________________
T
શ્રી શત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં... શ્રી જંબૂઢીપ નિર્માણ યોજના - –ોજનાની દુક વિગત
૧૪૫૧૪૫ ફુટ પહેલી ૧૧ ફુટ ઊંચી ભવ્ય વેદિકા ઉપર ૯૫ ૪૯૫ ફુટની અંદર ૧૦૦૦૦૦ (એક લાખ) જન “જબૂદ્વીપ'ની પ્રમાણબદ્ધ સુંદર રચના ઉત્તમ દ્રવ્યથી થશે.
જેમાં કે... –૯૫ ચૌમુખ પ્રતિમાજીવાળા શાશ્વત-ચ. –ત્રણ કાંડ, ચાર વન, સત્તર શાશ્વત દહેરાસરે આદિ
સાથે ભવ્ય “મેરૂ–પર્વત’ની ૯૬ ફુટ ઊંચી રચના. – ૬ વર્ષધર પર્વત, ૯૦ મહાનદીઓ, ૧૬ મહાદ્રો, આદિ વિવિધ શાશ્વત–પદાર્થોની ભવ્ય રચના શાસ્ત્રીય વર્ણન સાથે સુસંગત રીતે થશે
આ ઉપરાંત.. પ્રાગિક રીતે ભારતીય-તાંત્રિક પદ્ધતિથી સૂર્ય–ચંદ્ર આદિની ચક્કસ ગતિદ્વારા ૦ દિવસ-રાત અને વસ્તુઓની માહિતી • ભારત-અમેરિકા વચ્ચે દિવસ–રાત્રિને ફરક કેમ?
૦ બે કે છ મહિનાના રાત-દિવસ શી રીતે ? આદિ બાબતે સચોટ પ્રાગાત્મક દ્રશ્યરૂપે સમજાવનારી ભવ્ય રચના થશે
તેમજ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org