SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ r [ ૩૮ ] તેની બાજુમાં ભીમકુંડ, બ્રહ્મકુંડ અને ઈશ્વરકુંડ આવે છે. ડાબી બાજુના આ મંદિરો પછી મોટા ટાંકા છે. તેનું પાણી પ્રભુજીની પ્રક્ષાલમાં વપરાય છે. . ૯. વિમલવસહીમાં જમણી બાજુ આવેલ મંદિરે વાઘણપોળમાં જમણી બાજુમાં પહેલું દેરાસર કેશવજી નાયકનું આવે છે, તેને બે દરવાજા છે. એક સગાળપોળમાં પડે છે, અને એક વાઘણપોળમાં પડે છે. આ દેરાસર વિ. સં. ૧૨૮ માં બંધાવેલ છે. મુખ્ય મંદિરમાં સમવસરણ, ડાબે હાથે સમેતશિખરજી જમણે હાથે મેરુ અને બીજી બાજુ અષ્ટાપદ તથા એક રચના છે. ૧૦. સ મ વ સ ર ણ મંદિર શ્રી કેશવજી નાયકના દેરાસરથી આગળ વધતા આ સમવસરણ મંદિર વિ. સં. ૧૭૮૮ માં બંધાયેલ શ્રી મહાવીર ભગવાનનું દેરાસર છે, અને ત્રણ ગઢ છે. એટલે તે સમવસરણના ત્રણ ગઢ છે. પહેલા ગઢમાં વાહને, બીજા ગઢમાં તિય અને ત્રીજ ગઢમાં ૧૨ પર્ષદાએ કતરેલ છે. મધ્યભાગમાં સિંહાસનમાં ચતુર્મુખ ભગવાન છે. કર્તાએ શિલાલેખમાં કોતરાવ્યું છે કે–વિશેષાવશ્યકમાં સમવસરણની જે રચના મેં સાંભળી તેના આધારે આ સમવસરણનું મંદિર બંધાવ્યું છે.” આ . ! rrror Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy