________________
- હા
[ ૭ ] ૨. ભરત ચક્રવતીના મોક્ષગમન પછી છ કેટી વર્ષ પછી ભરત ચક્રવતીના વંશમાં થયેલા શ્રી દંડવીરાજાએ બીજો ઉદ્ધાર કરાવ્યું.
૩. દંડવીર્ય રાજાના ઉદ્ધાર પછી સે સાગરોપમ ગયા પછી બીજા દેવલેકના ઇન્દ્ર ઇશાનેન્દ્ર ત્રિીજો ઉદ્ધાર કરાવ્યા.
૪. ઈશાનેન્દ્રના ઉદ્ધાર પછી એક ક્રોડ સાગરોપમ ગયા પછી ચોથા દેવલેકના ઈન્દ્ર મહેન્દ્ર સુહસ્તિની દેવીને વશ કરી ચેાથે ઉદ્ધાર કરાવ્યું.
૫. મહેન્દ્રના ઉદ્ધાર પછી દશ ટી સાગરેપમ ગયા પછી પાંચમા દેવલેકના ઈન્દ્ર બ્રહમેન્દ્ર પાંચમે ઉદ્ધાર કરાવ્યો.
૬. બ્રન્દ્રના ઉદ્ધાર પછી લાખ કેટી સાગરોપમ પછી ભવનપતિને ઈન્દ્ર ચમરેન્દ્ર છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યું.
૭. શ્રી અજિતનાથ પ્રભુના શાસનમાં શ્રી સગરચક્રવર્તીએ સાતમે ઉદ્ધાર કરાવ્યું.
૮. આઠમે ઉદ્ધાર વ્યક્તરેન્ટે કરાવ્યું.
૯. શ્રી ચંદ્રપ્રભસ્વામીના સમયમાં શ્રી ચંદ્રયશારાજાએ નવમે ઉદ્ધાર કરાવ્યું. અને ચંદ્રપ્રભાસ (પ્રભાસ પાટણ) તીર્થમાં ચંદ્રપ્રભસ્વામીને પ્રાસાદ કરાવ્યું.
૧૦. શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં તેમના પુત્ર શ્રી ચકાયુધરાજાએ દશમ ઉદ્ધાર કરાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org