે, તે સર્વે તીર્થોને માત્ર પુંડરીકગિરિને વંદન કરવાથી જ જયાં સમજવાં. અર્થાત્ શત્રુંજય તીર્થને વંદન કરવાથી સર્વ તીર્થોને વંદન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ૧૦ પડિલાતે સંઘ, દિગ્દમદિઠે ય સાહૂ સેજું જે; કેવિગુણું ૨ અદિઠે, દિયે ય અર્ણતયં ઈ. ૧૧ અર્થ–શ્રી શત્રુંજયના માર્ગમાં જતાં જે પુરુષ શ્રી શત્રુંજયને યે અથવા ન જોયે સાધુ સંઘને પડિલાભે . . * જ Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ] તે તેમાં શત્રુંજયને અણદીઠે કોટીગણું ફળ થાય છે અને દીઠે અનંતગણું ફળ થાય છે. ૧૧ - કેવલનાણુષ્પત્તિ, નિવ્વાણું આસિ જત્ય સાહૂણં; - પુંડરીએ વંદિતા, સવે તે વંદિયા તથ, ૧૨ અથ–જે જે સ્થાને સાધુઓને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે, અને જ્યાં જ્યાં નિર્વાણ પામ્યા છે, ત્યાં રહેલા તે સર્વ સ્થાન પુંડરીકગિરિને વંદન કરવાથી વાંઘાં, એમ સમજવું. ૧૨ અદાવય સગ્નેએ પાવા ચંપાઈ ઉજિજતનગે આ ; વંદિત્તા પુણ્યફલ, સવગુણ સંપિ પુંડરીએ. ૧૩ અથ–અષ્ટાપદ, સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી અને ઉજયંતગિરિ (ગિરનાર) આ સર્વ તીર્થોને વાંદવાથી જે પુણ્ય થાય, તે કરતાં સગણું પુણ્ય એક પંડરીકગિરિને વંદન કરવાથી થાય છે. ૧૩ પૂઆકરણે પુર્ણ, એગગુણું સગુણં ચ પડિમાએ; જિગુભવBણ સહર્સ, કુંતગુણે પાલણે ઈ. ૧૪ અથ–આ તીર્થરાજને વિષે પૂજા કરવાથી એકગણું પુણ્ય થાય છે, પ્રતિમાનું સ્થાપન કરવાથી સગણું પુરાય થાય છે, જિનભવન કરવાથી હજારગણું પુણ્ય થાય છે. રક્ષણ કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. ૧૪ પહિમ ઈહિર વા, સિજગિરિસ્સ મથએ કુણઈ; લુણ ભરહવાસ, વસઈ સગે નિવસગે ૧પ. - - : . Page #154 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૧ ] અથ-જે મનુષ્ય શ્રી શત્રુંજયગિરિના શિખર ઉપર જિનેશ્વરની પ્રતિમા બેસારે અથવા ચૈત્ય કરાવે, તે ભરતક્ષેત્રને ભેગવીને એટલે ચક્રવતી થઈને પછી સ્વર્ગ તથા મોક્ષને વિષે વાસ કરે છે. અર્થાત્ સ્વર્ગ અને મેક્ષનાં સુખ પામે છે. ૧૫ નવકારપેરિસીએ, પુરિમગાસણું ચ આયામં; પુંડરીય ચ સરત, ફલકંખી કુણઈ અભત. ૧૬ છદ્રુમદસમદુવાલસાણું, માસદ્ધમા ખમણાણું તિગરણસુદ્ધો લહઈ, સિતું જ સંભરતે . ૧૭ અથ–ઉત્તમ ફળની આકાંક્ષાવાળો જે મનુષ્ય પુંડરીકગિરિનું સ્મરણ કરતે થકે નવકારશી, પરિસો, પુરિમઢ, એકાસણું, આયંબીલ અને ઉપવાસ કરે છે, તે ત્રિકરણ શુદ્ધ શ્રી શત્રુંજયનું ધ્યાન કરવાથી અનુક્રમે, છઠ્ઠ, અમિ, દશમ (ચાર ઉપવાસ), દ્વાદશ (પાંચ ઉપવાસ), અર્ધમાસ (પંદર ઉપવાસ) અને મા ખમણનું ફળ પામે છે. ૧૬-૧૭ છઠેણં ભત્તેણં અપાણેણં તુ સત્ત જતા; જો કુણઈ સેત્તેજે, તઈયભવે લહઈ સે મુખ. ૧૮ અર્થ–જે મનુષ્ય શત્રુંજય તીર્થ ઉપર પાણી રહિત (વિહાર) છદ્ ભક્ત (બે ઉપવાસે) કરીને સાત યાત્રાઓ કરે, તે ત્રીજે ભવે મેક્ષપદને પામે છે. ૧૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ : [ ૧૨૨ ] અજવિ દીસઈ લે, ભd ચઈઉણપુંડરીયન ગે; સગે સુહેણ વચ્ચઈ, સીલવિહૂણે વિહેઊણું. ૧૯ અર્થ–આજે પણ લેકમાં પ્રસિદ્ધ છે કે શીલરહિત મનુષ્ય પણ આ પુંડરીક ગિરિરાજ પર ભક્તને (ભજનપાણીને) ત્યાગ કરીને રહેવાથી સુખે સુખે સ્વર્ગમાં જાય છે. ૧૯ છત્ત ધયં પડાગ, ચામરભિગારથાલદાણું; વિજાહરે આ હવઈ, તહ ચકી હેઈ રહાણું. ૨૦ અર્થ–આ તીર્થ પર છત્ર, ધ્વજા, પતાકા, ચામર, કળશ, અને થાળનું દાન કરવાથી એટલે તેટલી વસ્તુઓ મૂકવાથી મનુષ્ય વિદ્યાધર થાય છે, તથા રથનું દાન કરવાથી (રથ મૂકવાથી) ચક્રવર્તી થાય છે. ૨૦ દસ વીસ તીસ ચત્તા, લખ પબ્લાસપુષુદામાણેણ; લહઈ ચઉત્થછડૂમ-દસમદુવાલસ-ફલાઈ ૨૧ અર્થ-આ તીર્થમાં દશ લાખ, વીશ લાખ, વીશ લાખ, ચાલીશ લાખ અને પચાસ લાખ પુપિની માળાનું દાન કરવાથી મનુષ્ય અનુક્રમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઉપવાસનું ફળ પામે છે. ૨૧ ધ્રુવે પખવવા, માસફખમણ ચ કપૂરઘુવંમિ; કિત્તિય માસફખમણું, સાહૂ પડિલાભિએ લહઈ. ૨૨ અર્થ–આ તીર્થમાં કૃષ્ણાગરુ પ્રમુખને ધૂપ કરવાથી Page #156 -------------------------------------------------------------------------- ________________ જા [ ૧૨૩ ] પંદર ઉપવાસનું, કપૂરને ધૂપ કરવાથી માસ ઉપવાસનું અને સાધુને પ્રતિલાલવાથી કેટલાક માસના ઉપવાસનું ફળ પામે છે. ૨૨ નવિ તું સુવણભૂમિ-ભૂસણદાણેણ અન્નતિન્વેસુ જે પાવઈ પુણ્યફલ, પૂઆહ્વણેણ સિંgછે. ૨૩ અથ–બીજા તીર્થોમાં સુવર્ણ, ભૂમિ અને ભૂષણનું દાન દેવાથી પણ જે પુરાયફલ મળી શકતું નથી, તે પુણ્યફળ શ્રી શત્રુંજય તીર્થમાં પૂજા અને હવણ માત્ર કરવાથી થાય છે. ૨૩ કંતાર-ચાર–સાવય-સમુદ-દારિદુરોગ-રિઉ–સદા; મુઐતિ અવિષેણું, જે સેજું જે ધરતિ મણે. ૨૪ અર્થ– જેઓ શ્રી શત્રુંજય તીર્થનું મનમાં ધ્યાન ધરે છે, તેઓ અરણ્ય, ચેર, સિંહ, સમુદ્ર, દદ્ધિતા, રેગ શત્રુ અને અગ્નિ વગેરે આકરા ભયથી નિર્વિને મૂકાય છે. અર્થાત્ તે તે ભયે તેને હાનિ કરી શક્તા નથી. ર૪ સારાવલીપયન્સ-ગાહાએ સુહરણ ભણિઆઓ; જે પઢઈ ગુણઈ નિસુણઈ સે લહઈ સિનું જજફલં ૨૫ અથ–મૃતધરે કહેલી અને સારાવલી પન્નામાં રહેલી આ ગાથાઓને જે મનુષ્ય ભણે, ગણે કે સાંભળે તે શ્રી શત્રુંજય તીર્થની યાત્રાનું ફલ પામે છે. ૨૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ , છે [ ૧૨૪ ] દરરોજ ગિરિરાજ સન્મુખ નવ ખમાસમણું આ રીતે દુહા બાલીને દેવાં– સિદ્ધાચલ સમરું સદા, સેરઠ દેશ મઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ રિઠ દેશમાં સંચર્યો, ન ચલે ગઢગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ, એને એળે ગયે અવતાર. ૨ શેત્રુંજી નદીમાં નાહીને, મુખ બાંધી મુખકોશ દેવ યુગાદિ પૂજીએ, આણું મન સંતેષ. ૩ એક ડગલું ભરે, શેત્રુજા સામું જેહ, રાષભ કહે ભવ કોડન, કર્મ ખપાવે તેહ. ૪ શેત્રુજા સમ તીરથ નહિ, ઋષભ સમે નહિ દેવ, ગૌતમ સરિખા ગુરુ નહિ, વળી વળી વંદું તેહ. ૫ જગમાં તીરથ દ વડા, શત્રુંજય ગિરનાર; એક ગઢ અષભ સમેસર્યા, એક ગઢ નેમકુમાર. ૬ સિદ્ધાચલ સિદ્ધિ વર્ષો, મુનિવર કેડ અનંત, ': અમે અનંતા સિદ્ધશે, જે ભાવી ભગવંત. ૭. શત્રુંજયગિરિ–મંડ, મરૂદેવાને નંદ - યુગલાધર્મ નિવારણે, ના યુગાદિ જિર્ણોદ. ૮ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખ ભેગ; થળી વળી એ ગિરિ વંદતા, શિવરમણી સંગ. ૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૫ ] શ્રી સિદ્ધાચલજીના ૨૧ ખમાસમણુના દુહા સિદ્ધાચલ સમરૂં સદા, સોરઠ દેશ મેઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજે પગરણ સાર; ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૨ કાર્તિક શુદિ પૂનમ દિને, દશ કેટી પરિવાર દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. ૩ તણે કારણે કાર્તિકી દિને, સંઘ સકળ પરિવાર આદિજિન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪ એકવીશ નામે વર્ણ, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાયથી, જનક વચન બહુમાન. ૫ (૧) અહીંયા “સિદ્ધાચી સમરું સદા એ દુહો પ્રત્યેક ખમાસમણ દીઠ કહેવા. સમાસય સિદ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા મઝાર. ૬ ચૈત્રી પૂનમને દિને, કરી અણસણ એક માસ પાંચ કેડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ. ૭ તણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત મન વચ કાર્ય વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત. ૮ (ર) * કા. સુ. ૧૫ તથા ચૈ. સુ. ૧૫ ના દિવસે પટની સન્મુખ આ દુહાએ બોલવામાં આવે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] વીશ કહીશ પાંડવા, મેક્ષ ગયા ઈણે કામ; એમ અનત મુકતે ગયા, સિદ્ધક્ષેત્ર તીણે નામ. ૯ (૩) અડસઠ તીરથ હાવતાં. અંગ રંગ ઘડી એક; તુંબી જળ સનાને કરી, જાગે ચિત્ત વિવેક, ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મળધામ; અચળ પદે વિમળા થયા, તેણે વિમળાચળનામ. ૧૧ (૪) પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય; સિદ્ધ હવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨ અથવા ચૌદે ક્ષેત્રમાં, એ સમે તીરથ ન એક તેણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. ૧૩ (૫) એંશી જન પૃથુલ છે, ઉંચપણે છ વીશ; મહિમાએ મેટે ગિરિ, મહાગિરિ નામ નમીશ. ૧૪ (૬) ગણધર ગુણવતા મુનિ, વિશ્વમાંહે વંદનિક જેહ તેહ સંયમી, વિમળાચળ પૂજનિક. ૧૫ વિપ્રલેક વિષધર સમ, દુઃખીયા ભૂતળ માન; દ્રવ્યલિંગ કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. ૧૬ શ્રાવક મેઘ સમા કહ્યા, કરતાં પુણ્યનું કામ; પુણ્યની શશિ વધે ઘણી, તેણે પુણ્યરાશિ નામ. ૧૭ (૭) સંયમધર સુનિવર ઘણા તપ તપતા એક ધ્યાન કર્મવિયેગે પામીયા, કેવલ લક્ષમી નિધાન. ૧૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ R [ ૧૨૭] લાખ એકાણું શિવ વર્યા, નારણું અણગાર નામ નો તેણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. ૧૯ (૮) શ્રી સીમંધરસ્વામીએ, એ ગિરિમહિમા વિલાસ; ઈંદ્રની આગે વર્ણવ્ય, તેણે એ ઇંદ્રપ્રકાશ. ૨૦ (૯) દશ કેટી અણુવ્રતધરા, ભકતે જમાડે સાર; જૈન તીર્થયાત્રા કરે, લાભ તણે નહિ પાર. ૨૧ તેહ થકી સિદ્ધાચળે, એક મુનિને દાન દેતાં લાભ ઘણે હવે, મહાતીરથ અભિધાન. ર૨ (૧૦) પ્રાયે એ ગિરિ શાશ્વતે, રહેશે કાળ અનંત, શત્રુંજય મહાતમ સુણી, નમે શાશ્વતગિરિ સંત. ૨૩(૧૧) ગૌ નારી બાળક મુનિ, ચઉ હત્યા કરનાર, યાત્રા કરતા કાર્તિકી, ન રહે પાપ લગાર. ૨૪ જે પરહારો લંપટી, ચેરીના કરનાર; દેવદ્રવ્ય ગુરુદ્રવ્યના, જે વળી ચારણહાર. ૨૫ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈણે ઠામ; તપ તપતાં પાતિક ગળે, તેણે દૃઢશક્તિ નામ. ૨૬ (૧૨) ભવભય પામી નીકળ્યા, થાવાસુત જેહ; સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલયગિરિ તેહ ૨૭ (૧૩) ચંદા સૂરજ બેઉ જણે, ઊભા ઈણે ગિરિ શંગ; વધાવીયે વર્ણન કરી, પુષ્પદંતગિરિ રંગ. ૨૮ (૧૪ L 7. Page #161 -------------------------------------------------------------------------- ________________ કર્મ કઠણ ભવ-જળ તજી, ઈહ પામ્યા શિવસલ્વ; . પ્રાણી પદ્મ નિરંજની, વદ ગિરિ મહાપા. ર૯ (૧૫) શિવવત્ વિવાહ ઉત્સવ, મંડપ રચીયે સાર; મુનિવર વર બેઠક ભણી, પૃથ્વીપીઠ મહાર. ૩૦ (૧૬) શ્રી સુભદ્રગિરિ નમે, ભદ્ર તે મંગળ રૂપ; જળ તરુ રજ ગિરિવરતણી, શીશ ચઢાવે ભૂપ. ૩૧ (૧૭) વિદ્યાધર સુર અપચ્છર, નદી શેત્રુંજી વિલાસ; કરતા હતા પાપને, ભજીયે ભવિ કૈલાસ. ૩૨ (૧૮) બીજા નિર્વાણ પ્રભુ, ગઈ ચાવીશી મોઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. ૩૩ પ્રભુવચને અણુસણ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કદંબગિરિ નમે, તે હેય લીલ વિલાસ. ૩૪ (૧૯) પાતાળે જસ મૂળ છે, ઉજજવલગિરિનું સાર; ત્રિકરણ મેગે વંદતાં, અલ્પ હોય સંસાર. ૩૫ (૨૦) તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાહિક સુખ ભેગ; જે વછે તે સંપજે, શિવરમણી સંગ. ૩૬ વિમલાચલ પરમેષ્ઠિનું ધ્યાન ધરે ષટુ માસ તેજ અપૂરવ વિસ્તરે, પૂગે સઘળી આશ. ૩૭ ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચક ઉત્કૃષ્ટા પરિણામથી, અંતમુહૂરત સાચ. ૩૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૯ ] સર્વકામદાયક નમે, નામ કરી ઓળખાણ શ્રીગુભવીરવિજય પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણ. ૩૯ (૨૧) (ખમાસમણુના દુહા-૧૦૮) શ્રી આદીશ્વર મજર અમર, અવ્યાબાધ અહેનિશ પરમાતમ પરમેસર, પ્રણમું પરમ મુનીશ. ૧ જય જય જગપતિ જ્ઞાન ભાન, ભાસિત કાલેક, શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર શેક. ૨ શ્રી સિદ્ધાચલ મંડ, નાભિ નરેસર નંદ, મિથ્યામતિ–મત–ભંજણે, ભવિકુમુદાકરચંદ. ૩ પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રકૃમિએ, ભકતે જોડી હાથ. ૪ અનંત જીવ ઈશુ ગિરિવરે, પામ્યા ભવને પાર; તે સિદ્ધાચલ પ્રકૃમિ, લહિએ મંગળમાળ. ૫ જસ શિર મુકુટ મનેહરુ, મરુદેવીને નંદક તે સિદ્ધાચલ પ્રણમિયે, ઋદ્ધિ સદા સુખવંદ. ૬ મહિમા જેહને દાખવા, સુરગુરુ પણ મતિમં; તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહજાનંદ. ૭ સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પહૂર તે તીર્થેશ્વર પ્રણમિયે, નાસે અઘ સવિ દૂર. ૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] કર્મકાટ સવિ ટાળવા, જેહનું ધ્યાન હુતાશ; તે તીર્થેશ્વર પ્રભુમિ, પામીજે સુખવાસ. ૯ પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતિક દૂર પલાય. ૧૦ શ્રદ્ધા ભાસન રમણતા, રત્નત્રયીને હેત; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવ-મકરાકર-સેતુ. ૧૧ મહાપાપી પણ નિસ્તર્યા, જેહનું ધ્યાન સહાય, તે તીર્થેશ્વર પ્રણમિય, સુર નર જસ ગુણ ગાય. ૧૨ પુંડરીક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે, આણું હૃદય વિવેક. ૧૩ ચંદ્રશેખર સ્વસાપતિ, જેહને સંગે સિદ્ધ તે તીર્થેશ્વર પ્રકૃમિ, પામીજે નિજ દ્ધ. ૧૪ જલચર ખેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવજલ તારક નાવ. ૧૫ સંધિયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, છેદી જે ગતિ ચાર. ૧૬ પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય, તે તીર્થેશ્વર પ્રણમિયે, મિથ્થામતિ સવિ જાય. ૧૭ સુરત સુરમણિ સુરગવિ, સુરઘટ સમ જસ ધ્યાવ; તે તીર્થેશ્વર પ્રમિય, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૧૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૧ ] સુરલેકે સુરસુંદરી, મળી મળી કે થેક; તે તીવર પ્રણમિયે, ગવે જેહના કલેક. ૧૯ યેગીસર જસ દર્શને, ધ્યાન સમાધિ લીન; તે તીર્થેશ્વર પ્રણમિયે, હવા અનુભવ રસ લી. ૨૦ માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણ નિત, તે તીર્થેશ્વર પ્રણમિયે, મહિમા દેખણ ચિત્ત. ૨૧ સુર અસુર નર કિન્નર, રહે છે જેની પાસ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પામે લીલ વિલાસ. ૨૨ મંગલકારી જેહની, મૃત્તિકા હારી ભેટ તે તીર્થેશ્વર પ્રભુમિ, કુમતિ કદાગ્રહ મેટ. ૨૩ કુમતિ-કૌશિક જેહને, દેખી ઝાંખા થાય તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તસ મહિમા ગાય. ૨૪ સુરજકુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય; તે તીથેશ્વર પ્રભુમિ, જસ મહિમા ન કહાય. ૨૫ સુંદર ટૂંક સેહામણી, મેરુ સમ પ્રાસાદ, તે તીર્થેશ્વર પ્રણમિયે, દૂર ટળે વિખવાદ. ર૬ દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યું હોય શાન્ત, તે તીર્થેશ્વર પ્રમિય, જાયે ભવની બ્રાંત. ર૭ જગહિતકારી જિનવરા, આવ્યા ઈણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ઉદ્દામ. ૨૮ E Page #165 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૨ ] નદી શેત્રુંજી સ્નાનથી, મિયા મળ છેવાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ જનને સુખદાય. ર૯ આઠ કર્મ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક, તે તીર્થેશ્વર પ્રણમિયે, જિહાં નવિ આવે કાક. ૩૦ સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિક ખાણ; તે તીથેશ્વર પ્રણમિયે, પામ્યા કેવલનાણ. ૩૧ સેવન-રૂપા-રત્નની, ઔષધિ જાત અનેક તે તીર્થેશ્વર પ્રમિય, ન રહે પાતક એક. ૩૨ સંયમધારી સંયમે, પાવન હોય જિણ ક્ષેત્ર તે તીર્થેશ્વર પ્રભુમિયે, દેવા નિર્મળ નેત્ર. ૩૩ શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્ર તે તીર્થેશ્વર પ્રણમિયે, પિષે પાત્ર સુપાત્ર. ૩૪ સાહમિવત્સલ પુણ્ય જિહાં, અનંતગણું કહેવાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સેવન ફૂલ વધાય. ૩૫ સુંદર જાત્રા જેહની, દેખી હરખે ચિત્ત; તે તીર્થેશ્વર પ્રભુમિ, ત્રિભુવનમાંહે વિદિત. ૩૬ પાલીતાણું પુર ભલું, સરોવર સુંદર પાલ; તે તીથૅવર પ્રણમિયે, જાયે સકલ જ જાલ. ૩૭ મનમોહન પગે ચઢે, પગ પગ કર્મ અપાય; તે તીર્થંકવર પ્રણમિયે, ગુણ ગુણ ભાવ લખાય. ૩૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૩ ] જેણે ગિરિ રૂખસાહામણા, કુ.3 નિમલ નીર; તે તીર્થેશ્વર પ્રમિયે, ઉતારે ભવ~તીર. ૩૯ મુક્તિ મદિર સેાપાન સમ, સુંદર ગિરિવર પાજ; તે તીથેશ્વર પ્રભુમિયે, લહિયે શિવપુર રાજ, ૪૦ કમ કાઢી અઘ વિકટ ભટ, દેખી જે અ’ગ; તે તીથેશ્વર પ્રભુમિયે, દિન દિન ચઢતે ર'ગ. ૪૧ ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સુખે શાસન રીત. ૪૨ દૂર. ૪૩ કવડજક્ષ રખવાલ જસ, અહાનિશ રહે હુજૂર; તે તીર્થેશ્વર પ્રભુમિયે, અસુર રાખે ચિત્ત ચાતુરી ચક્કેસરી, વિશ્ર્વ વિનાસણુહાર; તે તીથેશ્વર પ્રમિયે, સ'ધ તણી કરે સાર. ૪૪ સુરવરમાં મધવા યથા, ગ્રહગણુમાં જિમ ચંદ; તે તીથેશ્વર પ્રણમિયે, તિમ સવી તીરથ ઇન્દ્ર. ૪૫ દીઠે દુગ તિવારણા, સમર્ચી સારે કાજ; તે તીથેશ્વર પ્રભુમિયે, સવિ તીરથ શીરતાજ. ૪૬ પુડરીક પંચ કેડીશું, પામ્યા તે તીથેશ્વર પ્રણમિયે, કમ તણી હૈાય મુનિવર કાડી દસ સહિત, દ્રાવિડ ને વારિખથુ; તે તીથેશ્વર પ્રથમિયે, ચઢિયા શિવ નિશ્રેણ. ૪૮ કેવલનાણુ; હાણુ. ૪૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] સ`પત્ત. ૫૧ લાખ; ભાખ. પર કાડી; નસિ વિનમિ વિદ્યાધરા, દાય કૉડી મુનિ સાથ; તે તીથેશ્વર પ્રભુમિયે, પામ્યા શિવપુર આય. ૪૯ ઋષભ વંશીય નરપતિ ઘણા, કંણે ગિરિ પહેાતા મેાક્ષ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, ટાલ્યા ઘાતિક દોષ. ૫૦ રામ ભરત બિહુ` બાંધવા, ત્રણ કોડી મુનિ યુત્ત; તે તીથેશ્વર પ્રભુમિયે, ઇણે ગિરિ શિવ નારદ મુનિવર નિમલા, સાધુ એકાણું તે તીથેશ્વર પ્રભુમિયે, પ્રવચન પ્રગટ એ શાંબ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડી આઠ તે તીથેશ્વર પ્રભુમિયે, પૂરવ કમ વિદ્યાડી. ૫૩ થાવાસુત સહસશું', અણુસણુ રંગે કીધ; તે તીથેશ્વર પ્રભુમિયે, વેગે શિવપદ પરિવ્રાજક વળી, એક સહસ અણુગાર; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પામ્યા શિવપુર દ્વાર. ૫૫ સેલગસૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવના; તે તીથેશ્વર પ્રભુમિયે, અગે ધરી ઉત્સાહ, ૫૬ ઈમ બહુ સિધ્યા ઈષ્ણે ગિરિ, કહેતાં નાવે પાર; તે તીર્થેશ્વર પ્રભુમિયે શાસ્ર માંહે અધિકાર. ૫૭ ખીજ ઇંડાં સમકિતતણું, ભરપે આતમ તે તીથેશ્વર પ્રભુમિયે, ટાલે પાતક બ્રહ્મ સ્ત્રી ભ્રૂણ ગા હત્યા, પાપે તે તીથેશ્વર પ્રણમિયે, પહેાતા તે લીધ. ૫૪ શુ આતમ ભારિત શિવપુર ભેામ; સ્ટેમ. ૫૮ જેઠુ; ગેહુ. ૫૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૫ ] જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ તે તીર્થેશ્વર પ્રણમિયે, તીર્થ માંહે ઉકિડું. ૬૦ ધન્ય ધન્ય સોરઠ દેશ જિહાં, તીરથ માંહે સાર; તે તીર્થેશ્વર પ્રમિય, જનપદમાં શિરદાર. ૬૧ અહેનિશ આવત દૂકડા, તે પણ જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવવધૂ રંગ. ૬૨ વિરાધક જિન આણને, તે પણ હુવા વિશુદ્ધ તે તીર્થેશ્વર પ્રકૃમિ, પામ્યા નિમલ બુદ્ધ, ૬૩ મહાદ્વૈચ્છ શાસનરિપુ, તે પણ હુવા ઉ૫સંત, તે તીર્થેશ્વર પ્રભુમિયે, મહિમા દેખી અનંત. ૬૪ મંત્ર ગ અંજન સવે, સિદ્ધ હવે જિણ ઠામ, તે તીર્થેશ્વર પ્રકૃમિ, પાતકારી નામ. ૬૫ સુમતિ સુધારસ વરસતે, કમંદાવાનલ સંત, તે તીર્થેશ્વર પ્રણમિય, ઉપશમ રસ ઉલસંત. ૬૬ ક્ષતધર નિત નિત ઉપદેશે, તત્તાતત્વ વિચાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, ગ્રહે ગુણયુત તાર. ૬૭ પ્રિયમેલક ગુણગણ તણું, કીરતિકમલા સિંધુ તે તીર્થેશ્વર પ્રણમિયે, કલિકાલે જગબંધુ. ૬૮ શ્રી શાંતિ તારણ તરણું, જેહની ભક્તિ વિશાલ તે તીર્થેશ્વર પ્રભુમિયે, દિન દિન મંગલમાલ. ૬૯ ( સ ) Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ છે. કેમ ? ૭૦ શ્વેત ધ્વજા જસ લટકતી, ભાખે વિને એમ; તે તીથૅ'શ્વર પ્રભુમિચે, ભ્રમણ કરે સાધક સિદ્ધદશા ભણી, આરાધે તે તીર્થેશ્વર પ્રણમિયે, સાધન સતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર; તે તીર્થેશ્વર પ્રભુમિયે, તસ હાયનિલ ગાત્ર. ૭૨ શુદ્ધાતમગુણુરમણુતા, પ્રગટે જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રશુમિયે, જેના જસ અભંગ, ૭૩ રાયણવૃક્ષ સેહામણુ, જિહાં જિનેશ્ર્વર તે તીથેશ્ર્વર પ્રભુમિયે, સેવે પગલાં પૂજી ઋષભનાં, ઉપશમ તે તીર્થેશ્વર પ્રભુમિયે, સમતા પાય; સુર નર રાય. ૭૪ એક ચિત્ત; પરમ પવિત્ત. ૭૧ જેતુને ચ'ગ; પાવન વિદ્યાધર જ મિલે ખડું, તે તીથૅ શ્ર્વર પ્રભુમિયે, માલતી મેાગર કેતકી, પરિમલ તે તીથેશ્વર પ્રભુમિયે, પૂજે ભવી અજિત જિનેશ્વર જિહાં રહ્યા, ચેમાસું ગુણુ ગેહ; તે તીથેશ્વર પ્રણમિયે, આાણી અવિહડ નેહુ. ૭૮ અંગ, ૭૫ વિચરે ગિરિવર શૃંગ; ચઢતે નવરસ રંગ. ૭૬ મેહે ભૃગ; જિનમ્’ગ. ૭૭ શાંતિ જિનેશ્વર સેાલમા, સાલ કષાય કરી અત; તે તીથેશ્વર પ્રભુમિયે, ચાતુર્માસ રહેત. ૭૯ Page #170 -------------------------------------------------------------------------- ________________ ‘ : - [ ૧૩૭ ] નેમ વિના જિનવર સવે, આવ્યા છે જિણે ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિયે, શુદ્ધ કરે પરિણામ. ૮૦ નમિ નેમિજિન અંતરે અજિતશાંતિસ્તવ કીધ; તે તીર્થેશ્રવર પ્રમિયે, નંદિષેણુ પ્રસિદ્ધ. ૮૧ ગણધર મુનિ ઉવઝાય તિમ, લાભ લહ્યા કેઈ લાખ તે તીર્થંકર પ્રણમિયે, જ્ઞાન અમૃતરસ ચાખ. ૮૨ નિત્ય ઘંટા ટંકારવે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દુંદુભિ માદલ વાદ. ૮૩ જેણે ગિરિ ભરત નરેસરે, કીધે પ્રથમ ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, મણિમય મૂરતિ સાર. ૮૪ ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સેવનમય સુવિહાર, તે તીર્થેશ્વર પ્રકૃમિ, અક્ષય સુખ દાતાર. ૮૫ ઈણ તીરથ મોટા કહા, સેલ ઉદ્ધાર સા તે તીર્થેશ્વર પ્રણમિયે, લઘુ અસંખ્ય વિચાર ૮૬ દ્રવ્ય ભાવ રીત, જેહથી થાયે અંત, તે તીર્થેશ્વર પ્રણમિયે, શત્રુંજય સમરત. ૮૭ પંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઈ ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પુંડરીકગિરિ નામ. ૮૮ કાંકરે કાંકરે ઈશુ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સિદ્ધક્ષેત્ર સમચિત્ત. ૮૯ ત Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] મલ દ્રવ્ય ભાષ વિશેષથી, જેડથી જાયે દૂર; તે તીથેશ્વર પ્રભુમિયે, વિમલાચલ સુખ પૂર. ૯૦ સુરવરા બહુ જે ગિરે, નિત્રસે નિરમલ ઠાણુ; તે તીથેશ્વર પ્રભુમિયે, સુરગિરિ નામ પ્રમાણ. ૯૧ પરવત સહુ માંહે વડો, મહાગિરિ તિણે કહુ'ત; તે તીર્થેશ્વર પ્રભુમિયે, દરશન લડે પુણ્યવત. ૯૨ પુણ્ય અનગલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તીથેશ્વર પ્રણમિયે, નામ ભટ્ઠ' પુણ્યરાશ ૯૩ લક્ષ્મીદેવીએ કર્યાં, કુ'ૐ કમલ નિવાસ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પદ્મનામ સુવાસ. ૯૪ સવિ ગિરિમાં સુરપતિ સમે, પાતક પક વિલાત; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પતઇંદ્ર વિખ્યાત, ૯૫ ત્રિભુવનમાં તીરથ સવે, તેહુમાં મેટ એન્ડ્રુ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાતીરથ જસ રહે. ૯૬ આદિ 'ત નહિ જેહના, કાઈ કાલે ન વિલાય; તે તીથેશ્વર પ્રભુમિયે, શાશ્વતગિરિ કહેવાય. ૯૭ ભદ્ર ભલા જે ગિરિવરે, આવે હાય અપાર; તે તીથેશ્વર પ્રભુમિયે, નામ સુભદ્ર સભાર. ૯૮ વીય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ; તે તીથેશ્વર પ્રમિયે, નામે જે દ્રઢશક્તિ. ૯૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ ન | ૧૩૯ ] શિવગતિ સાધે જે શિરે, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રણમિયે, મુક્તિનિલય ગુણખાણુ. ૧૦૦ ચંદ્ર સૂરજ સમક્તિધરા, સેવ કરે શુભચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, પુષ્પદંત વિદિત્ત. ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાપદ્ય સુવિલાસ. ૧૦૨ ભૂમિ ધરી જે ગિરિવરે, ઉદધિ ન લેપે લીહ તે તીર્થેશ્વર પ્રભુમિ, પૃથિવીપીઠ અનીહ. ૧૦૩ મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભદ્રપીઠ જસ નામ. ૧૦૪ મૂલ જસ પાતાલમાં, રત્નમય મહાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતાલમૂલ વિચાર. ૧૦૫ કર્મક્ષય હેયે જિહાં, હેય સિદ્ધ સુખકેલ તે તીર્થેશ્વર પ્રણમિય, અકર્મક મનમેલ. ૧૦૬ કામિત સવિ પૂરણ હોય, જેહનું દરિસન પામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સર્વકામ મન ઠામ. ૧૦૭ ઈત્યાદિ એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદ્ધાર; જે સમય પાતક હરે, આતમ શક્તિ અનુસાર. ૧૦૮ : કળશ : ઈમ તીર્થ નાયક, સ્તવન લાયક, સંથણ્યો શ્રી સિદ્ધગિરિ, અત્તરસય ગાહ સ્તવને, પ્રેમ-ભક્ત મન ધરી; : : : K : નક - Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ ] શ્રીકલ્યાણસાગરસૂરિ શિષ્ય, શુભ જગીશે સુખકારી, પુણ્ય મહેાય સકલ મંગલ, વેલી સુજસે જ્યસિરિ ॥૧॥ વીશ ક્રોડ મુનિ આ ગિરિરાજ પર સિદ્ધ થયા આ ગિરિરાજ પર પાંડવે ૨૦ ક્રોડ મુનિ સાથે મુક્તિ પામ્યા છે. ફોઈ શકા કરે કે-આવડા ગિરિ પર એકીસાથે ૨૦ કાડ મુનિ સમાય કેવી રીતે ? તેનુ સમાધાન આ પ્રમાણે છે : ચેાથા આરામાં આ ગિરિરાજનું પ્રમાણ-૫૦ ચેાજન લખાઈ અને ૫૦ ચેાજન પહેાળાઈ પ્રમાણુ હતું. એક યેાજનના ચાર ગાઉ થાય. એક ગાઉના ૨૦૦૦ ધનુષ્ય થાય. દરેક મનુષ્ય પ્રાયઃ એક ધનુષ્ય (૪ હાથ ) હાય. તેથી એક ચેાંજનમાં સથારે કરે તેા ૨૦૦૦x૪ ૮૦૦૦ મનુષ્ય સમાય. એ રીતે ૫૦ વૈજનમાં ૮૦૦૦૪૫૦ =૪,૦૦૦૦૦ (ચાર લાખ ) મનુષ્ય સમાય. હવે પહેાળાઈમાં મનુષ્ય લંબાઈ કરતાં ચેાથા ભાગે એટલે કે ૧ હાથ પ્રમાણુ પ્રાયઃ હાય. જેમ લંબાઈમાં ચાર લાખ સમાય તે પહેાળાઈમાં ૪૪૪ = ૧૬ સમાય. લાખ હવે ૧૬ લાખને ૪ લાખે ગુણતાં (૧૬૦૦૦૦૦x ૪૬૦૦૦૦ = ( ૬૪૦૦૦૦૦૦૦૦૦૦) કોઢ થાય. ચાસ હજાર Page #174 -------------------------------------------------------------------------- ________________ : O - --- ------------ [ ૧૪૧ ] જે આ રીતે ૬૪ હજાર કેડ સમાઈ શકે તે આ તે માત્ર વીશ કોડ જ હતા. તેથી સહેલાઈથી સમાઈ શકે. તે યુક્તિસંગત છે. પ્રદક્ષિણાએ ૧. દેઢ ગાઉની પ્રદક્ષિણ-રામપળથી નીકળી કિલ્લાની બાજુએ ફરી નવટુંકની પ્રદક્ષિણા કરી, બારીએથી હનુમાન દ્વાર પર આવી દાદાની ટૂંકમાં દર્શન કરવાથી દોઢ ગાઉની પ્રદક્ષિણ પૂર્ણ થાય છે. ૨, છ ગાઉની પ્રદક્ષિણ-રામપિળની બારીથી છ ગાઉની પ્રદક્ષિણાને રસ્તે છે. ફાસુ-૧૩ ના દિવસે કૃષ્ણના પુત્ર શાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડા ત્રણ કોડ મુનિઓ સાથે મુક્તિ પામ્યા તેથી છ ગાઉની પ્રદક્ષિણને મહિમા છે. એ દિવસે હજારો યાત્રિકે આવે છે. માર્ગમાં ઉલકાજલ પિલાણ, ચિલ્લણ તળાવડી આવે છે. - શ્રી સુધર્માસ્વામીના એક શિષ્ય ચિલણમુનિ સંઘસહિત શત્રુંજયની યાત્રાએ આવતા હતા. માર્ગમાં ઉનાળાને લઈ સંઘ તૃષાતુર થયે. સંઘે જલમાટે પ્રાર્થના કરી. ચિલણ મુનિએ લબ્ધિથી મેટું તળાવ બનાવ્યું. સંઘ જલપાન કરી તૃપ્ત થયે.” અહીંનું જળ પવિત્ર છે. અહીં બે દેરીઓ છે તેમાં અજિતનાથ અને શાંતિનાથના પગલાં છે. પાસે : Page #175 -------------------------------------------------------------------------- ________________ . : :: બજાજ છે [ ૧૪૨ ] સિદ્ધશિલા છે. ત્યાં ભાવિક જ ૧૦૮ લેગસ્સને કાઉસ્સગ કરે છે. ત્યાંથી આગળ જતાં ભાડવા ડુંગર છે. અહીં શાંબ–પ્રદ્યુન સાડા ત્રણ ક્રોડ મુનિઓ સાથે મુક્તિ પામ્યા છે. અહીં એક દેરી છે. નીચે ઉતરતાં સિદ્ધવડ આવે છે. અનેક મુનિએ મુક્તિ પામ્યા હોવાથી સિદ્ધવડ નામે પ્રસિદ્ધ છે. અહીં આદિનાથ ભગવાનના પગલાંની રી છે. અહીં ફા. સુ. ૧૩ ના દિવસે અનેક ભાતાના પાલ (તંબૂઓ) પડે છે. યાત્રિકની દહીં, ઢેબરા આદિથી ભક્તિ કરવામાં આવે છે. ૩. બાર ગાઉની યાત્રા-શેત્રુંજી પર બંધ બંધતાં આ યાત્રા બંધ થઈ છે. તેથી હાલ યાત્રાળુઓ શેત્રુંજીડેમ, ચેક, કદંબગિરિ, હસ્તગિરિ અને ઘેટીની યાત્રા કરી બાર ગાઉની યાત્રા કરે છે. સિદ્ધાચળની પંચતીથી (૧) મહુવા, (૨) તળાજા, (૩) દાઠા, (૪) ઘોઘા અને (૫) ભાવનગર. રૈવતગિરિની પંચતીથી - (૧) પ્રભાસપાટણ, (૨) ઉના, અજાહરા, (૪) દેલવાડા અને (૫) દીવ. * * * ::: કજીગર જ કમક : Page #176 -------------------------------------------------------------------------- ________________ A ૨૯ કદમ્બગિરિ ગઈ વીશીના નિર્વાણ નામના બીજા તીર્થકરના કદંબ નામના ગણધર એક ક્રોડ મુનિ સાથે અનશન કરી આ ગિરિ ઉપર મોક્ષે ગયેલ તેથી આ સ્થળ કદંબગિરિ કહેવાય છે. ટેકરી ઉપર પ્રાચીન દેરીમાં કદંબ ગણધરનાં પગલાં છે. પૂજ્ય શાસનસમ્રા આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી આ તીર્થને જીર્ણોદ્ધાર થયે છે. ગિરિરાજ પર ગગનચુંબી વિશાળ જિનાલયે તેમ જ વાવડી પ્લેટમાં નાના-મેટા અનેક જિનબિંબે સુંદર આકૃતિવાળા પૂજ્ય આચાર્યશ્રીના ઉપદેશથી ભરાવવામાં આવ્યા છે. તલેટીમાં પણ વિશાળ જિનમંદિર છે, ભાતું અપાય છે. યાત્રિકોને રહેવા માટે ધર્મશાળા, ભોજનશાળા આદિની સગવડ છે. તેને વહીવટ શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી સંભાળે છે. બાર ગાઉની પ્રદક્ષિણામાં કદંબગિરિ આવે છે. ૩૦ શેત્રુજીડેમનું દેરાસર પહેલા બાર ગાઉની પ્રદક્ષિણામાં રેહશાળા આવતું હતું. ત્યાં વિશાળ દેરાસર, ધર્મશાળા વિ. હતું. પણ શેત્રુંજી નદી ઉપર ડેમ બંધાયા પછી એ ભાગ નદીના પામાં આવી જતે લેવાથી ત્યાંથી દેરાસર ઉત્થાપન S ' ' - - - Page #177 -------------------------------------------------------------------------- ________________ ક * સ્વર્ગ ગય નમસ્કાર કરે [ ૧૪૪ ]. કરી પાલિતાણાથી તળાજા જતાં વચ્ચે શેત્રુંજી ડેમ બંધાયેલ છે. ત્યાં વિશાળ જગ્યા લઈ પૂ આ. શ્રી વિજયનંદનસૂરિ મ. ના ઉપદેશથી અહીં વિશાળ જિનમંદિર બાંધવામાં આવેલ છે. મૂળનાયક શ્રી શત્રુંજય પાર્શ્વનાથ છે. વિશાળ સગવડતાવાળી ધર્મશાળા તથા ભેજનશાળા આદિની સગવડ છે. ૩૧. હસ્તગિરિ ભરત ચક્રવતીને હાથી આ તીર્થમાં અનશન કરી મરણ પામી સ્વર્ગે ગયે. તે હાથીએ એકવાર સ્વર્ગમાંથી નીચે ઉતરી ભરત મહારાજાને નમસ્કાર કરી જણાવ્યું કેઆ તીર્થના પ્રભાવે મને દેવગતિ પ્રાપ્ત થઈ છે. આથી આ તીર્થને હસ્તગિરિ કહેવાય છે. બાર ગાઉની પ્રદક્ષિણામાં હસ્તગિરિની યાત્રા કરવામાં આવે છે. એક ટેકરી ઉપર પ્રાચીન દેરી છે તેમાં પગલાં છે. હાલ જાળીયા ગામથી ઉપર જવાય છે. હમણાં પૂ. આ. શ્રી માનતુંગસૂરિ મ. ના ઉપદેશથી આ તીર્થને જીર્ણોદ્ધાર થાય છે. ક્રોડે રૂ. ના ખર્ચે ગિરિ ઉપર વિશાળ જિનમંદિર તૈયાર થઈ રહ્યું છે. ચઢવા માટે પગથીયાં તૈયાર થાય છે. નીચે તળેટીમાં પણ સુંદર જિનમંદિર બનાવેલ છે. રહેવા માટે સુંદર ધર્મશાળા તથા ભોજનશાળા છે. પાટણનિવાસી ધર્મનિષ્ઠ શેઠ શ્રી છે ? ૧ : : : : : : : : : Page #178 -------------------------------------------------------------------------- ________________ . . . . [ ૧૪૫ ] કાંતિલાલ મણિલાલ ઝવેરી તન-મન-ધનને ભેગ આપી જીર્ણોદ્ધારનું કાર્ય પિતાની દેખરેખ તળે કરાવી રહ્યા છે. ગિરિરાજની પાયગાઓ પાયગા = (પ ) પર્વત ઉપર ચઢવા અને ઉતરવાના રસ્તા. આને પાગ પણ કહેવાય છે. ૧. જયતલાટી-પાલિતાણુથી ચઢાય છે, તે. ૨. ઘેટીની પાયગા–આદપુરથી ચઢાય છે તે. - ૩. રોહીશાળાની પાયગા-શેત્રુંજી નદીના કાંઠે રહીશાળા નજીક આ પાયગા છે. ત્યાં ગિરિરાજની તલાટીમાં દેરી અને પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરી યાત્રાળુ ઉપર ચઢે છે. અડધે રસ્તે કુંડ છે. અને રામપળની બારીએ આવે છે. ૪. ઘોળની પાયગા–ઘેટીની પાયગા અને રહીશાળાની પાયગા વચ્ચે એક તરફથી આવવાની આ ઘનધળની પાયગા છે. એ દિશામાં રહેનારા મુખ્ય યાત્રાના દિવસેમાં આને ઉપયોગ કરે છે. ૫. શત્રુંજય ગિરિરાજની નીચે પવિત્ર શેત્રુજી નદી છે. તેના કાંઠા ઉપર એક દેરી છે. શેત્રુંજી નદીએ નાહીને યાત્રાળુ અહીં દર્શન તથા ચૈત્યવંદન કરી જીવાપરા ગામ પાસેથી ગિરિરાજ પર ચઢવાનું શરુ કરે છે. ચઢતી વખતે અડધે રસ્તે કુંડ આવે છે. ત્યાંથી Tી Page #179 -------------------------------------------------------------------------- ________________ | ૧૪૬ } આગળ વધી રામપાળના દરવાજે આવીને કેટમાં દાખલ થવાય છે. ભારતવર્ષનાં પ્રસિદ્ધ જૈન તીર્થો સૌરાષ્ટ્ર-વિભાગ ૧ શ્રી શત્રુ ંજય, ૨ તલાજા, ૩ મહુવા, ૪ ઘાઘાશ્રી નવખંડા પાર્શ્વનાથ, ૫ વલ્લભીપુર, ૬ દ્વારિકા, ૭ ઢાંક, ૮ જામનગર, ૯ ગિરનારજી ( રૈવતાચલ, ) ૧૦ કોડીનાર, ૧૧ ઊના શહેર, ૧૨ અજારા પાશ્વનાથજી, ૧૩ દેલવાડા, ૧૪ દીવ, ૧૫ ખલેજા ( ખરૈયા ) પાર્શ્વનાથજી, ૧૬ વઢવાણુ, ૧૭ શિયાણા ( લીંબડી પાસે ). કચ્છ વિભાગ ૧૮ ભદ્રેશ્વર, ૧૯ અ’જાર, ૨૦ મુદ્રા, ૨૧ માંડવી, ૨૨ ભુજ, ૨૩ સુથરી, ૨૪ કોઠારા, ૨૫ જખૌ, ૨૬ નળીયા, ર૭ તેરા, ૨૮ કટારીઆ, ૨૯ અંગીયા, ૩૦ કથકોટ, ૩૧ ખાખર. ગુજરાત વિભાગ ૩૨ શ્રી શ'ખેશ્વર પાર્શ્વનાથ, ૩૩ વડગામ, ૩૪ ઉપરીયાળા, ૩૫ વીરમગામ, ૩૬ માંડલ, ૩૭ દસાડા, ૩૮ પાટડી, ૩૯ ૫'ચાસર, ૪૦ રાધનપુર ૪૧ સમી, ૪૨ મુજપુર, ૪૩ ચંદુર (મેાટી ), ૪૪ હારીજ ( નવુ' ), ૪૫ ચારૂપ, ૪૬ પાટણું, ૪૭ ગાંજી, ૪૮ મઢેરા, ૪૯ કમાઈ, ( મનમાહન-પાર્શ્વનાથજી,) ૫૦ ચાણસ્મા, ૫૧ હારીજ Page #180 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૭ ] (જાતું), પર મેત્રાણા, ૫૩ અમદાવાદ, ૫૪ નરાડા, ૫૫ સેરીસા, ૫૬ વામજ, ૫૭ ભાયણીજી, ૫૮ પાનસર, પહ મહેસાણા ૬૦ આનંદપુર (વડનગર ), ૬૧ તાર’ગા, કર ઈડરગઢ, ૬૩ પેશીનાપાર્શ્વનાથજી, ૬૪ મોટા પેાસીનાજી, ૬૫ પલ્લવીયા પાર્શ્વનાથ (પાલનપુર), ૬૬ મગરવાડા, ૬૭ ભીલડીયાજી ( ભીમપલ્લી), ૬૮ ઉણુ, ૧૯ થરા, ૭૦ રામસૈન્ય, ૭૧ મુહરી પાસ (ટી.ટાઈ), ૭૨ ભેારાલ, ( ભેરાલ ), ૭૩ નાગણી પાર્શ્વનાથ, ૭૪ દર્ભાવતી (ડભાઈ ), ૭૫ વડેદરા, ૭૬ ઝગડીયાજી, ૭૭ ભરુચ, ૭૮ સુરત, ૭૯ સ્થ′ભન પાર્શ્વનાથ ( ખભાત), ૮૦ કાવી-ગધાર, ૮૧ માતર, ૮૨ અગાશી, ૮૩ સુખઈ, ૮૪ પારાલીતી, ૮૫ પાવાગઢ. મારવાડ-મેવાડ-રાજપુતાના વિભાગ ૮૬ ભિન્નમાલ, ૮૭ ચદ્રાવતી, ૮૮ આમ્, ૮૯ એરીયા, ૯૦ અચલગઢ, ૯૧ આરાસણ-કુંભારીયાજી, ૯૨ મોટા પેાસીનાજી, ૯૩ મહાતીથ સુંડસ્થલ, ૯૪ જીરાવલા પાર્શ્વનાથ, ૯૫ બ્રહ્માણુ (વરમ.), ૯૬ કાસ દ્રા–કાસÒદ, ૯૭ સાચાર, ૯૮ રાણકપુર, ૯૯ વરકાણા, ૧૦૦ નાડોલ, ૧૦૧ નાડુલાઈ, ૧૦૨ સાદડી, ૧૦૩ ઘાઘેરાવ, ૧૦૪ મુછાળા મહાવીર. ૧૦૫ પીંડવાડા ૧૦૬ માહ્મણુવાડાજી, ૧૦૭ મીરપુર, ૧૦૮ નાંઢીયા, ૧૦૯ લેાટાણા, ૧૧૦ દીયાણાજી, ૧૧૧ નીતેાડા, ૧૧૨ અજારી, ૧૧૩ નાણા Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮ ] ૧૧૪ મેડા, ૧૧૫ સામેશ્વર, ૧૧૬ રાતા મહાવીર, ૧૧૭ સુવણ ગિરિ, ૧૧૮ કારટા તીથ, ૧૧૯ નાકેાડાજી, ૧૨૦ કાપડરાજી, ૧૨૧ લેાષી, ૧૨૨ એશીયાજી, ૧૨૩ જેસલમેર, ૧૨૪ અમરસાગર, ૧૨૫ લેાદ્નવા, ૧૨૬ દેવીકેટ, ૧૨૭ બ્રહ્માસર, ૧૨૮ ખાડમેર, ૧૨૯ પેાકરણ, ૧૩૧ મીકાનેર, ૧૩૨ ઉદયપુર, ૧૩૩ સમૌના ખેડા, ૧૩૪ આઘાટપુર, ૧૩૫ શ્રી કેશરીયાજી, ૧૩૬ સાંવરા૭, ૧૩૭ કરેડા, ૧૩૮ દેલવાડા-દેવકુલપાક, ૧૩૯ દયાળશાહના કિલ્લા, ૧૪૦ નાગદા–અમદજી, ૧૪૧ ચિત્તૌડગઢ, ૧૪૨ સેવાલીયા, ૧૪૩ અજમેર, ૧૪૪ કેશરગંજ, ૧૪૫ -જયપુર, ૧૪૬ અલ્વર (રાવણા પાર્શ્વનાથ), ૧૪૭ મહાવીરજી. માલવા વિભાગ ૧૪૮ મક્ષીજી, ૧૪૯ ઉજ્જૈન, ૧૫૦ રતલામ, ૧૫૧ ખીમડાદ, ૧૫૨ માંડવગઢ, ૧૫૩ તારાપુર, ૧૫૪ લક્ષ્મણીતીથ ૧૫૫ તાલનપુર, ૧૫૬ ધાર, ૧૫૭ મ’સેાર, ૧૫૮ ભેાપાવર, ૧૫૯ અમીઝરા તી, ૧૬૦ બુરાનપુર, ૧૬૧ નાગેશ્વરજી. મહારાષ્ટ્ર-વિભાગ ૧૬૨ કુાકજી, ૧૬૩ મુક્તાગિરિ, ૧૬૪ ભાંડુકજી, ૧૬૫ કુ ભેજ, ૧૬૬ નાશીક, ૧૬૭ થાણા, ૧૬૮ વીજાપુર, ૧૬૯ જાલના, ૧૭૦ હેમકૂગિરિ, ૧૭૧ તિનાલી તથા અંતરીક્ષજી, પજાબ વિભાગ ૧૦૨ મેરા, ૧૭૩ તક્ષશિલા, ૧૭૪ કાંગડા. Page #182 -------------------------------------------------------------------------- ________________ જ આ જ [ ૧૪૯ ] પૂર્વદેશ ૧૭૫ બનારસ, ૧૭૬ ભેલપુર. ૧૭૭ ભદેની, ૧૭૮ સિંહપુરી, ૧૭૯ ચંદ્રપુરી, ૧૮૦ પટણું, ૧૮૧ બિહાર, ૧૮૨ કુંડલપુર, ૧૮૩ ગુણીયાજી, ૧૮૪ રાજગૃહી, ૧૮૫ પાવાપુરી, ૧૮૬ ગીરડી, ૧૮૭ ઋજુવાલુકા૧૮૮ મધુવન, ૧૮૯ શ્રી સમેતશિખરજી, ૧૯૦ બરદ્વાન (વર્ધમાનપુરી), ૧૯૧ કલકત્તા, ૧૯૨ કાસીમબજાર, ૧૯૩ મુશીદાબાદ. ૧૯૪ મહિમાપુર, ૧૫ કટગેલા, ૧૯૬ બાહુચર, ૧૯૭ અજીમગંજ, ૧૯૮ ક્ષત્રિયકુંડ, ૧૯૯ ગયાજી, ૨૦૦ બુદ્ધગયા, ૨૦૧ કાકંદી, ૨૦૨ નાથનગર, ૨૦૩ ચંપાપુરી, ૨૦૪ મદારહિલ, ૨૦૫ સુલતાનગંજ ૨૦૬ અધ્યા, ૨૦૭ રનપુરી, ૨૦૮ લખનૌ, ૨૦૯ કાનપુર, ૨૧૦ શૌરીપુરી, ૨૧૧ આગરા, ૨૧૨ મથુરા, ૨૧૩ દહી, ૨૧૪ હસ્તિનાપુર ૨૧૫ કપિલાજી. વિછેદ તીર્થો ૨૧૬ શ્રાવતિ, ૨૧૭ અષ્ટાપદ, ૨૧૮, ભહિલપુર. ૨૧૯ મિથિલા, ૨૨૦ કૌશાંબી, ૨૨૧ પુરીમતાલ (પ્રયાગ) રરર પ્રયાગ (અલ્હાબાદ), રર૩ અહિચ્છત્રા ૨૨૪ તક્ષક્ષિલા, રર૫ વીતભયપત્તન, ૨૨૬ કાંગરી રર૭ બદ્રીપાશ્વનાથ, ૨૨૮ ઉદયગિરિ, રર૯ જગન્નાથપુરી, ૨૩૦ જેબનપુર ૨૩૧ દ્વારિકા. જ Page #183 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ઋતુ નામ ૧ ર ૩ ૪ un A * D ८ e નારનું નામ માતાનું નામપિતાનું નામ જ્ઞાતિનું નામ ૧૬માઉદ્ધાર તારાદેવી તાલાશાહ કરમાશાહે સવાસામજી જસમાદેવી જોગરાજ લખમીચ'દ શિવ દ લડારી પ્રેમાવસહી પ્રેમચ'દ મોદી રતનબાઈ લવજી મોદી શ્રી શત્રુજય તીર્થની નવ ફૂંકના નાંગી કો [ શ્રી સારાભાઈ મણિલાલ નવાખની નોંધપોથીના આધારે] દાદાની ટૂંક ચૌમુખજીની ક છીપાવસહી હેમાવસહી હિમાભાઈ શેઠ, દાદી જડાવ વખતચંદ શેઠ ઉજમવસહી નદીશ્વરીપ બાલાવસહી ઉજમબાઈ જડાવબાઈ વખતચંદ શેઠ, દીપચંદ્ન બાલાભાઈ મેાતીવસહી મેાતીશા શેઠ રૂપાખાઈ વીથા ઓશવાળ દા પારવાડ વીશા ઓશવાળ દા શ્રીમાળી વીશા ઓશવાળ વીશા ઓશવાળ વીશા શ્રીમાળી ગામનુ સંવત પ્રતિષ્ઠા તિથિ નામ ચિતાડગઢ ૧૫૮૭ | વૈશાક વદ ૬ અમદાવાદ ૧૬૭૫ | વૈશાક સુદ ૧૩ અમદાવાદ ૧૭૯૪ અષાડ સુદ ૧૦ અમદાવાદ ૧૮૪૩ | મહા સુદિ ૧૧ અમદાવા૬ ૧૮૮ મહા સુદિ પ અમદાવાદ ૧૮૮૯ વૈશાક સુદ ૧૩ વાઘા અંદર ક્યા શ્રીમાળી ખંભાત વીશા ઓશવાળ ( મુંબઈ ) કલ્યાણુજી અમીચંદ સાકરવસહી સાદ પ્રેમ'દ છીપાવસહીના લેખના (ન, ૧૬૫)ના આધારે બંધાવનાર સુરતવાળા ગેડીદાસ ગાવિંદ્રજી છે. પ્રતિષ્ઠા સ. ૧૭૯૧ વૈશાક સુદિ છ કરેલ છે. ખરેખર તે પંદરમી સદીની છે, ૧૯૩ મહા વિદે ૨ અમદાવાદ ૧૮૯૩ | મહા સુદિ ૧૦ ૧૮૯૩ Page #184 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૧ ] પાલિતાણામાં આવેલા જૈન ધર્મશાળાઓ ૧ દિગબર ધર્મશાળા ૨૨ પુરબાઈની ૨ મસાલીયાની , ૨૩ ખુશાલભવન ૩ હેમાભાઈ શેઠની હવેલી ૨૪ વિશાશ્રીમાલીવાડી ૪ મોતીશાહ શેઠની ૨૫ શાંતિભવન ૫ સાત ઓરડા ૨૬ મહાજનને વડે ૬ અમરચંદ જસરાજની ૨૭ નરશીનાથાની ૭ હઠીભાઈની ૨૮ દેવશી પુનશીની ૮ લલ્લુભાઈની ૨૯ મગનભેદીની ૯ સૂરજમલની ૩૦ ભાવસારની ૧૦ રણશી દેવરાજની ૩૧ સમરથભવન ૧૧ નગીનદાસ કપૂરચંદની ૩૨ બહાચર્યાશ્રમ ૧૨ નરશી કેશવજીની ૩૩ જીવનનિવાસ ૧૩ વીરબાઈ પાઠશાળા ૩૪ શત્રુંજયવિહાર ૧૪ જામનગરવાળાની ૩૫ કેટાવાળાની ૧૫ ઘેઘાવાળાની ૩૬ બાબુ પન્નાલાલની ૧૬ મેતીસુખીયાની ૩૭ હરિવિહાર ૧૭ ચાંદભવન ૩૮ સંડેરાવ ભવન ૧૮ કલ્યાણભવન ૩૯ ઉમાજીભવન ૧૯ ચંપાનિવાસ ૪૦ પંજાબીયાત્રી ભવન ૨૦ કંકુબાઈની ૪૧ આરીસાભવન ૨૧ સુવર્ણ જતનવિહાર ૪ર બાબુ માધવલાલની Page #185 -------------------------------------------------------------------------- ________________ - - - - - [ ૧૫ર ] ૪૩ આનંદભવન ૬૪ નંદાભવન * ૪૪ હજારીનિવાસ ૬૫ બનાસકાંઠાની ૪૫ નહાર બીલ્ડીંગ ૬૬ સાબરમતીવાળાની ૪૬ મગનલાલ મૂળચંદની ૬૭ લુણવામંગલભવન ૪૭ ધનાપુરા ૬૮ બેંગરયાત્રીભવન ૪૮ કાશી કેસર ૬૯ પીવાન્દીમંગલભવન ૪૯ સુરાણીભવન ૭૦ એશવાલયાત્રીભવન ૫૦ પ્રકાશભવન ૭૧ સુરેન્દ્રભવન ૫૧ વલ્લભવિહાર ૭૨ ચંદ્રદીપક પર મુક્તિનિલય ૭૩ યતીન્દ્રભવન ૫૩ જૈન ભવન ૭૪ પન્ના રૂપાની ૫૪ સુતરીયાનિવાસ ૭૫ સેના રૂપાની ૫૫ પાંચબંગલા ૭૬ સુશીલદિવ્ય ચિત્ર સાહિત્ય પદ વૃદ્ધિનેમિઅમૃતવિહાર ૭૭ ભક્તિવિહાર પ૭ કચ્છી વિશા ઓશવાલ ૭૮ તખતગઢ મંગલભવન નૂતન ધર્મશાળા ૭૯ ગિરિરાજછાયાપાદરલી ભવન ૫૮ રાજેન્દ્રવિહાર-દાદાવાડી ૮૦ નિવૃત્તિનિવાસ ૫૯ હિંમતવિહાર ૮૧ ગિરિવિહાર ૬૦ રાજેન્દ્રભવન ૮૨ આરાધનાકેન્દ્ર ૬૧ મહારાષ્ટ્રભવન ૮૩ વશાનીમાની ૬૨ સૌધર્મનિવાસ ૮૪ કેશરીયાનગર ૬૩ વાપીવાળાની ૮૫ પ્રાગજી જવેરભાઈની : : Page #186 -------------------------------------------------------------------------- ________________ હસ્તલિખિત નવસ્મરણુદિ સંગ્રહ [ નવસ્મરણ, ઋષિમંડલ, અનુભૂત સિદ્ધ સારસ્વતસ્તંત્ર તથા ચક્રેશ્વરસ્તોત્ર ] : આલેખક: કપૂરચંદ રણછોડદાસ વારૈયા છે, ગરાવાડી, વારૈયા સદન પાલીતાણ [સૌરાષ્ટ્ર) જાક મજ Page #187 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી નજરથાર મહામત્ર છે નઅહિં .નાસિકાનો ખાયકિયujના ઉનમાચાએ જો એ સવાણ,ખે પંપા નું સવ્વપાવપ્રશો . અંગત સવ્વલં, પઢમં દ્વઈ મંગલં. . છ શ્રી ઉવસગર સ્તવન છે ઉધસારંપારું પામ વંદાબ ક્રમ્મણ,વિમહાભિનિભાસ, ૧મ કમઘમમ.હિસાબનજામું, અલકલા આવાસ વિશ્વકુલિંગ વિકલમ, ત્રિખંતો, મevમ બિ મતક્ક ધ ઇયરમાણુ, તન્મ ગૉગાઉ લકે ઈનયતિ એસબ જીવ, પાવલિ દાગટ્ય. ૩ કસમ લડે,ક્ષતામબિમપાય નહિઅં, પધતિ અવધ, ખમરામાં દબંvઈ સંગહામ, બરિપબિનખેo"હિમાલ, બદિજ હોઈ, નવી મળે પાસબિહામં ૫ અા સંનિં તવ દયસેવ.૧ સંલક સંનિનિર્ણનગર, જયદિઇદયાન, સરલા જ નપલબનવ્યાસ જન વિહિપ પણ અંતિબિપાથ, વાસંત, સવમવદશિખરyગ - ૨ 8 મતિ નઝારો, ખેલ સહિમાઈલલિપત્ત, જનમો સલસહિપનાર ઇસ. વાણીતિએ બિઝી શિવિદેવી જwયગડિઝ, દિસિપલસવિંદ, સા વિ રકd જય ઉખે મમહિeી પત્તિવનસિંખલામ સયા, ખસી , નર ત કાલી મહાકાલી. રમત ગંદર, માલામી અ લઈમ, ધન પ્રગતિ, મમel 6 " ની ઝઈ મહેશ્વબતિyહ જઈએ gબ માતંગ-વિ-અનિ,ખંભોમ ૧૪૧ o:મુહપાલકિજ,ગલ વ્યહમ નહો, દલવશે બિછડી, મe" ."* દેવળો મમ્મચી અજય ઉર્વશી ખાતૉ,અને તા : " રાક કુલી નહી,અસંતાનલ, સુતાર સાયસિવિલ અંક વિજયંકુનિ,૫ઇન લવમાન અમુખા ધ, વ ધુ અતિ : ~ મતિયા , અલૈહિ રામ મહાવિ, વતનપિઝા, રણ રખે નહ' અવ મહિસાણા-અહિ અઘરૂં સલામ. અાવિ ક86 , બિબરૂપિઅમલમાને ઈઆ સંધિનાહસમદ્િવએ સઇ નિકાલ બેસવવદવો , સ લ હપ , તબાગમબહેરાવલિઓમકતું, અપસાથલહાણHબનઅસલી બeઈ નાના: છે ી વિજય દત્તાત્ર છે, તિયપાપ થાય. ખvહપાનના સમયના પગવાસ પ્ર ખાખરા, પુનસ પજાસ વિહા,ના સમક 'પાકિદન,સમયનિદિઆબ, નરેમપક્રેનિબિંદi.1 બીપwયાલાલમ, તા૫નની જણવા, નગ્ન સ જિયસમ્ર, નાઉ સહઅં,નવિણ ભક્તિનુત્તા, ૨ સતપિતા ત્રિય સ0 વય નિગમને અસો, વાત-લોહિમ: જિણવવંદ, ગભૂખખાઇશ, હોલ સર્ગ veli પગખના દસેવ ય, ૫ની ":વાહિકલનલાબહથિયોપિંગણનયંકર, તહમ યેવાસા, ખંત ખેસરીયલ સમ, ' : તમ જેવા સુસ,અલહમનામ ગામ - કહી પહલવાલા અવઅંકલ, પીનટના, કાકા મામા " • મવી વUતય અના, માણસ મહાનિખા,વજનદેવને રખન:: અમદમસન, પદ્ધ અનnશ પદ્ધસાઈવલોકહિએ ઉદરમ": પડનારૂ નઈમથક,અમપાકમાલમસા મક,માએ બા પગનેe: S" અને વયસંબંધિર્મ-અધ્યાયાલિવિયા, સરઘસય જણાએ,સાખ૩૫i વેપાર ભવાઈવગતૈય, ઈકવાણા , જેકેબ દુકદેવ, તે ઉવસમમમ માધા-૨ અંદગy, એ લિહિના ખાલિસ્તં , અંતમઈઝન-સાઇઝ પણ સંઈ:12 ઈઅ સલમય જતં સન્મ સંત વ૬િ પડિહ, દિધિયયંત વિનંત નિશ્ચમ છે અને મહત્તમ ઝ છે, નમિડણNonયરગણ-મૂડમાવિગzળ મજબ, મહિમહિમશન પ્રવિલાલ મજયપના સંયયુw• • નવરામજીના અધિવનલાયજામાનસ-હિંમતન—ગા અકિલાસિસવવદયાવહાવશકિપામવાલ નો જ ભીdowવે,સંતનમહલ તનમનવા૪ અધિceખાય વર' દિવ્યાયબિમજતલિહિ ઉન્મકલ્લો ન્મ વાક્યYઅધકિસ્તાશય, નાણા પંલિ ઇમામં , પાસનમાં અલગ અલથિઅનઅનાજ ખાપલાવણહવ-જાબલિના નામથવ-ભાણાવાળસમજ પcક નગરકમનક વધ્યાઅમલલાભાંના જે સભી'ખા નte જલશો નયતેલ વિતતા અભીસણ ગામનગણતરતoણા, p\"મ""" છે બીનહારે.અલીરાં, વિધિસવંજ,તુરનામામંત અઠવાભિમલતyબંદસલીમભયવિપકડાથ,ત્રિમાહિત્ય': - નાણsણMમનવાયારા,વાયધિરવાહિ૫ પાયાબાપાજનિતનમણે મ015) નકલ સહાયદ્વિઅલિબાબાસાએ ૧પબમજ અપલનમનમાની " અરવયાગપતiધa.MPધન અનલ, અમદાનઅલંકાલવઉપાયઅલલિતનવલરાવે,જીમં મરચાં, અસંતે નધિ અdલ જમ્પયન મુઠિમ બાબા.૧૫ સમન્નિલિકા બબિહાપાબિટ કાયવે, તબિબિભિવયકિwઝાકિબલડઅખત6િમાનિધાનબસંધવને, પાપતિ રૂપસબસપાસનિબાકરખા પૅણ-10 આ : " ઉમટયામબયછેપા રૂબિનાખiruપસમલ સામખવAR" સંપરખા નવમજણolkયમં++++kavi-Rાયજયબામબાસful.. એકાદોમપંથ, ઉવસ તર ચ મeી ઇખલાણતાઇજય અબ૩મ, શીપ મંજયલનવાણિયો . ઉવસમાં કમઠાસન્મિની નેમસંયમ,અરવિજયજીવહિં, અથડાસજો. અસ મસી અકારક છે અને જે જગઈને ઝાયઈજપ સરક પાક ને નરિણ, ખરજવાય, નાનાલા સળગ, ઇ-tત). હિમેજ' બનthસમજાતુન : માનવલિંગતિએગા. તે ચલણા મારણ Page #188 -------------------------------------------------------------------------- ________________ નિ-નિઅમ કલમ મત અપાવા નેહ વિહલત નિખાલસા, લિપાઇપનાવે. સામસભાએ ૨ વાળો પવિત્ર બનવવમમ મંગુ“જોવે , મધ્વ૬wધ્યમંત્રણ,મધ્યમવયસ્પતિ, તા", ના અનિરૂતિનં. ૩ મઇ પવનખં, ૧ મબિઝન' સલ, ઉના, મામા એ જઅજાણ' મહપ સ.ત. sઉત્તમ ! નાખતા, મલિ/old womક્ષિહિંગમ.મનિઅમ સંનિ , ખદ્વિઅઠવસંમવિખયાને નિશ્ચિમ ધિએ મલમ,મય મમ લિવુઈકાસણયયન અહાય ૫ સા' જઈ દબાણ, જય ધિમાહ મધ,અભિન્ન અંતિમ જાવ, અને કોય પવનના કમાન ઇનબિંબિણિઅમુલયન અe અમુલભૂયવહNયયપાધઈ નહિમશ્ચિખ સુનયનયનિલંબમ: મિ, સમય સુવિધાઓ સમખાણ કર્મ 1 ય જિમમામલામધર્મ, અધખતિ બિતિwwાર્તિ. સંલિક પબિtત્તમતિમાં અંતિમુળ અમ અંતિમમહલ ઉ.cજલામ સાબત્મિપીપવાસબાપત્યવમિલપિય.બાસાવ મયગલનીબાયાગવા અધપplષત્યિક પધe વિશ્વના ધતકowઅનિરૂવહમનાં પપ૧તવમયાનવ મહિમemનિai Naખીમતિ : પણિનિનાયબયતસૂછિયે. .ખઅિંહસદ્ધિગણ, સવયં નવલું પાણબ મહાય, ૫ નવવરનાઇબ એ જણવયાત્મિણ ઉગીસ પઢમંત મચકોએ મહખભાભી: બાબપ્રિલય ખતમ ન ગમનિગમનાવથઈ બનાવમહાપુયાયઅો ચઉદસવર્ડયન ઇન મહેમતસિપલટવર્ઝન સંતવઇ. મતીયમય સમસલ્સને ઇજાઇઅોડિસમી, ખી ને ના અબ: 11. વ ર્તમંત સંત, સંલપ સચ્ચન,અલંબિઝ.મલ ધમે. રામાનદિઅત્યં. ઇકબાબ નવલમ બિલસણ નવસાયસસલા હાથના વિખયા, અમિતે અમારે હં અમુશખબr ધઉકેલા પગમાબતે વનયબત્રમા અi. ૧રના. વિલાયંદરવાજપમતમvમેઅસલધયાલતપતિસંતતિમુનિજનપથ,વિત્તતં પંખ સવજોઆના Sખ પઇ કે સમાd.૧૪નામા.વિનંતજલિઇuઅMલિબિમૃwઈકેતે મિત્રઈજીબિલ, શિખવાઈ માર્ક. અમલયા. સતેઅા અ. નરેખ અને અઅિ,તાન અમબિં, ખસ, આમ જિઓ અજિઅંબુમરાહએ. મકરંપાયઈન નવયમરી, તેમાંથd પાવનતં નમય All ૫૫ઇનતં લિસબબલઈ,સાય પાવઇન ધબધબવાઈ. ૧ બિજિયંતિવયવ . ખ,તર-ofઅમિએ યુકિલિસંસપિવનય લખપય. નંતિમસિંwamયાએ લલિખમં. બિગબયમ અનલિક્ષિા ગાયિમિકાઈનલિહાણસ પણ.વિખાણdબધeઇન વઈ,મહિઅશ્વિન" મા યાયામ માહિઅપને નવસ, માયાણંગાધિરાણનામ ચરણપંખે લારસા ઉકાલયમઅને ગાલમવિડિયમનતંબઅલોડિયસંબં,સાણ સંઘપવિએ. તે કહે અમને મમતવએ. ઈ.અભય આણ ખય. અનિમં અનિબં પમ ણએ. બાલિશ, આઝયા વધિમદિવ્યકારરહમા " પુતિને સંબો અરબ ખુબ અભિખયમંડલંકાયેલરી સહં તમઉલિન ન. ૩૮. નં અસલામ કરૂણા બિઉ ભાજી,આયકનૃસિઅસમપંડિઅસવિડિખધખતા છે,ઉત્તમણરાવન છે'સભામુબિંગા, ગાયસ ગયબત્ત,સમયપલuસીસ પાણામાં. યહમાલા: વન"se તો બિ,તિગુણવય પુe પાહિણ, પણિ ય જિર્ણ સારુ.૫ઈ સજવણ"ઇ તે નં માળખપ પ્રજની નાયસનમ સાહજિય, દવાખાનવિલંમિ જય ઉવાયનીંદવંહિઅં, અંતિમુત્તમ માનવે નમે.૨૫ ખિનN ' "" અબવંતરાધિ આપણાતું, લલિઅસવાણિહિ પણ સોશિયલ સાતિમિmle 3 વર્ષ, પીપનિરંતરાયણભધિઅકસટાલ આહિ, મણિગણપસિઢિલખેહલસહસાબ(તાહિં, હરબિંબિલનેઉમતિલકવલયવિભૂઅણહિં. ૨ઈક ચઉમ"* માખતા. દિવછંદહિં પાયમંદિઇિ, ચંદિયા ચસ્માતે સુવિકમામા: લયહિંભૂસણખોહિં, ૨ઈક ચઉમાખોહનું દરદૃષિઆરિ . દાહ, ચંદિયા અને સુવિઠકમા ઉમા.અપ્પણો નિડાલઍહિં ખંડણણપ્પાએ કહં દૂધિ,અપંગતિલયપત્ત નામઍહિં ચિએડહ તલવપત્તલહનામએ ચિઠ્ઠસંગિયાયાધિંભત્તિસલિવિક્રવંnશયાદ્ધિ તિ વંતિ પુણોણો.ર૮નારાય, તમ નિણમંદ, અશ્મિ "'" નો પાકિઅ પય પણમામિ.ર- નંદમય. સુખવંદિઅયસા વિસિરામદેવગણહિ તો વળી સ સત્તામાસણઅન્સાભક્તિવસરાયપંડિઅયા વિવટસાબહિ, દેવઘરબસામાજિક સુવતરઈગુણપંડિખચારિભાનુનયં. વસતંત્રિતાલમેલએ, તિઉકાભિરામમદુનીસને એ ખ, સાજાઅપાયજાલuઆd, વલયHકલાવ-પ્રાભિરામસમીસએ કએ wવભાવવિશ્વમમરઅંદ,નશ્ચિ9ણ અંગહાટઓહિં, વંદિખાયસ્મતે સુબિકકમકમા"* સવ્યસામવિકારયું,પરંતસધ્ધપાવોસમેસ ના સંતિમત્તમ નિ.નારાયખજ) નવજધમંદિખા, જયદ્રારમશનરસિવિલંદા,દીવસમુદ્રમંદહિસાગયભાઈ સીઇ હચક્કવતંકવા.24 લખિયં.સહાયકાસમખાસ મદદ ગુણ નિદ્રા, સુતાણા,દીવસમુદ્રમંદ૨હિમાયસોહિઅત્મિ વેણ st.સિરાશિ ઈh વિમીહિં નુક્રા.22 વાણવીસ, તે પણ ધુમ્મસવાય સવલ 8મામ ગુણહિંજિ,સાય લવ, આ અતિપાયા, મે વસુધણ યયા. અપતિફા.નં તવMલવિહાલં,8* મજ અ તિરિણામ,વલાયત્રયમ, ગઇ ગય સાગ વિલંd.૩૫ , તે " ના, મુખ્યસણ પણ હાય ના ઉમે વિસાય નહ૬અ હિસાધાપમાણેક ગાહા.તે મખ૭ખા ** પાલખનંદનેશ+બિનહિં, અતિસાબિઅહનહિં.સમય સિવુંસંન નં.29માહા-પકિમહિમત ત્રિએ અવમ નષિઅો, સીઅવસઈ,ઉવસગ્નનિવાસણોસ કે જેaઈ જેબ તિજ બ કuિઅઅિસંલિયં, ન હુ હલતમાર, બુખના વિ નારંલિ ૩૯ જઈ ઈશ્વર પરમપમ, કાકન મુધિદેવો.તા તેનલ,જિળવા માટે ગઈ,૪૦Aતiતાળ મમત શઆહ .પણવિધ સાતિબિKિતકલકમલલલોન યસ વકિલેજો, . તેમણે જણચંદ, અનિએ નિઅમો અભિનામસમીસને એ ખ, સુઇમમણે આ સુલટ અને મસમીસએ રૂએ અદૈવાઅિહિ , અતિ ગઈ ગયા . હાલમાં, નહિ વ સકાય.3. પાન કાર્ય માણાવિમાં કોલકાતા વાર લાદરા વિવિધ આદિતિપસાહત." Page #189 -------------------------------------------------------------------------- ________________ 'સર - શી અસતમત્તા ક .. . દિશa as I ત્ર મતલિખિાણ-ખાતક મિતપતયતાના:મળિયુગ યુwાબ4 ભાવ જ જાહ - સતિશાયતનધા-૨તબપિલિંકન : વિયાયે નેગેમ્બિપિksi જિનેશ વિવિધ તાળ સંધર્વત્ર બાલવિયન બિલિઅઝહતિમાન વને મળનું સાધન છત્તમ સુરતિષિirthપનkતનમનજીનમiવિધિના મ પાવનતાના કર્વ તવંવિગતડિતાપિvયાત્મવીર્યનવાર્યપ્રકાએકઅતિ વિનાની અાત મુલાં પરિશ્માણ બોવ મુમતી બાયોનિમીમધુસંવિતિયયાતમિકતes: 3 ' જાતિ વસંતલસબ્રિા પયંગણાયકલામાબતોકબહિષણમમમુનિવનિવસાયમયકારક? વસંગભેદમોતિયાપિકાનો રીપતિસાનસિનીષ અપતિ નr ૧ નમસ્તસમાગંનાં પિmil રિત નિવેમ્બer 1 વ » પુનાલિવિઝન અનાયાણાનખર્નેલિબાબવંત:નયાનપતિ જવાને વરદાય"""" નાસ નજર છેષાતિનાટય પીવાયaihધુનિધ્ધતિ:કંસારિકgam તમવિકિરણચિંત્રિમાસિક ગાળામાં તાર્વત એવખતેણણવામિMાનમપયબર તેમનેહલોટબસિતોપના બંધક અનિયમહાસરે ન જાપાન અંડલખપ્રમાદલાના કવિનંતવવા સંમિતાગિળaધાનાપjકસ્તાલિનયતિ . 8 મસઅલબહાતિ મનાથપગનેનધિપૂરનkidયમાતા તિવાચનકિંમતામિionયા' દરિયાકિસ્તંત્રપ્રિકસીબિશનમાં ચણિયાનાંaોતમવિશ્વા: તwwwયમનારાયણ કિસહાયપાત્રલિનનએનિખWવ સમાન પ્રમાણ અw:D નિત્યોર્ચણિતશ્માંધ ગમ્યુનાવાનરૂન વાનિધિ નમૂના જમનસ્પતિ બિતિયાઝભૂબિંબr ત્રેિ શનિલિવિદ્ધતા વાયુમનુએતિમાનુજાતિwamલિવનસ્પફિનિવકામિનલhતા છે નામાવવિધિવિતાવકમાન તાશિનિયમો નુરભણિયાતિયામનેdયશાકિરનુોઈએ. અવવિસ્વાદવા કૃષયે ધ્યત્વયિતિકલીફનાવમુવિયેતના વાશ્ચિમનોતિમ ભાવતી ઝીણamનિગમનનયંતિનાવનાત્યાસુપૂજનની સતાસી સ્થિતિ જાનિસહમિ પ્રાનિનયતિનુશ્યોર વાખમાનિાપુનઃ પરમં માંસમાદિત્યહમાલતમનપાવર એસખ્યામલભ્ય જયંતિમૃત્યુન્યશિવઃ શિવપદનાખ્યા. જમવ્યવિસુમત્યિમાંષ્યમા બ્રાણાસ્માનનારાયોકસવિડિઝમને પ્રેરણારૂપમipવદાિરે જ બનાવમેવ વિધાનિબદ્ધિોધાવંતસિણનત્રકરવા,વિશિવમાર્ગવિધિવિધાનમioણની મોદક તનમનિગવૃનહિરાયનાdભ્યનમહિમાલયgયંતસિાબત પરમેય તુર્ઘનનિભાવોધિષિય છેવિયાત્રયનિગ્રણે સંધિ નિવારાયણી, માળિયાતinખત ગિકિસિ. ઉકતપ્રિમુખતિમ લંબોતિષસ્પષ્યfસદ્ધિ માતાપિતાનંખિબૂ ઉપયોધરાWeld. સિનેમણિમા ખશિખવિધિ વિવારે વજનવાણબિંવિકસિતાવિત તુદયાદિશિરસવસહરૂર.રાકુંવદયામયગારિજાતેતવક્કલ ધ્રુતરાઉhશુચિનિશ્ચિત સુય વિતા કબત્રાવવિભાતિયાંતઅસ્થિગિતનાનખam:સાઉલકાજલવિદ્યુમનપ્રખ્યાયિમિજાપરમેશ્વમેવ ઉનડેમનાવડ કાંતિપર્યાજખમરૂખખિત્રિપાપાનિયત્રબ્લિોકધપત્રિવિબુરાઃ પરિકલ્પચાિ.૩૫ ઈથવાતાવવિભૂતિ નિકાહનખાતાદwાલિતપ્રતોથી વિજયનો પિ નલિવિયાણબાદશાવિકોએ વાભિપ્રિયતમા પdવાયેતિનો ભવનાથ' ખર્ષગાવહારિજાકલાણાતિપઝા બમમાહિથિજીપwઝામતિયુગાયકતિ ને Niતાપવા હવાતિયાંકાવાનાં વિકત્રિવિછિનવસંમુખમાપવામાનમિયા રીઝ સમોસાંની કોબિનમબાપા આમનિમયગેનનિરસામાં સ્વલાખનાગદમનીષિકયુગગગજિભીમનnબાને બબલવતાપિનીનાઉક્રિયાપ્રશિપથિદ્ધ, ત્વતીનામ ઈનિધન (ાગૃનિ જગદણિનગરબહાવતારતાનને ય વિનિયરપક્ષવાદનવનાથમિણે લખો.* અનિશિવભીષણનીયાઠીનપીઠબયોબoથવા રંગનગિસ્મિતયાનપાત્રામા વિશ્વ શિવભીષણનોદરાવામાં પગાભ્યાવિશ વાપરજેડ્યૂમિતિમg - મuખ્યગતિ ગોટિનિયામાવલામખાસિયત અધિકાન ધરાવલિ મિનિયમ હવાનાસિંગ્રામવાળીબહેરાતનયાનાશાપતિ જયતિવિવિઠંવરિયમતિના બજાર તવાદિયાલ ભાયાવવિવિધ વાહનમાનતુંwwામુપૈતિહar मिस कार्तिक शुकरिया सिनवायालय रणदासामनकर्परचन्द्र । Page #190 -------------------------------------------------------------------------- ________________ સ્ય શ્રીનાથનમઃ | કલ્યાણસ્તિોત્ર શ્રી વૈશ્વર પાર્શ્વનાથાય નમઃ। કલ્યાણમંમુિદારમનધનૅદિ ભીતાનામનિન્દિત્તમંશ્ચિમ સંસારસાૠનિ જોષજંતુોતા નગનિનમ્ય જિતેલન પ્રય યં સરગુરુગાિમ્બુરો,સ્તોત્રસુવિસ્તૃત તિને વિભુવિધાનુન તીર્યધન્ય શામ્ભયધૂમકેતો સ્વાદમાં ક્રિશાંતનને સામાન્યતોપિત્તવ વયિતું સ્વરૂપમાધ્યમથીરાવનન્યશાકૃષ્ટોઽપિક્ષિકશિશ્ચર્યવિા દિવાધો. પિ કિ ફ઼િલ શર્મએ .3 બૉહાયાનુભવો પિ ના મા નર્નઃજીણાનું વ ગણચિતું ન હવ લક્ષ્મી,ક્રુક્ષતાંતયસ પ્રકટોપ ચસ્માનીયેત કેન જલપ્રેર્નનું રત્નરાશાજઆ યુવતો સ્મિતવ નામે જડાયોપ,કતું સ્તવં ભસખ્યણા થોડપિ Éિ ન તિજ બહુમૂત્રં વિતત્ય,વિસ્તીર્ણત ઉપયતિ સ્થપિયામ્બુરો પૂ યેયોના વતયાન્તિજીણા વેરા, વસ્તુપ ભવૃત્તિ તેપુ અમાથા જાતા દેવમસાણિતકારિતેય, જયંતિ ા નિજાનનું પ્રસિૉપિ કરતા મિત્ય મહિમા નિ સસ્તવ નામાયિ પતિ બવતો ભવતો જગતિતીવ્રાતોપખાન્યજનાાિવે શાતિ પદ્મસમર સોડનિલોડપતિતત્ત્વચિવિભો શિથિલીભવન જોસબેન નિનિડા અપિકર્મબંધાયો ભુજંગ મયા ઈંચમા ભાગમજ્યાગતે વ ઊખંડિનિચંદનન્ય. મુય્યત એવ મનુનઃ સહસા જિતેન્દ્ર રસમ દેવતા ચિીક્ષિતડપ, ગોસ્વામિનિનું તિતેજસ દૃષ્ટાત્રે,એ વિષ્ણુપાવઃપ્રપલાયમાને-ત્યંતરો જિનમેં વિનાં તએવ, મુદ્ગહેતિ કૃચ્ચેન યદુત્તમંતઃ,યžાકૃતિસ્તૃત્તિયજાલમેમ નૂનમતગૅતસ્ય ખરુતઃ સ ાિનુાવ:.• યસ્મિન્ હર પ્રભૂતયો પ હતપ્રભાવાઃ સૉડુપિ ચા યા રતિપતિઃ ક્ષપિતાÌન, વિધ્યાપિતા પુતનુનયસાપયન,પીર્તન ચિંતાપ પાડયેની યરિયા પ્રજાળ ૧૨ ક્રોધ સ્વચાદિ વિભાગ નાં ધ્વસ્તાસ્તદાબ કલિ કર્મચોરા, પ્લાપત્યસુત્ર ચક્તિ શિશિ સ્વામિનાનસ્પારિમાણ પિયજ્ઞાનો જીવ ખોટ્ટયાના જન્મ;િ લઘુ ત તિાદાબેન,ચિંતવન્ત મહેતા પિ લોકે નીલમણિ વિપિતાન ન હું રિમાની છે ત્યાં ચોનો વિન અને પરમાત્મરૂપ બૅચયન્તિહૃાઽૉદેશે; પૂજ્યનિએલનેાિ ક્રિમદાસ્ય સંભવિષદં નવુ કર્ણિકાયા: ધ્યાનાનિા ભવો ભવિષ્યના ચણન દેહં વિહાય પરના કાર્યો બજનિ ઝીબ્રા લાદુપતભાવમાસ્ય લોકેામી રામચિશવિધાતુĂ: ૧૫ ખંત સદેવ નિન ચઢ્ય વિભાવ્યો ત્યું, બ, મેં તપ શશયસેશીયમ્ ઐતોમર વિર્તિનો હિયદિગ્નપ્રાયન્તિ માનુભાવો ૧૬ આત્મા મનોચિનિરર્ય ભેદબુધ્ય ધ્યારો જિનેન્દ્ર ભરી ભવાભાવ, નીયમધ્યકૃતનિત્યનું વિચા માન,કંનાનો બિગબકારમાકોતિ ાયીત્તમાં પવનોઽષિ,નૂન બનૉ દિધિયાઝપલા, ચશખલિન્નિરીરા! સ્થિતોડપાને,નો ગૃદ્ધત્તે વિવિધયોવપર્યયે.૧૯૮૪ન્સંદેશસમયે સવિધાનુભાવ્યાં જતો નથતિ તે નરુરો,ખમુન્નતે નપતો સમહીરુહોડપિ,કિં મિલમુપયાતિ ન જીવૉ:? 1; ખ્રિોિમવારન મુખ′નમન, વિખી પતત્યવિમલા સુરપુષ્પવૃષ્ટિ,ત્વોયરે સુખનમાં દિવા મુનીશ!ન્તિનૂનમાં ઐહિન્દના નિઝ માને શ્રીહૃદયો દૃધ્ધિસંભલા,પામતાં તવ ત્રિસમુ ીમંત્તિ,યાત્વાયતઃ પરમમદગાને ભવ્યા વ્રજન્તિ તમણજરા વિન સ્થતિનુ સુદ્રગાનમ સમુત્ક્ષતનો મને વન્તિ ચયઃ સુચારો ઇંડસ્વૈનતિબિયતે મુનિપુંગવાય,તે નનધ્યેતા પાસ શુદ્ધભાવ ૨૧.રયામંગારગુજ્વલહેખરન સિંહાસનસ્થમિહભવ્યશિખંડિનાજૂ, આલૉયન્તિ ભાન ન મુચ્યુલામીકરારિસીવ નવાંબુવાહન ૨૩ ઉત્તા તત્વ સ્થિતિયુત્તિમંડલે લુપ્ત વિશોતરુર્ખખૂબ,માનિતોકપિ યશિ તવ વીતરાગ નીરાગાંવ્રતિ કોનસચેતનાં પિ૨૪. ભોઝખ પ્રવધૂ ભજવમૅન માત્રસ્ય નિવૃત્તિપુર પતિ સાથેવાર ખેતન્નિભેયતિ દેશજકાસ્ત્રયાય,મન્યેનાન્નતિનભઃસુર-ત્રિસ્તર૫. ઉદ્યĪનિતેષુ ભવત જીવનેષુ નાય તમાન્વિતો બિશ્વર્ય પ્રત્તાયશસાનિવ સંચયન,માણિક્યખરજનપ્રવિગ્નિને સાપેક્ષ ગવન્તાબતો વિભાસ્િઋષ્યસને નિત બિયત્તાધિકાર મુકતાને લાયક મિોક્ષગ્નિતપત્રવ્યાજા ત્રાકૃતનું બનુષૅના રા.સ્વૈન પ્રપૂત્તિના યપંડિતૅન કાંતિ મગાધિપાનાપુરાજ્યરત્નચિત્તાનપિ મૌલિબંધાત્ પો યંતિ અવતો ચાદિયા પત્ર,વ્યાસંગમેશ્વમનો નશ્વના એવ બંનાથ મા માનવિમુખેપિયાસ્યસુમન નેનપૃષ્ઠના યુનીિિર્થવનપર્યંઅંતસ્તવ ચિત્રં વિો યદાન કર્ય બિપાકશૂન્યઃ ૨. વિન્ડો બૉડપિજનપાલકોતરવું, વામપ્રકૃતિપ્યુલિપિત્ત્વમાંથા અનનત્યપિ બકાશિત જ્ઞાન સ્વચિÁરતિ વિશ્વ કિષ્ણ હેતુ: ૩ પ્રાનાસંકૃતના શિરનાં સિ રોષવ્યાપૂિતાનિ મહેનદેનયાન ગાય તાવ ન જાય! હા પથ્થરો, અમૂર્તત્ત્વમીનિયમેવ પ દુભા.૩૧. યાન તિાનોધમજીભીને,યજ્ઞ ડિન્મુસલમાં સલ થોર ધામમ્, દૈત્યેન યુક્ત દુવિધ, તેનેય તમ્ય નિત દુસ્તરવા કૃત્યમ્. ધનોર્ધન વિકૃતાકૃતિમર્ત્યમુંડા મંબર કાયદાવિનિર્ષદની પ્રેતયૂને પ્રતિભયંતાપીોિય,ડસ્યાવત્ પ્રતિષ્ઠાને ભવદુઃખહેતુ ધન્યાસ્ત ઍવ જીવનાધિપ મેં ત્રિઘ્યમાધય િવિધિવધૃતાત્મત્યા,નોલ્લમન્યુ કમલ દેદેશા પાદ તવ વિભો ! ભુ વિના ભાજઃ ૩૪. અગ્નિનપજવાનો પુનઃ મન્યે મેં શ્રવણગોચરતાં રાતોડગ્નિ,આકર્ષ તુ ત્તવ ગોત્રપવિત્રમંત્રે, કિં વિપદ્વિષધરીનવિધ ગામેતિ ૧ ૩૫. જન્માન્તરેડપ તબ હ્યુગે ન દૈવ, મન્યે મધ્યા મહંતમાહિતાનકામાં તેનેહ જન્મનિ મુનીરા! પરાભવ ાં,જાતો નિતનખ મથિતાાના પૂ.૩૬.નૂતન મૌતિષિવૃત્તૉયનેન પૂર્વ વિઓ સમૃદ્ધિ પ્રવિલોકિતોઽસિ,માઁવિધ વિધુરયન્તિ હિ મામનર્યા પ્રૌદ્યત્ત્તબંધગતય થમન્યયેતે !39 આ તોડપિ મહિનોડપિ નિરીક્ષિતોઽપિ,નને ન ચેતમિ યા વિધુતોડમિ ભા, તોડસ્મિતેન જનધા દુખપાત્ર,માત્ ક્રિયાઃ પ્રતિ શક્તિ ન ભાવમૂ યાઃ ૩ નાથ ! દુઃખજનમત શરણ્ય! કારુણ્યપુવસતે વશિનાં વગેરા ! ભયાનને મૂચિ મહેશ! દર્યા બધાય,કુ ખાંતુરો નતત્ત્વમાં વિધપિ૩૯. તિાસંધ્યસારાÁાણે શરણ્યમાં આધ સાતિપુપ્રધિત્તાવાતી જીત્યા મંન પિપ્રણિધાનબંધ્યા,વધ્યાસ્મિ ચેક્ ભુવનપાયના ણ પતોડમ દેવબંધ વિિિખલવસ્તુસાર! સંસારતા,! વિભો! વનાહિતા! ત્રણ દેવ!તરુણાહુ ! માં પુનઃહિ, દંતમદ્ય ભયદવ્યસનાંબ્રુશે: ૪૧ યદ્યન્તિ ના! અવહંથ્રિસો પાળું, ભતે કુલ કિમપિતતસંગિતાયા,તન્મે ત્યા ક્ષણો સરણ્ય જૂતા, સ્વામી સ્વñય ભુવને ખળાં તરેડપિ જન્મ, ઈત્ય સાહિતધિયો વિધિવનિને સૉક્ષાત્યુલ યુતિભંગ, ત્વ‘બનિર્દેશમુખોમુજ ખાલમા,≥સંતય તવ વિભોરચર્ધતિ ના જ, તેતન ખુદચન્દ્ર! પ્રભાવ સ્વર્ગસંપૉનયા, તે વિટાલિમલચિયા,અચિમોક્ષ પ્રપદ્યન્તે જ સિદ્ધક્ષેત્ર-માહિતા તા. એક ફાસ લિ કપુરચંદ રણછોડલમાં વાયા આદિન્તિપ્રસાદ્ Page #191 -------------------------------------------------------------------------- ________________ થી શનિનાચ ન ચમત A &ામકાજ શ્રી બૃહાનિસત્રમ - ભ ભ ભવ્યા! થયુતવન, પસ્તુત સર્વત,યાવાયાંત્રિભુવન રાઈતા ભકિતભાઇ તેનાં નિર્ભયા ભવતામ દેદિપ્રભાવા-હાટયશ્રી ધતિમતિક્રસી કલેકવિધ્વસહેતુ ૧ ભભ ભવ્યા ! ઈહિ ભરાતવિદેહસંભવાનાં સમસ્ત રીત જન્માન્યાસનપ્રકપાતંતતમવધિના વિસાય સધર્માધિપતિઃ સોસાયંટાચાલાનંસલસુરાસુરે: સસમસત્ય,સવિનયભ૨૩ ગ્રીન્યા રાત્યા કનાયિંગે વિહિત જન્માભિષેક:તિઅશોયતિ, તલોદ તાકામબતિયા મહાનો ચેન ગતઃ સપના: ઈતિ ભથજનૈઃ સહસંમેય,જ્ઞાનપીઠે નાચં વિધાય રાંતિઘોષયાબિ, નજાયાત્રાસ્નાનાદિનરાજવાતંતબત સ્વા કર્ણદત્ય નિતા વિશ્રામ્યતા સ્વાહા. ૨ છે પુeઈ પ્રયાઈ પ્રીયજ્વાંઝીયન્ત ભગવંતો સર્વતાઃ સર્વદેશિનસ્મિલોકનાયાત્રિલોકંહિતાત્મિલોક્રાન્ગિલોકેશ્વરાગ્નિલોકો ધોતકરા-3. ૐ બજ- અનિત-સંભવ-અભિનંદન- સુમતિ-પhપ્રભ-સુપાર્શ્વ-ચંદપ્રભસુવિધનિલ-શ્રેયાંસ-વાસુ-વિમલ-અનંત-ધર્મ-શત- અમલ્લિ-મુનિસુવતનનિખિ-પાર્શ્વ વર્લ્ડમાનાના નિશાન્તાઃ શાન્તિકર ભવન્ત સ્વાહા.૪ મુનયો મુનિવર ઉપુજિયદક્ષિકાતા દુર્ગાષચન્તુ નિયંસ્વામિ ૐ હ્રીં શ્રી શ્રુતિ-પ્રતિકાર્તિકાન્તિ-બુદ્ધિ-લક્ષ્મી-ધ-વિદ્યાસાધન-પ્રવેશ-નિવેશન સુચીતનામાનો જયન્ત તે જિનેક 'હિણી-પ્રપ્તિ-વજશૃંખલા-વાંકુશ-અપ્રતિયફ્રાપુરુષદા-કાલી-મહાકાલીગા ર-સવોન્નામહાજ્વાલ-માનવ-વેચા-અછુપ્તા-માનસી-મહામાનસી મારવિવદિવ્ય ૨ાન્ડ વે નિત્યં સ્વાહા. આચાપાધ્યાયપ્રવૃતિચાર્યશ્રીશ્રણસંઘસ્યશર્ભિવતર્ભિવતુપુષ્ટિાબgs જ ગ્રહ યોગારકબુધવૃહસ્પતિકનેરરાહકેતસહિતા સલોકપાલા સામયમવરુણકુબેરવાસરિત્યસ્કૃદંવિનાયૉ: ચાન્ય ચિમનત્રરત્રદેવતાવ્યસ્ત સર્વે પ્રીયંત પ્રયતા અક્ષણ કોષ્ઠાવારા નરપતયશ્ચ ભવન્તજ્યાદા, છાણિક કન્નખત્રભાતૃ-લગ્ન-સહતુ.સ્વજન-સંબધિ-બંધવસંમહિના નિત્યંચામાંexte " અમિદ્મભૂમંડલ આયતનનિવાસિતાધુસાધ્વીસાયકશ્રાવિકા રારોપસવ્યધફર્મ Bદોર્મનસ્યોપમનાય જિર્નલ. ૧૦ * તુષ્ટિ-પુષ્ટિ-ઋદ્ધિ-વૃદ્ધિમાંગલ્યો સદા પ્રાદુર્ઘતાનિ પાપાનિ શારિલાનિ નવઃ પરખા નવન્તુ સ્વાહા. શ્રાતિનાથાય નમ: શાંતિદ્વિધાધિને લીધેશ્યામધારયન્ચચતાંઇયે. ૧ શાંતિઃ શાંનિકર શ્રીમાન શાંતિદિશામજીરુ: શાંતિરેયસાતેયાં ચેષાં શાંતિગૃહ ૨૨. ઉત્કૃષ્ટરિષ્ટદw.ગ્રહગતિ સ્વખર્નમિત્તાદિ સંપાદિતહિત સંપામગ્રહ નથતિ મસાજમાનપદરાજધિપ૨નશાનાખશોષિકકરમગાણ વાહનવ્યહરેછતિમ ચીમકatiઘચકિત્રવત,શ્રીજનપદાતિર્મવાર માતિભવશ્રીનપલiાર્ભિવતીરાજલિપાનાંતિભવઇસનસાિવેરાનાં તિર્ભવતુ,શ્રીન્દ્રિકાના નિર્ણવતુ બીપરમગાણાંતિર્ભવતીપરાળગ્ય તિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકયતિર્ભવસ્વાહાસ્વાહા.શ્રીપાર્શ્વનાથાય. ટી અગાસતિઃ પ્રતિષ્ઠાયાત્રાના ત્રાજ્ઞાનપ્રતિદલ પૃહીત્વાકુંદચંદનકaણરુપયસમાનવસમંતઃ સ્નાત્રયચ્છિકાયાંથી સધત અધિચિવ પુષ્પવઢવંદનાબellભા મકાલાવાનિઝદuોઝયિયાતિપનીયમ દતધ્યમિતિ ત્યંતિનૃત્યમણિપુરથવસનગતિયાંશતિસ્તારોત્રાબ્રિતિમંત્રાવ,કલ્યાણભાજહિનાભિાવક dવમસર્વજગત ,પરહિતબિયતાભવનજતત્રાણા, ઉષાઃ પ્રયાજુનાશ,સર્વત્રસુખીજવસ્તુલો. ૨ અતિwયા સિવાદીનનલિક્ષિી,અમલવંતશિર્ય,અવિસM,વિભવવા3 સ: ય થક્તિ,ધને વિનવલ : મનપ્રસવતા મેલિ માને વિશ્વ૮:૪ સર્વેમગલમાંણત્ય, સર્વકલ્યાણદાણ પ્રધાન સર્વધર્માણાં,જૈનનયતિ શાસન : ૧ મીસિદ્ધકોત્ર-પાલિતાણા , દિલ કા શણછોડદાસ રેયા. વિક્રમ સં. ૨૦૩૨ કાર્તિક વદ-૧ બુધવાર અધ્યાપકજા અવળ-પાલિતાણા. Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી કૃષિમેડલરનો પ્રતાપસંધ્યાયયા શિત. અનિવાલા દખિરેખા સમન્વિતન.૧ અનિજમાલામાઝાંત નાગલવધષ્મ, લીમખાનપદ, તનધિનિયમ-૨ ખનિઝર બનવામjપરએનિ: બીજે, સર્વત પણ નખાઈચઇચ: શિહેચોનબ: નમ: સર્વસૂરિન્ય,ઉપાધ્યાયેન્ય નમ:૪ નમ: સર્વસાધૂલ્ય, રાજ્યો ના નમસ્ત બઝિન્મજ્ય નમઃ ૫ ત્રયનુ પ્રચૈતદાયઝરખ,સ્પાને બદસુવિજ્યાં, કૃમીનસમષિતw૬ અvપર્દ લખાં રે ૫ 4g મસ્તકમ,ીય વૉલેચેઠે.વર્ય* વસ્મ નાસિકામ-પંથમં ખુમંત,મઇમ બંટકા, ૯ નાન્યત સપ્તમંતન, મે પાદાન્તઝમમ્.પુર્વ પ્રાપ્યત:સાંત, બ્ધિપંચષાન,સતાશયાઉન શ્રિતો બિંદસ્વપૃથક. મીનામાક્ષર આધા, પંચે તે તાન દને, ચારિત્ર્યજ્યોનો મધ્યUFસાંતઃસમલતા. ૧•[મૂવૅ મંત્ર - Wદ્દ હોં હો : અતિઉસમ્પનાનદર્શનચારિત્રે નમઃ]. પર પસારોધિત અધિષ્ઠકાષ્ઠાધિએરલંદતા, ૧૧ તન્મÀસંગતો મેરુ લયસંકૃત: ઉરઐસેંતરસ્તાર તારા મંડલ પંડિતઃ ૧૧ તોપકિ સકારાંત, બીજમવ્યાસ્ત્રસર્વત્નમામ બબ ઈજ્ય, લલાટ ય નિરંજન.૧૩ અwય નિર્મલા તં, બહલં જયતોwતમ ત્રિીદે નિરહર*. સારત વનમ અનુલતાનં સ્ત્રોત, સાત્વિકે રાજસં મતમૂનાનસ ચિત્રસબ તેજસંપર્વરીમમ ૧૫ સાકર અ નિસાર, વિરસે પરખ,૫૨પ૨ પરતીત, પરંપર૫૫૧૬.૧૬ સકલ લિખલખુષ્ટ, નિવૃત્ત જાતિવર્તિત નિરંજન લતાવાસં વિષ વીતસાયમ ૧૭ ઈશ્વયં બ્રHસંખઉં,મસિદ્ધ અગ્રમ ઑતિએ અમદેવ, લાકડ કમુર એક વિપત્રિવ વર્ચવક,પંપ મહાવાસપાંચ પuપરખ.૧૯dદાયવહm*r સરોબિંદુમંડિત, સુર્યસ્વરસયુક્ત, બધા નાદાલતઃ - અબિનુ બીજેયિતા:સઋષભાઇ જિનેન, વતિનીૌર્યક્તા,ધ્યાતપણાત્ર સંતા: ૧૧ નાદઅંદસફારો બિનલેસમપ્રભાગ સાત સ્વ ભ: સર્વતોમુખ.૨૨ વાર: સંલીન ઈકવો, ચિની જે વર્ણતઃ ઋત, વનસાસં નાનું, રૂમ, પંભ પુષ્પદંત, 'પદ''બંદ'ખયા નેખિસતો જનસત્તઓ. ૦૪ અમાસાનુપ્રયો, કલા' પદધિecતો દ્વારા 'ઈ' સ્પિનિલાન, પાક્લિનિત્તઓ. ૫ લોકાર્પિત સર્વે ૨'પાને નિયોતા, માયાબીજ, ખાતાશ્વતર્થંકલિઈતાખ. ૨૬ ગત રામદેખમાહા, સર્વપાપબિબર્નતા, સર્વદા સર્વકાલે તે થક. જનાજોખા. ૨૨ દેવદેવસ્ય યસ્યઉંતય ચકચય વિભા, તથા અતિસર્યાબં, મા માં હિનયાના દવદવ અધ્યક, તસ્ય અકસ્મયા વિના, તયાાતિસવ, મા માં દિન—કિની, • વયે યમ્બકનળ મસ્યા વિના, તા-અદિતાં , મા માં હિનડુ લાદિની. ૩૧ દવાવસ્ય અ%,તસ્યમઝયાબિ". તસવ, મા મરિન ફિની.૩૨ દેવદેવરમહંતસ્વચકચયા વિભા, તયાદિતસવ, મામાં હવસ્તુ કિની. 22 દેવદેવસ્ય ય.... તસ્ય %, તા અકસ્ય ચા વિભાતિયાચ્છાદિતસર્યાશં,મમાં હિનખુણની. ૪ ચા વિભા તથાદિતસવીર, દેવદેવસ્થથખ્ય તસ્વચકચયા વિના, તયાળાકિસબં,મા મહિસનપલગા.હવદેવસ્ય ય ત્ન થયા વિન", તા.તિસર્વાગ, મા માં સત્તપરિક્તનક વયકત કર્યા યા વિ' નવા બ્રાહિતસવ, મા માં હિંસનરામ:.૩૦ વવયંસ્પેકં,તચકરાયા વિનાતયાા€તાવો મા વિસ વહનય, 3 દેવ દેવ યમ, તસ્યકચયા વિના,તયaછાતિસાર, મા મi sms વિયર તસ્વચક્રસમાવિ, તયારાદિતસત્ર,મ માં હિંમત્તા :.•tવધિ ચકચયા વિભા, તયારબતિર્લીરાં, મા મi હિંસા ભૂખપા ૪૧મીતિમઅ અ મુuતામાં બે લધક, તનિચલિઈનસવનાયક, પાતાલલાસિનો દેવા, દવા રાહબાન',' ઇ માખિતા. 3 યુવધિલબ્ધ ન.પાધિલબ્ધયા સર્વેમનોદિવ્યા માં એક સર્વદા કહી: શ્રી નિર્લજ્જારાચંદસરસ્વતી જયામ્બાધિનયાનિયા,ક્ષિતાન્તિા મ. » ફ઼ામાંગા ઉમબાણાય, સાનંદનંદમલિની,મામ યાધિના સેંદી, કલા ડ્રાની ફલિપ્રિયા ૪૬ મક મહાદેવ્યો, વર્તો ચા જાયે, માં સર્વા પ્રય%ન્ત કાંતિં દ્વિત્તિ મલિક ના જ પિરાયા મુઠ્ઠાલાસ્તયા, તે સર્વેકયુપામ્યન્ત દેવદેવકભાવતા. ઉિ રોપ્ય: સુwાણ: ત્રા ઋષિમંડલસ્તવ, ભાષિતસ્તાર્યનાથેન, જગાણકનઘ૪૯ ૨ કાજલે વહાઁ જલંધર્મગજ હજૈમનેવિપીને ઘરે મૃત ૨Hતિ માનવ ૫. જ્યઋનિને રાજ્ય, પદભ્રષ્યતિપદ,ભમી નિર્જલ,પ્રાખુવત્તિન સંશય ન જાર્યાથf hભને ભાર્યા,તા લભતે સુતમ વિના લભતે વિ, ના સ્મરણમાત્રત.૫૨ સ્વ રૉપ્ટેપ ,સિખિયા મસ્તુ પ્રત.તએવા મસસિદ્ધિૐદેવસતિ કાયતી.૫૭ થર્નપત્રે સિખિચંદ, ગલ મૂર્તિ યા અને ધારિત મર્યાદિવ્ય સવૅભીતિથિનામામ." “તેં એનેત્રર્યકર, પિશાચૅર્સટાલે વાતપિત્તકો તેનાત્રસંશય, ભૂર્ભુવઃસ્ત્રીપીવર્તિનઃ અશ્વત જિન સ્તુતેન્દિતેરૈર્યત્નલ તલંઋત.૫૬ અંતશોખંહાસ્તોત્ર, ન દયેયસ્થ કુસ્યમિત બિન્યવાસિને દત્ત,બાલહત્યા પcપદે ૫૦ ખાચાલાદિતપકૃત્યાય વિલિખ, અસાહગ્નિો જપ કાર્યસ્તતસિલિત-પતસતમોત્તરં પાતર્યો પઠન્તિ દિને નિ તેષા ન વ્યાધયો દેહે નવન્તિનચાપદ ૫- અષ્ટમuસાવધિવત,wાતન્યાયયઃ પદે, સ્તોત્રમતાહા. તેજેક્સિબિખંસ પતિ-૬એસત્યર્વતોલિંનન સપ્તમૐધ્રુવમ, દાખલાત્મામાનંદસંપાદન વિશ્વવંધોનવેદુ ધ્યાતા, કલ્યાણનિચોડતે, ત્યા સ્થાન પરંડપિ,ભૂયસ્તુનનિવર્તિતે.. ઈદે તોત્ર મસ્તોત્ર, સ્તુતીનામામંપદ, સ્મરણાંત પદનાનપતલબતે પHવ્યર્થ છે વિ-સંકર કાર્તિક વદ ૧ખુધવાર શાસિત્ર-પલિતાણા તિ કપરકંદરાડ મરિયા અવિનિમયાન, Page #193 -------------------------------------------------------------------------- ________________ બપ્પભટ્ટસૂરીશ્વરવિરચિત-શ્રી અષ્ઠભૂત-સિદ્ધસારસ્વતસ્તોત્રમ્ કલમરાલવિહંગમવાહના સિદભૂલવિભૂષણલપા,પ્રણાભૂમિહામૃતસાવા,વહવિભાભરદારિણી૧ અમૃતપૂર્ણકમંડલહારિણી,ત્રિદાદાનવમાનવસવિતા,ભગવતી પરવ સરસ્વતી, મમ પુનાતુ સદા નયનાબુનમ.૨ જિનપતિપ્રતિખિલવાથી, ગણધર. નનમંડપનર્તકી, મુખબુજબલનહેસિકા,વિજયતેજ ગતિ મૃતદેવતા.૩ અમૃતદીધિતીબિંબસામાનનાં, ત્રિજગતજનનિર્ભિતમાનનામ, નવસામૃતવીચિ સરસ્વતી, પ્રકૃતિ પ્રમાનિસરસ્વતીમ-૪ વિતતકેતકપત્રવિલોચને,વિહિતસંસ્કૃતિદુષ્કૃતમોચને ધયલપHધમતાંછિતે, જય સરસ્વતિ! રિત વાંછિતે. ૫ ભવદનુગહલેાતશિતાસ્તચિત પ્રવદન્તિવિપશ્ચત: નૃપસભાસયતકુમલાંબલ, કુચકલાલલનાન વિતત•3 ગતધના અપિહિવદનુગ્રહાત,કલિતકોમલવાયાધર્મય,ચક્રેતબાલકરંગવિલાયા. જામનાંસ હરન્તિતનાં નરા: કરસરોહખેલનચંપલા,તત્વવિભાતિયરાજપમાલિ., શ્રત પયૉનિધિમધ્યવિકસ્વરોવલતરંગકલાગ્રહસાગા કિરદકેસરિભૂતંત્રમાં સહનતસ્કરરાજનંજયમ,તવણાવલિમાનતરંગિણાં, ન ભવિનાં ભવતિ શ્રત દેવત:* ૐ કિર્લો તતઃ શ્રીં તદનુસદ્દલહીં અથો એનમોડજો,લગ્ને સાક્ષાજપેયકરસમવિધિના સત્તા બ્રહ્મચારી, નિયત્ન ચંદબિબાત કલયતિ મનસા,વાં જગટ્યદિકાભા સાડત્યÁવનિ ડે વિહિતધૃતતિ: સ્ય દશાંશેન કિાન.૧ ૨૨ લક્ષણકાવ્યનાર્કકથાવંસમાલોને, ક્યાયાસંગિતનોષિબાલિશમુધા કિં નમ્રવક્માંનુજઃ ભસ્યાવાલય મન્ચરાજમહેસાઇનાનિશ ભારત, ચેન વં કવિતાવિતાન સવિતત પ્રબુદ્ધાયસં૧ ચંચચન્દ્રમુખી પ્રસિદ્ધ મહિમા સ્વાચ્છન્ય રાજ્યપ્રદ, નાયાસેન સુરાસુરેશ્વરારચિંતા વ્યક્તિતઃ, દેવી સંસ્કૃતવલ્લા મલયજલેપારંગધુતિઃ, સા માં પાતુ સરસ્મત ભગવતી àલોક્ય સંજીવની ૧૨ સ્તવન તદનેક ગુણાવિત,પદતિય ભવિક્રમ કો, સ સહસા મધુર્વચનામૃતૈદ્રુપ ગણાતપિ જયતિ રૂટમ-૧) બીએચકેશ્વત્ર સ્તોત્રમ્ શ્રીયદે ચકભીમે લલિતવરલીલયા લોલય, વિધાઠાવલિત શતશિખંખેપગેન્દ્ર જુનભાવે સ તથાણનિત્યં મહમંત્રમૂર્તિ પ્રિત:ત્રિભવન-ફિતે પહિ દેવિ!!! ક દાચિન્ત: લલિવદને દુન્દનિભાખનાદે,હઈશ ખનખત્રપતિ મને મૉરિયા: તયદેવિડ જામસિદિયવિકાન્તકાર્તિ-ર્થિકોવિલયની વિજયજયપુરી પાદિ માં વિચર શ્રીશ્રી મૂકપ્રસિદ્ધ જનિતજનમન પ્રીતિસંતાકલ કીર્દિાર્તિલિંકયસિવરદેવમહામત્રમુ, નૈલોક્યોભયતીમમુનિદહંકારનાકભીમે દાવયથતકનકનિ, પાદિમાં દબ“ વધેસનીમેરિકaધવલેજમયનાસયહૉહીંધક, સગવર્તિવરદે રુદને સુકાતે.. છું કયતીત્રિભુવનમખિલંત વકિલા નથતિ વિષમવિ.પાહિ દેવિચY સહર્ષ હહહહહસિયફ્રકાશજી,દ્દ હકીમવર્ગેકુવલયનયને વિદEય Yિ દ્વિત્રિલોકે કૃતજવરઐ:ખાવયનિહાંકોચન ભગવતિ!સતત, પાહિમ દેવિ ' &હી યુગાને પ્રલયવિચયુતે કરોહિપ્રતાપે એકણિ જામયતિવિલિયરને પhએકંચ , સમ્યફ્રેકંકુમાર્વિધૃતવિનિરુહેતીપંચ હાહકારદારીમા૨ગણતનો પાહિ માં દેવિય!!! માં સૂંઠ: સવૃતિસ્ત્રિભુવનમહિનાદબિંદુનિવવંયંવનસ્તે લલલલલલિતેનીલૂરોનાલકો.. ચંચં ચંચકધારી લયલચલ તેરાલાઢો લીસકીર્તિસરવરવિનતે પાદિમાં દેવિકે અહંકારને કમિલિઅને વિયાલિકા દહીંયાલયયુગીયા ,ટાયો યા કોર્નેલવલવણિવાલસું લાલલાટે કંઇ અપ્રતિમાને મહિમાં દેવ થસ્તોત્રમંત્રરં પદતિનિજરનો ભક્તિપૂર્વશ્વત્રિલો તરૂવરયં ભવતિ બુધવાકુવંરચદિવ્ય સૌભાગ્યે સ્ત્રીષમāખગપતિગામને ગોવત્વસ્ત્રાત ડાન્યિો ગુવિધનિનજયંચાવ્યા હતા ઈપધારીઑત્ર-પાપતિ યાંકન્વહમ તસ્ય સાનિધ્યયાતિ, દેવી પધરી ય કે વિએ ૨૩૨ કકિવદ૨ખરુર-જસિલાકોત્ર-પતિoો કિપરચંદડાવો : Page #194 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી પ્રકાશનો | શ્રી શ્રીચંદ્રકેવલીના રાસ-સાથ (સચિત્ર) વધુ માનતપની આરાધના કરવાથી જેમનું નામ 800 ચોવીશી સુધી અમર રહેશે તે શ્રી શ્રીચંદ્રકેવલીનું ચરિત્ર શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ ચાર ખ'ડમાં 76 0 0 ઉપરાંત ગાથાઓ રચી રાસરૂપે રચેલ છે. તે રાસ અનુવાદ સહિત પ્રસંગને અનુરૂપ ચિત્રો સહિત પ્રથમ વખત બહાર પડેલ છે. ક્રાઉન 8 પેજી ૯પર પૃષ્ઠ. 119 ફેમના દલદાર ગ્રંથ, હાલકલેથ પાકુ' બાઈન્ડિંગ. પ્લાસ્ટિક કવર સાથે મૂલ્ય રૂા. 6 0-0 0 સંસ્કૃત ધાતુકોષ ( ગુજરાતી અનુવાદ સાથે) ત્રણ હજાર ઉપરાંત ધાતુઓના વિશાળ સંગ્રહ તથા ધાતુઓને લગતી બીજી ઘણી માહિતીઓ. ક્રાઉન સેળપેજી 3 6 0 પૃષ્ઠ. ઓર્ડ પટ્ટી આઈન્ડિ’ગ. મૂલ્ય રૂા. 8-00 શ્રી ભદ્રકર-પ્રવચનસુધા પૂ. પં'. શ્રી ભદ્ર કરવિજયજી ગણિવરે વિ. સ. 20 0 6 માં આપેલ 22 મનનીય પ્રવચન. મૂલ્ય રૂા. 400 : પ્રાપ્તિસ્થાન : કપૂરચંદ આર, વારૈયા, પાલિતાણા (સૌરાષ્ટ્ર) સેમચંદ ડી, શાહ, પાલિતાણા (સૌરાષ્ટ્ર) For Private & Personal D O O