________________
,
છે
[ ૧૨૪ ] દરરોજ ગિરિરાજ સન્મુખ નવ ખમાસમણું આ રીતે દુહા બાલીને દેવાં–
સિદ્ધાચલ સમરું સદા, સેરઠ દેશ મઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ રિઠ દેશમાં સંચર્યો, ન ચલે ગઢગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ, એને એળે ગયે અવતાર. ૨ શેત્રુંજી નદીમાં નાહીને, મુખ બાંધી મુખકોશ દેવ યુગાદિ પૂજીએ, આણું મન સંતેષ. ૩ એક ડગલું ભરે, શેત્રુજા સામું જેહ, રાષભ કહે ભવ કોડન, કર્મ ખપાવે તેહ. ૪ શેત્રુજા સમ તીરથ નહિ, ઋષભ સમે નહિ દેવ, ગૌતમ સરિખા ગુરુ નહિ, વળી વળી વંદું તેહ. ૫ જગમાં તીરથ દ વડા, શત્રુંજય ગિરનાર; એક ગઢ અષભ સમેસર્યા, એક ગઢ નેમકુમાર. ૬ સિદ્ધાચલ સિદ્ધિ વર્ષો, મુનિવર કેડ અનંત, ': અમે અનંતા સિદ્ધશે, જે ભાવી ભગવંત. ૭.
શત્રુંજયગિરિ–મંડ, મરૂદેવાને નંદ - યુગલાધર્મ નિવારણે, ના યુગાદિ જિર્ણોદ. ૮ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખ ભેગ; થળી વળી એ ગિરિ વંદતા, શિવરમણી સંગ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org