________________
[ ૧૦૬ ] જે ગિરિરાજ પર ભૂમિના પ્રભાવથી એક હજાર મુનિઓ સાથે કાલિક મોક્ષ પામ્યા, તે તીર્થાધિરાજને હું સ્તવું . ૩૪ વોદિમુનિસમાયુવતો, જY: શ્રીપર હર ! निर्वाणं यत्र सम्प्राप्तः, कदम्बादि नमामि तम् ।।३।।
ગઈ ચોવીશીના નિર્વાણી નામના બીજા તીર્થકરના કદંબ નામના ગણધર એક ક્રોડ મુનિઓ સાથે અનશન કરી જ્યાં નિર્વાણ પામ્યા તે કદંબગિરિને નમસ્કાર કરું છું. ૩૫ સતશતમુનિન્હેં-જોરદા: શ્રીકુમદ્રવદા
શતમુનિuË, શ્રીશૈવમુનીશ્વરઃ રૂદ્દા शाश्वतपदवी प्राप्ता, यत्र भूम्यनुभावतः । तं शाश्वतगिरिं वन्दे, समेषां सिद्धिकारणम् ॥३७॥
(યુમમ્) જે ગિરિરાજ પર ભૂમિના પ્રભાવથી શ્રી સુભદ્રમુનિ સાતસે મુનિએ સાથે, અને શ્રી શૈલકમુનિ પાંચસો મુનિઓ સાથે શાશ્વતપદવી પામ્યા, તે સર્વની સિદ્ધિના કારણરૂપ શ્રી શાશ્વતગિરિને હું વંદન કરું છું. ૩૬-૩૭ ब्रह्मर्षिर्भारतत्रैव, नृपः श्रीशान्तनुस्तथा । चन्द्रशेखरभूभृच्च, जिनश्चर्षभसेनकः ॥३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org