________________
[ ૪ ]
આ સિવાય પણ ઘણી કથાઓ શ્રી શત્રુ જય માહાત્મ્યમાં વિસ્તારથી આપવામાં આવી છે.
લઘુસ્થાએ
૧. સુશ બ્રાહ્મણની કથા. આ દરિદ્ર બ્રાહ્મણ હતા. ભિક્ષા ન મળતાં કઇંકાસ થવાથી ધને વશ બની સ્ત્રી-પુત્ર-પુત્રી અને ગાયને માર્યાં. રાજપુરુષા પાછળ પડતાં ખાડામાં પડી જવાથી રૌદ્રધ્યાનમાં મરી ૭ મી નરકે ગયા. ત્યાંથી નીકળી સિંહ થઈ, મરીને ચૌથી નરકમાં ગયા. ત્યાંથી નીકળી ચંડાલ થઈ, ૭ મી નરકમાં ગયા. ત્યાંથી નીકળી દષ્ટિવિષ સપ થયે. આ સપના ભવમાં જાતિસ્મરણુજ્ઞાન થવાથી પૂર્વ ભવા જાણી વૈરાગ્ય થવાથી સિદ્ધગિરિપર અનશન કરી ઇશાન દેવલેાકમાં દેવ થયા. ( રાયણપગલાની દેરી પાસે આ સપના ગેાખલા છે )
૨. માર, ભગવ'તની દેશના સાંભળી મેાર પ્રતિબેાધ પામી ભગવંત પર પાતાના પીંછાનું છત્ર ધારણ કરે છે. મુખ્ય મેર ત્રણ દિવસ સુધી રાયણના ઝાડ નીચે રહ્યો. વૃદ્ધ મારનું મરણુ નજીક જાણી તેને અનશન કરાવ્યું. અને તે માર મરણ પામી ચેાથા દેવલેાકમાં દેવ થયે ( રાયણુ પગલા પાસે એક ગેાખમાં મેરનું ચિત્ર છે. ) આ સિવાય (૩) સિંહૈ (૪) હંસ વગેરેની ઘણી કથાએ છે.
*
Jain Education International
For Private & Personal Use Only
୦୭
www.jainelibrary.org