________________
[ ૯૮ ]
(આ તીર્થની મહત્તા) भव्या एव हि पश्यन्ति, स्वभव्यन हि दृश्यते । विलक्षणं परात्तीर्था-ल्लक्षरणं यस्य युज्यते ॥४॥
આ ગિરિરાજને મુક્તિગમનની યોગ્યતાવાળા ભવ્ય આત્માઓ જ જોઈ શકે છે, પણ અભવ્ય છે આ ગિરિરાજના દર્શનને પામી શકતા નથી અન્ય તીર્થ કરતાં વિલક્ષણ એવા આ ગિરિરાજનું આ લક્ષણગ્ય જ છે. ૪
(અનંત સિદ્ધોનું સિદ્ધિસ્થાન-ગિરિરાજ !) सिद्धास्तथा च सेत्स्यन्ति, यत्रानन्तमुनीश्वराः । तत्तीर्थं भावतो वन्दे, श्री-सिद्धाचलनामकम् ॥५॥
જે ગિરિરાજ પર ભૂતકાળમાં અનંત મુનિવરે સિદ્ધિપદ પામ્યા છે, ભાવિકાળે અનેક મહાત્માઓ સિદ્ધિપદ પામશે તે શ્રી સિદ્ધાચલતીર્થને હું ભાવથી વંદન કરું છું. ૫ (આ ગિરિરાજ પર કેણુ કયારે કેટલા સાથે મોક્ષ પામ્યા?)
कार्तिक शुक्लराकायां, दशकोटिभिरायुतौ ।। द्राविड-वारिखिल्लौ हि, यत्र निर्वाणमापतुः ॥६॥
દ્રાવિડ અને વારિખિલ્લ દશ ક્રોડ મુનિ સાથે આ ગિરિરાજ પર કાર્તિક સુદિ પૂર્ણિમાના દિવસે નિર્વાણપદ પામ્યા છે. ૬
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org