________________
[ ૮ ] ૧૧. શ્રી મુનિસુવ્રત ભગવાનના શાસનમાં શ્રી રામચંદ્રજીએ અગ્યારમે ઉદ્ધાર કરાવ્યું.
૧૨. શ્રી નેમિનાથ ભગવાનના શાસનમાં પાંડાએ બારમો ઉદ્ધાર કરાવ્યું.
પાંચમા આરાનાં ઉદ્દારે ૧૩. શ્રી મહાવીર સ્વામીના શાસનમાં વિ. સં. ૧૦૮ માં જાવડશાએ શ્રી વજીસ્વામીના ઉપદેશથી તેરમે ઉદ્ધાર કરાવ્યું. તે વખતે મૂળનાયક તરીકે બિરાજમાન કરવા માટે તક્ષશિલાથી શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા લાવ્યા. પ્રતિમાજી લાવતા નવ લાખ સોનામહોરને ખર્ચ કર્યો. અને પ્રતિષ્ઠામાં ૧૦ લાખ સોનામહોરે વાપરી.
૧૪. શ્રી શત્રુંજય મહામ્યના કથન મુજબ શ્રી ધનેશ્વરસૂરિ મહારાજના ઉપદેશથી શ્રી શિલાદિત્ય રાજાએ ચૌદમે ઉદ્ધાર કરાવ્યું. જ્યારે નવા પ્રકારી પૂજા તથા કુમારપાલ-ચરિત્રના કથન મુજબ ચૌદમે ઉદ્ધાર ઉદયનમંત્રિના પુત્ર બાહડ મંત્રીએ વિ. સં. ૧૨૧૩ માં કરાવ્યું. (અત્યારે મૂળનાયકજીનું જે દેરાસર છે તે બાહડમંત્રીના ઉદ્ધારના સમયનું છે.)
૧૫. શ્રી સિદ્ધસેનસૂરિના ઉપદેશથી સમરાશા ઓશવાળે પંદરમે ઉદ્ધાર કરાવ્યા. વિ. સં. ૧૩૭૧ મહા સુદ ૧૪ સોમવારે પ્રતિષ્ઠા કરી હતી. આ તીર્થોદ્વારમાં ર૭ લાખ, ૭૦ હજાર દ્રવ્ય ખર્ચ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org