________________
Www
૭. સત્તર હજાર ભાવસાર શ્રાવકે સંઘપતિ થયા છે. ૮. સોળ હજાર ખત્રી શ્રાવકે સંઘપતિ બન્યા છે. ૯. પંદર હજાર બ્રાહ્મણ શ્રાવકે સંઘપતિ બન્યા છે. ૧૦. બાર હજાર કુલંબી (કડવા પટેલ) શ્રાવકે સંપતિ
બન્યા. ૧૧. નવ હજાર લેઉઆ પટેલ શ્રાવકે સંઘપતિ બન્યા. ૧૨. પાંચ હજાર, પીસ્તાલીશ કંસારા શ્રાવકે સંઘપતિ થયા. ૧૩. સાતસે મેહર (હરિજન) શ્રાવકેએ તલેટી સુધીના
સંઘની યાત્રાના સંઘપતિ બન્યા. આશાતના ન થાય એ માટે ગિરિરાજ ઉપર ગયા નથી.
નાના-મોટા સંઘપતિ મળી આ અવસર્પિણી કાળમાં અસંખ્ય સંઘપતિઓ થયા છે.
વિભિન્સ બોય -
૨. શ્રી ગિરિરાજનું વર્ણન બતાવનારા
પ્રાચીન ગ્રંથ ૧. શ્રી ધનેશ્વરસૂરિ મહારાજ રચિત શ્રી શત્રુંજય
માહા. જેમાં વિસ્તારથી વર્ણન છે. ૨. શત્રુંજય માહાસ્ય ગદ્ય. (સંસ્કૃત) ૩. જ્ઞાતાધર્મ કથા. ૪. અંતકૃદ્દશા. ! આ આગમ ગ્રંથ છે. ૫. સારાવલી પન્ના. ! ૬. શત્રુંજય લઘુક૫ મૂળ ,
અમરકથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org