________________
[ ૧૨ ]
શાસનનાયક શ્રી મહાવીર-પરમાત્માની ક'ચનવી ૭ હાથના પ્રમાણુની ૧૦ના કુટની પીલા પાષાણની ભવ્ય કાયાત્સગ મુદ્રાએ ૨૧ ફુટના માગલ તારણુવાલા સુદર કલાત્મક શ્વેત આરસના પરિકરવાલી પ્રતિમાજીવાળા વિશાલ ‘જિન–મ`દિર'નું નિર્માણ થશે.
વળી ૧૪ રાજલેાક, ભરતક્ષેત્ર, દક્ષિણા –ભરતક્ષેત્ર, વમાન વિશ્વ, શ્રી અષ્ટાપદ મહાતી,વ માન જગતના પ્રસિદ્ધ દરેક શહેરાના ઘડીયાળના ભારતીય સમય સાથે સમય દર્શાવનાર વિરાટ ટાવર' આદિ અનેક સ્થાપત્યેનુ' નિર્માણ થશે.
તથા જ્યાતિષચકના શાસ્ત્રીય-વૈજ્ઞાનિક ગતિનિરીક્ષ માટે વિવિધ આધુનિક-પ્રાચીન યત્રો, સાધનાની પ્રયાગશાળ, વેધશાળા પણ બનશે.
પૂ. ૫, શ્રી અભયસાગરજી મ. ની દેખરેખમાં તૈયાર થયેલી નવી પેઢીની ધર્મશ્રદ્ધાને ટકાવનારી બીજી પણ અનેક નક્કર ચેાજનાએ અનુકૂળતા મુજબ જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ થશે.
આજ સુધીના ઇતિહાસમાં અભૂતપૂર્વ શ્રી આગમ મદિર'ની ખાજુમાં ગિરિરાજની શીતળ છાયામાં આકાર લઈ રહેલ શ્રી જમૂદ્રીપની ભવ્ય રચના આદિના નિર્માણુ કા'માં અપૂર્વ લાભ લેવા સહુનુ ધ્યાન ખેચીએ છીએ. વધુ વિગત માટે કાર્યાલયના સપર્ક સાધવે— નિવેદ્યક—વધ માન જૈન પેઢી પાલિતાણા.
Jain Education International
B+C++0+0+0+0+0+
For Private & Personal Use Only
www.jainelibrary.org