________________
- શBEN
[ ૧૦૦ ] चैत्र कृष्णचतुर्दश्यां, चर्चाद्या नमिपुत्रिकाः । રાષfષ્ટઃ શિવં પ્રાતા, નમઃ શ્રસિદ્ધમાતે ૨૦
ચિત્ર વદ ૧૪ (ગુજરાતી ફાગણ વદ ૧૪) ના દિવસે નામિવિદ્યાધરની ચર્ચા વગેરે ૬૪ પુત્રીઓ આ ગિરિરાજ પર મેક્ષપદ પામી છે, તે શ્રી સિદ્ધગિરિરાજને નમસ્કાર થાઓ. ૧૦ guerrથી, પંજોffમરાવૃતા. राकायां चैत्रमासस्य, सिद्धास्तीर्थप्रभावतः ॥११॥
શ્રી રાષભદેવ પ્રભુના ગણધર શ્રી પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિઓના પરિવાર સાથે આ ગિરિરાજના પ્રભાવથી ચૈત્ર સુદિ પૂર્ણિમાને દિવસે સિદ્ધિપદ પામ્યા. ૧૧ चैत्रमासस्य राकाया-मजितजिनसाधवः। दशसहस्रसंख्याका, निर्वाणं यत्र लेभिरे ॥१२॥
શ્રી અજિતનાથ જિનેશ્વરના દશ હજાર સાધુઓ ચૈત્ર સુદિ પૂર્ણિમાના દિવસે આ ગિરિરાજ પર નિર્વાણપદ પામ્યા છે. ૧૨ आश्विनमासराकायां, कोटिविंशतिसंयुताः। पाण्डवाः पञ्च सम्प्राप्ता, यत्र निर्वाणम्पदम् ॥१३॥
આ સુદિ પૂનમના દિવસે પાંચ પાંડે વિશ ક્રોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર મેક્ષ સંપત્તિને પામ્યા છે. ૧૩
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org