________________
શી-સિદ્ધગિરિરાષ-સ્તવઃ |
(મંગલાચરણ આદિ) प्रणम्य परया भल्या, श्री-नाभेय-जिनेश्वरम् । स्तवं सिद्धगिरेः कुर्वे, पूर्वग्रन्थानुसारतः ॥१॥
શ્રી ઋષભદેવ જિનેશ્વરને પરમ ભક્તિપૂર્વક નમસ્કાર કરીને પૂર્વના ગ્રંથને અનુસારે શ્રી સિદ્ધગિરિરાજનું સ્તવન કરું છું. ૧
(આ ગિરિરાજની વિશિષ્ટતા) अनन्ता यत्र संसिद्धा, भूमिसंस्पर्शयोगतः । भाविकालेऽपि सेत्स्यन्ति, तत्तीर्थ भावतः स्तुवे ॥२॥
જે ગિરિરાજ પર ભૂમિને સ્પર્શના વેગથી ભૂતકાળમાં અનંત આત્માઓ નિર્વાણપદ પામ્યા છે, ભાવિકાળમાં પણ સિદ્ધિપદ પામશે, તે તીર્થની હું ભાવપૂર્વક સ્તુતિ કરું છું. ૨ यस्य संस्पर्शयोगेन, स्वतन्ताः परिनिर्वृताः । स्मरणपथमायान्ति, प्रभावात् क्षेत्रजात्सदा ॥३॥
જે ગિરિજાજની સ્પર્શનાના વેગે સિદ્ધિપદને પામેલા અનંત આત્માઓ (યાત્રા કરનારાઓને) આ ક્ષેત્રના પ્રભાવથી હંમેશા સ્મૃતિ પથમાં આવે છે. ૩
,
,
,
, ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org