SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જિમ : [ 3 ] ૭. શત્રુંજય બૃહત્કલ્પ મૂળ. ૮. ધર્મઘોષસૂરિ રચિત-શત્રુંજયકલ્પ. તેના ઉપર શુભશીલગણની રચેલી ટીકા છે. તેમાં આ ગિરિરાજની આરાધના કરનારા-આરાધકેની ઘણું કથાઓ છે. ૯. શત્રુંજયતીર્થોદ્ધાર પ્રબંધ. ૧૦. નાભિનંદનજિદ્ધાર પ્રબંધ. ૧૧. શત્રુંજય તીર્થોદ્ધાર રાસ. ' આ સિવાય વિવિધ તીર્થક, તીર્થમાલાઓ, નવાણું પ્રકારની પૂજા, નવ્વાણું અભિષેક પૂજા તેમજ સ્તોત્રો, ચૈિત્યવંદન-સ્તવન-તુતિઓમાં શત્રુંજયનું વર્ણન આવે છે. આધુનિક પુસ્તિકાઓ પણ ઘણી બહાર પડી છે. ૩. શત્રુંજય ગિરિરાજનું માહાતમ્ય બતાવનારી કથાઓ ૧. કંડુરાજાની કથા–શ્રી શત્રુંજય માહાસ્યમાં આ કથા વિસ્તારથી આપવામાં આવી છે. (પૃ૦ ૮) ૨. શુકરાજાની કથા–શ્રાદ્ધવિધિમાં વિસ્તારથી છે. ૩. ચંદ્રશેખરરાજાની કથા–શ્રાદ્ધવિધિમાં છે. ૪. મહીપાલરાજાની સ્થા–સૂર્યાવર્તકુંડના માહાભ્ય ઉપરની આ કથા. શત્રુંજય માહાઓમાં છે. ૫. શ્રી ચંદ્રરાજાની કથા–ચંદ્રરાજાના રાસમાં આ ચરિત્ર વિસ્તારથી આપવામાં આવેલ છે. મક : : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy