________________
[ ૩૭ ]
૭. કુમાર વિહાર
આ મંદિરાની આખી પાક્તિના છેડા ઉપર શ્રી કુમારપાળના મદિરથી એળખાતુ મ`દિર છે. વિદ્વાનાની ગણતરીએ વિ.સ', ૧૩૭૭ આસપાસ આ મ`દિર ખ'ધાયેલ છે. કુમાર વિહાર પાલિતાણામાં હેાવાના ૫'દરમાં શતકના એ ઉલ્લેખા મળે છે. આ મ`દિરમાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવડત છે. મદિરના મુખ આગળ સુંદર ચાકીયાળુ' છે. દર મંડપ અને ફરતી ચાવીસ દેરીએ છે. મૂળમ`રિ તેમજ ઝરૂખાએ અને સુ'દર ઘાટવિધાનથી આમ'તિર વિભૂષિત છે. એ ભમતિને મળતા છેડા પર બે મશિ છે. મૂળમ ંદિરને શિખર વિગેરે ઘાટ કારણીમય છે. ભમતીના એક મંદિરની દીવાલે સુદર ચૌદ સ્વમ વગેરેની કારણી છે.
કુમારવિહાર અને હાથીપાળ વચ્ચે ગલી છે તે ચલીમાંથી પાછળ જવાય છે.
૮. સૂર્યકુંડ-સુરજકુંડ
અહીં સૂર્યકુંડ છે. જેના મહિમા અનેક પ્રથામાં ગવાયેલ છે. જેના પાણી વડે મહીપાલ રાજાના રોગ દૂર થયા. અપરમાતા વીરમતીના મ`ત્ર પ્રત્યેાબથી કૂકડે થયેલ ચંદ્રરાજા આ કુંડમાં સ્નાન કરીને પેાતાના મૂળસ્વરૂપે ચંદ્રરાજા તરીકે થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org