SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૩ ] ચેાતરફની દીવાલેામાં સપના અને મેરના એમ બે ગેાખલા રાયણપગલાની નજીક છે. તેની હકીકત આગળ કહી છે. રાયણ પગલાંની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. આ પગલાંની પ્રતિષ્ઠા વિ. સ'. ૧૫૮૭ માં કરમાશાના ઉદ્ધારમાં થઈ છે. આ દેરી આરસપાષાણુની છે. દેરીની અંદર દીવાલ ઉપર અમદાવાદના શેઠ દલપતભાઈ ભગુભાઈ એ કરાવેલ શ્રી સમેતશિખર તીના પટ છે. ત્યાં દન કરી આગળ વધતાં ૧૪૫ર ગણધર પગલાનુ' દેરાસર આવે છે. ૭ ગણધર પગલાં તીર્થંકરા અને ગણુધરા ૮૪ ૧. ૧૩ વિમલનાથ ૧ ઋષભદેવ ૨ અજિતનાથ ૯૫ . ૩ સ'ભવનાથ ૧૦૨ ,, ૪ અભિનદન ૧૧૬ ૫ સુમતિનાથ ૧૦૦ ૧૭ ૩ થુનાથ ૧૮ અરનાથ ૬ પદ્મપ્રભ "" ૭ સુપાર્શ્વનાથ ૯૫,, ૯૩ ૮ ચંદ્રપ્રભ હું સુવિધિનાથ ૮૮ । ૧૦ શીતલનાથ ૮૧ % ૧૧ શ્રેયાંસનાથ ૧૨ વાસુપૂજ્ય Jain Education International ૧૦૭ . "" 97 ૧૪ અનંતનાથ ૧૫ ધમનાથ ૧૬ શાંતિનાથ "" ,, ૧૯ મલ્લિનાથ ૨૦ મુનિસુવ્રત ૨૧ મિનાથ ૨૨ નેમિનાથ ૫૭ ગ. ૫૦ . ૪૩ ૩૬ For Private & Personal Use Only ૧૮ ૩૫ 33. ૨૮ o ૧૧ ૩, ૧૦ ૩, ૭૬ ૨૩ પાર્શ્વનાથ "" ૬૬ ૨૪ મહાવીરસ્વામી ૧૧ કુલ ૧૪૫૨ ગણુધર. .. "" ૧૭ www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy