________________
[ પ૭ 1 કરી યાત્રાળુ પુણ્યાત્માઓ આગળ વધે છે. ગણુધર૫ગલાની બાજુમાં થઈ આગળ વધે છે.
કહેવાતા શ્રી સીમંધરસ્વામીના દેરાસરની બાજુમાંથી વર્તમાનમાં જે નવી સીડી કરી છે તેની ઉપર થઈને દાદાના દહેરાસર વગેરે ઉપર બિરાજમાન પ્રતિમાજીઓનાં દર્શન કરે છે. પાછા વળતાં શ્રી સીમંધરસ્વામીના ઉપરના ભાગમાં ચૌમુખજી મહારાજનાં દર્શન કરે છે. આ ચૌમુખજીની સં. ૧૩૩૭ કે ૧૩૬૧ માં અંજનશલાકા થઈ છે. - પછી નીચે ઉતરી જમણા હાથ તરફ જતાં સહસફણા પાર્શ્વનાથના દર્શન કરે છે. અને ગધારીયાના દેરાસરની બાજુમાંથી આગળ જાય છે. અહીંથી ત્રીજી પ્રદક્ષિણ શરૂ થાય છે.
૧૧ ત્રીજી પ્રદક્ષિણ સામે પાંચ ભાઈઓના દેરાસરથી ત્રીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. પાંચ ભાઈઓએ આ મંદિર બંધાવેલ હોવાથી પાંચ ભાઈનું મંદિર કહેવાય છે. તેમાં પાંચ વિશાળ જિનબિંબે છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૯૭૭ માં થઈ છે. વળી સં. ૧૮૬૮ને એક શિલાલેખ પણ ત્યાં છે તે લેખ બહારના ગેખલાને લાગે છે.
ત્યાંથી આગળ શ્રી પુંડરીકસ્વામીના દેરાસરની પુંકે લાગીને દેરાસર છે ત્યાં દર્શન કરે.
ક
T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org