________________
| ૯ |
૧૬. આ તીને સેાળમેા ઉદ્ધાર જે હાલ છે તે વિ. સ. ૧૫૮૯ વૈશાખ વદ ૬ રવિવારે કરમાશાહે કરાવેલ છે. મૂળ દેરાસર તેા બાહડમત્રીનું કરાવેલું જ છે.
૧૭. આ તીર્થના છેલ્લેા ઉદ્ધાર શ્રી ક્રુપસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા પાંચમા આરાના અતિમ કાળમાં કરાવશે.
નાના ઉદ્ધાર તેા અસબ્ય થયા છે, અને સે'કડે
થશે.
૯. ર્ગાિરરાજની પૂર્વકાળની અને વર્તમાન કાળની તળેટીએ
પૂર્વ કાળમાં પહેલી વડનગર તલાટી હતી, પછી ખીજી તલાટી વળા થઈ, તે પછી કાળબળથી ત્રીજી આદપુર ચેાથી પાલિતાણા થઈ, અને હાલમાં પાંચમી તલાટી જયતલાટી થઈ.
જામવાળી દરવાજા બહાર નદી કિનારે શ્રી ગેાડીજીના પગલાં છે.
રણશી દેવરાજની ધર્મશાળાની ખાજુમાં રૂમ છે, તેમાં દેરી અને આદીશ્વર ભગવાનનાં પગલાં છે, તેને પણ જાની તલાટી કહે છે,
કંકુબાઈની ધર્મશાળા પાસે જૂની તલાટીના આટલેા
Jain Education International
Ple
For Private & Personal Use Only
www.jainelibrary.org