________________
EJ
,
[ પર ] ૨૪૦ તેવી રીતે દશ ક્ષેત્રના ભૂતકાળની વીશી. (૨૪૦) ૨૪૦ તેવી રીતે દશક્ષેત્રના ભાવીકાળની વીશી (૨૪૦) ૧૨૦ ચોવીસ તીર્થકર ભગવંતનાં ૫-૫ કલ્યાણકે
(૨૪૪૫ = ૧૨૦) ૧૬૦ પાંચ મહાવિદેહક્ષેત્રના ઉત્કૃષ્ટકાળે તીર્થ કરે
(૩૨x૫ = ૧૬૦) ૨૦ પાંચ મહાવિદેહક્ષેત્રના જઘન્યકાળે તીર્થકરે
(૪૪૫ = ૨૦) ૪ શાશ્વત જિન ૧૦૨૪
એમ કુલ ૧૦૨૪ પ્રતિમાજી થાય. ચારે દિશામાં તે રીતે ગોઠવણ કરી ૧૦૨૪ પ્રતિમાજી વિરાજમાન કરેલ છે.
વિ. સં. ૧૭૧૮ માં ઉગ્રસેનપુરના રહેવાસી રાયશી વર્ધમાન શાહે આ સહસ્ત્રકૂટ બનાવેલ છે તપાગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે તેની પ્રતિષ્ઠા કરી છે. (લેખ નં. ૨૯, દેરી નં. ૭૭/૨)
પહેલી પ્રદક્ષિણામાં સહસ્ત્રકૂટથી આગળ ચાલતાં દાદાના દહેરાસરને ફરતી પ્રદક્ષિણું દેવાની હોય છે.
પ્રદક્ષિણામાં આગળ વધતાં રાયણુ પગલાંની દેરીની નજીકમાં બીજાં પગલાંઓ વગેરેનાં પણ દર્શન થાય છે. તેની
જમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org