________________
|
r
[ ૧૦૫ ] જે ગિરિરાજ પર ચૌદ હજાર મુનિઓ સાથે કમિતારિ મહામુનિ શેલેશીકરણ કરીને નિર્વાણપદ પામ્યા છે. ૩૦ श्रीस्थापत्यो गणाधीशः, सहस्रमुनिसंयुतः । निर्वाणपदवी प्राप्तो, गिरौ सिद्धाचले वरे ॥३१॥
અતીત વીશીના ૨૪મા તીર્થકર શ્રી સંપ્રતિજિનના ગણધર થાવગ્યા એક હજાર મુનિઓના પરિવાર, સાથે ઉત્તમ એવા સિદ્ધાચલગિરિરાજ પર નિર્વાણપદ્ધ પામ્યા છે. ૩૧ परिव्राजकधर्मा हि, शुकः सहस्रसंयुतः । વર–વૃતિ-વિનિનું , મે સિદ્ધિપર્વ વર રૂર
આ ગિરિરાજ પર એક હજાર મુનિઓ સાથે શુક પરિવ્રાજક જન્મ-મરણથી મુક્ત એવા શ્રેષ્ઠ સિદ્ધિપદને પામ્યા છે. ૩૨ सहस्रमुनिभिर्युक्तः, स्थापत्यापुत्रको मुनिः।। यत्र सिद्धिरमा लेभे, तस्मै सिद्धाद्रये नमः ॥३३॥
થાવસ્થા નામની સાર્થવાહીના પુત્ર-થાવસ્થા પુત્ર મુનિ જે ગિરિરાજ પર એક હજાર મુનિઓ સાથે સિદ્ધિરૂપી લક્ષમીને પામ્યા, તે સિદ્ધગિરિ નમસ્કાર થાઓ. ૩૩ भूमिप्रभावतो यत्र, सहस्रमुनिसंयुतः । .. कालिको मोक्षमापन्न-स्तं तीर्थाधीश्वरं स्तुवे ।।३४॥
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org