________________
ન
| ૧૩૯ ] શિવગતિ સાધે જે શિરે, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રણમિયે, મુક્તિનિલય ગુણખાણુ. ૧૦૦ ચંદ્ર સૂરજ સમક્તિધરા, સેવ કરે શુભચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, પુષ્પદંત વિદિત્ત. ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાપદ્ય સુવિલાસ. ૧૦૨ ભૂમિ ધરી જે ગિરિવરે, ઉદધિ ન લેપે લીહ તે તીર્થેશ્વર પ્રભુમિ, પૃથિવીપીઠ અનીહ. ૧૦૩ મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભદ્રપીઠ જસ નામ. ૧૦૪ મૂલ જસ પાતાલમાં, રત્નમય મહાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતાલમૂલ વિચાર. ૧૦૫ કર્મક્ષય હેયે જિહાં, હેય સિદ્ધ સુખકેલ તે તીર્થેશ્વર પ્રણમિય, અકર્મક મનમેલ. ૧૦૬ કામિત સવિ પૂરણ હોય, જેહનું દરિસન પામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સર્વકામ મન ઠામ. ૧૦૭ ઈત્યાદિ એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદ્ધાર; જે સમય પાતક હરે, આતમ શક્તિ અનુસાર. ૧૦૮
: કળશ : ઈમ તીર્થ નાયક, સ્તવન લાયક, સંથણ્યો શ્રી સિદ્ધગિરિ, અત્તરસય ગાહ સ્તવને, પ્રેમ-ભક્ત મન ધરી;
:
:
:
K
:
નક
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org