________________
ELL
આદિનાથ ભગવાનની થાય આદિ જિનવરરાયા, જાસ સેવન કાયા, મરુદેવી માયા, ઘેરી લંછન પાયા; જગતસ્થિતિ નીપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિ રાયા, મેક્ષનગરે સિધાયા. ૧
{
દાદાના ગભારામાં રહેલા અન્ય પ્રતિમાજીનાં તેમજ મંડપમાં રહેલા શ્રી મહાવીર ભગવાન વગેરે બધા પ્રતિમાજીનાં દર્શન કરી ડાબા હાથ તરફના દરવાજેથી બહાર નીકળીએ છીએ.
૫. ત્રણ પ્રદક્ષિણ ગિરિરાજની યાત્રા કરનાર દાદાના દેરાસરની આસપાસ ત્રણ પ્રદક્ષિણ આપે છે. તે આ પ્રમાણે
પહેલી પ્રદક્ષિણ-દરવાજાની બહાર નીકળતાં સામે સહસકૂટ આવે છે.
૬, સહરાફટની રચના આમાં ૧૨૪ શ્રી જિનેશ્વર ભગવતેની પ્રતિમાઓ હોય છે. તે આ પ્રમાણે– ૨૪૦ ૫ ભરત, ૫ ઐરાવત એ દશ ક્ષેત્રના વર્તમાન કાળની
વીશીએ (૨૪૪૧૦ = ૨૪૦).
કરવા જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org