SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૦ ] શ્રીકલ્યાણસાગરસૂરિ શિષ્ય, શુભ જગીશે સુખકારી, પુણ્ય મહેાય સકલ મંગલ, વેલી સુજસે જ્યસિરિ ॥૧॥ વીશ ક્રોડ મુનિ આ ગિરિરાજ પર સિદ્ધ થયા આ ગિરિરાજ પર પાંડવે ૨૦ ક્રોડ મુનિ સાથે મુક્તિ પામ્યા છે. ફોઈ શકા કરે કે-આવડા ગિરિ પર એકીસાથે ૨૦ કાડ મુનિ સમાય કેવી રીતે ? તેનુ સમાધાન આ પ્રમાણે છે : ચેાથા આરામાં આ ગિરિરાજનું પ્રમાણ-૫૦ ચેાજન લખાઈ અને ૫૦ ચેાજન પહેાળાઈ પ્રમાણુ હતું. એક યેાજનના ચાર ગાઉ થાય. એક ગાઉના ૨૦૦૦ ધનુષ્ય થાય. દરેક મનુષ્ય પ્રાયઃ એક ધનુષ્ય (૪ હાથ ) હાય. તેથી એક ચેાંજનમાં સથારે કરે તેા ૨૦૦૦x૪ ૮૦૦૦ મનુષ્ય સમાય. એ રીતે ૫૦ વૈજનમાં ૮૦૦૦૪૫૦ =૪,૦૦૦૦૦ (ચાર લાખ ) મનુષ્ય સમાય. હવે પહેાળાઈમાં મનુષ્ય લંબાઈ કરતાં ચેાથા ભાગે એટલે કે ૧ હાથ પ્રમાણુ પ્રાયઃ હાય. જેમ લંબાઈમાં ચાર લાખ સમાય તે પહેાળાઈમાં ૪૪૪ = ૧૬ સમાય. લાખ હવે ૧૬ લાખને ૪ લાખે ગુણતાં (૧૬૦૦૦૦૦x ૪૬૦૦૦૦ = ( ૬૪૦૦૦૦૦૦૦૦૦૦) કોઢ થાય. ચાસ હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy