________________
»
:
::
[ ૮૦ ] ભગવાનનું દેરાસર પરસનબાઈએ બંધાવ્યું છે. આ ટૂંકમાં ર૭૪ પ્રતિમાજી છે,
૧૬. હેમાવસહી શ્રી નંદીશ્વરદ્વીપના દહેરાસરથી ઉપર ચઢીએ એટલે શરૂઆતમાં એક નાને કુંડ આવે છે. તેની જોડે હેમાભાઈ શેઠની ટૂંક આવે છે.
અમદાવાદના શાંતિદાસ શેઠના પૌત્રના પૌત્ર નગરશેઠ હેમાભાઈએ સં. ૧૮૯૨ માં આ ટૂંક બંધાવી છે. અને તેની પ્રતિષ્ઠા સં. ૧૮૮૬ માં થઈ છે. આમાં બધાં મળીને ચાર દેરાસર છે. ૪૩ દેરીઓ છે. | મૂળ મંદિરમાં શ્રી અજિતનાથ ભગવાન છે. આ દેરાસર શેઠ હેમાભાઈ વખતચંદ ખુશાલચંદે બંધાવેલ છે. સામે શ્રી પુંડરીક સ્વામીનું દેરાસર છે. તે સાકરચંદ પ્રેમચંદે બંધાવેલ છે. તેની પ્રતિષ્ઠા સં ૧૮૮૮માં થઈ છે. આ ટૂંકમાં ૩ર૩ પ્રતિમાજી છે. આ ટૂંકમાં મૂળ મંદિર ઉપર મોટો શિલાલેખ છે. તેમાં તેમના તથા તેમના વંશવારસાની યાદી તેમજ તેમણે કરેલાં સત્કાર્યોની નેધ છે. (બે. નં. ૧૬૦)
તેની બારીમાંથી નીકળતાં મોટો કુંડ આવે છે. એ કુંડની ઉપર બેડિયાર માતાનું સ્થાનક છે. શેઠ કુટુંબના લેક બેડિયારમાતા આગળ આવીને છેડાછેડી છેડે છે.
:
:
:
- જનમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org