SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અr , આહ હ ક [ ૧૭ ] કહેવાય છે, તેની ઉપર દેરીમાં આદીશ્વર ભગવાન, ગૌતમસ્વામીજી અને મણિવિજયજી મહારાજનાં પગલાં છે. વર્તમાનમાં જયતલાટી જે કહેવાય છે તે અત્યારે મુખ્ય ગણાય છે. ગિરિરાજની યાત્રામાં તલાટી = તળિયું, અર્થાત્ જ્યાંથી ગિરિરાજની શરૂઆત થાય તે તલાટી અથવા તળેટી કહેવાય. ૧૦. શ્રી તીર્થાધિરાજની છત્રછાયામાં સ્ટેશનથી તલાટી સુધીમાં પાલિતાણુ શહેરમાં આવેલ જિનાલયો (સં. ૨૦૩૮) જિનમંદિર મૂળનાયક ૧ સ્ટેશન પાસે શ્રી યશે. જૈન ગુરુકુળમાં સુમતિનાથ ૨ કાપડ બજારમાં ગરજીના ડેલામાં શાંતિનાથ ૩ સુખડીયા બજારમાં ગેડી પાર્શ્વનાથ ૪ આ.ક. જૂની પેઢી પાસે મોટું દેરાસર આદિનાથ ૫ રણશી દેવરાજ પાસે જૂની તલાટી આ પગલાં ૬ નરશી કેશવજી ધર્મશાળા શાશ્વતા - ચૌમુખજી ૭ નરશી નાથા ધર્મશાળામાં ચંદ્રપ્રભસ્વામી ૮ સર્વોદય સંસાયટી ગરાવાડી સુપાર્શ્વનાથ ૯ વીરબાઈ પાઠશાળા મહાવીરસ્વામી ૧૦ મોતીસખીયા ધર્મશાળા આદિનાથ ૧૧ કંકુબાઈ ધર્મશાળા આદિનાથ ' .. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy