________________
[ ૧૨૫ ] શ્રી સિદ્ધાચલજીના ૨૧ ખમાસમણુના દુહા સિદ્ધાચલ સમરૂં સદા, સોરઠ દેશ મેઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજે પગરણ સાર; ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૨ કાર્તિક શુદિ પૂનમ દિને, દશ કેટી પરિવાર દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. ૩ તણે કારણે કાર્તિકી દિને, સંઘ સકળ પરિવાર આદિજિન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪ એકવીશ નામે વર્ણ, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાયથી, જનક વચન બહુમાન. ૫ (૧) અહીંયા “સિદ્ધાચી સમરું સદા એ દુહો પ્રત્યેક ખમાસમણ દીઠ કહેવા.
સમાસય સિદ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા મઝાર. ૬ ચૈત્રી પૂનમને દિને, કરી અણસણ એક માસ પાંચ કેડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ. ૭ તણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત
મન વચ કાર્ય વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત. ૮ (ર) * કા. સુ. ૧૫ તથા ચૈ. સુ. ૧૫ ના દિવસે પટની સન્મુખ આ દુહાએ બોલવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org