________________
જા
[ ૧૨૩ ] પંદર ઉપવાસનું, કપૂરને ધૂપ કરવાથી માસ ઉપવાસનું અને સાધુને પ્રતિલાલવાથી કેટલાક માસના ઉપવાસનું ફળ પામે છે. ૨૨ નવિ તું સુવણભૂમિ-ભૂસણદાણેણ અન્નતિન્વેસુ જે પાવઈ પુણ્યફલ, પૂઆહ્વણેણ સિંgછે. ૨૩
અથ–બીજા તીર્થોમાં સુવર્ણ, ભૂમિ અને ભૂષણનું દાન દેવાથી પણ જે પુરાયફલ મળી શકતું નથી, તે પુણ્યફળ શ્રી શત્રુંજય તીર્થમાં પૂજા અને હવણ માત્ર કરવાથી થાય છે. ૨૩ કંતાર-ચાર–સાવય-સમુદ-દારિદુરોગ-રિઉ–સદા; મુઐતિ અવિષેણું, જે સેજું જે ધરતિ મણે. ૨૪
અર્થ– જેઓ શ્રી શત્રુંજય તીર્થનું મનમાં ધ્યાન ધરે છે, તેઓ અરણ્ય, ચેર, સિંહ, સમુદ્ર, દદ્ધિતા, રેગ શત્રુ અને અગ્નિ વગેરે આકરા ભયથી નિર્વિને મૂકાય છે. અર્થાત્ તે તે ભયે તેને હાનિ કરી શક્તા નથી. ર૪ સારાવલીપયન્સ-ગાહાએ સુહરણ ભણિઆઓ; જે પઢઈ ગુણઈ નિસુણઈ સે લહઈ સિનું જજફલં ૨૫
અથ–મૃતધરે કહેલી અને સારાવલી પન્નામાં રહેલી આ ગાથાઓને જે મનુષ્ય ભણે, ગણે કે સાંભળે તે શ્રી શત્રુંજય તીર્થની યાત્રાનું ફલ પામે છે. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org